SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ એક દેવ ભયંકર સર્પનું રૂપ બાળા ભયથી નાસી ગયા, જેમ તેને દૂર ફેંકી દીધું. તેમની વ્યાકરણનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. . ધારણ પરંતુ લગ્ન અને કુટુંબજીવન : બાળપણથી તેમની વૃત્તિ વૈરાગ્યયુક્ત હતી. તેમને તેમના માતા-પિતા પ્રત્યે અનહદ આદર અને કુટુમ્ પ્રતિ ખૂબ વહાલ હતુ. પેાંતાના માતા-પિતાની લાગણી કાઈપણ પ્રકારે ન દુભાય એટલા માટે તેમણે માતાપિતાની હયાતિમાં દીક્ષા અંગીકાર ન કરવાના અને સંસારમાં રહીને નિર્લેપ ભાવે સાધનામય જીવન ગુર્જારવાના નિશ્ચય કર્યા હતા. મહાવીરના જીવનની વિશિષ્ટતા એ છે કે તેમણે કયારેય કેાઈને દુઃખ આપી કાઈ કાર્ય કર્યું નથી. તેમણે પરિવારની સ ંમતિ મેળવીને જ ગૃહત્યાગ કર્યા હતા. . . જૈવાન કરી વૃક્ષના થડ સાથે વીંટળાઈ જતાં અન્ય વ માને તે સર્પને હાથથી પકડી દોરડાની બુદ્ધિ વિચક્ષણુ હતી. ૯ વર્ષની વયે તેમણે માત!–પિતાના આગ્રહને વશ થઈને તે રાજકુટુંબની યશદા નામની સુંદર, કુળવાન રાજકન્યા સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને તેમને પ્રિયદર્શના નામની એક પુત્રી થઈ અને તેનાં લગ્ન પાછળથી જમાલિ (સુદર્શનાના પુત્ર તેમના ભાણેજ) સાથે કરવામાં આવ્યાં. મહાવીરને કેવળજ્ઞાન થયા બાદ તે બંને તેમના શિષ્યા થયાં. દીક્ષા : મહાવીરના માતાપિતા પાર્શ્વનાથના ધર્મનું પાલન કરતા હોવાથી તેમણે જૈન ભાવના પ્રમાણે અનશન વ્રત કરી પોતાના દેહમા ત્યાગ કયા . ત્યાર બાદ નંદિવર્ધન રાન્ન થયા. તક શોધી રહેલા ૨૮ વર્ષની વયના મહાવીરે દીક્ષા માટે અનુજ્ઞા માગી, પર ંતુ ન ંદિવર્ધનની અનુમતિ ન મળતાં તેઓ બે વર્ષ સસારમાં રહ્યા અને ૩૦ મે વર્ષે મહાવીરના આગ્રહ જાઈને નંદિવર્ધને દીક્ષા માટે સંમતિ આપી. મહાવીરે સુ ંદર વસ્ત્રો અને આભૂષણાના ત્યાગ કર્યો, પોતાની સર્વ સંપત્તિનુ દાન કર્યુ ં અને અશોક વૃક્ષ પાસે પંચમુષ્ટિ કેશલેાચન કરી માત્ર એક વસ્ત્ર રાખી પવિત્ર જીવન ગાળવાની પ્રતિજ્ઞા સાથે ગૃહત્યાગ–સ સારત્યાગ કરી વિધિ–પુર:સર દીક્ષા ગ્રહણુ કરી. દીક્ષા બાદ તુરત જ તેમને ચેથુ જ્ઞાન-મનઃ પર્યાયજ્ઞાન (અન્યના વિચાર। જાણી લેવાનું જ્ઞાન) પ્રાપ્ત થયું, તીય કર ગર્ભ કાળથી જ અવધનાની હોય છે અને મહાવીર પશુ અધિજ્ઞાની હતા. Jain Education International દીક્ષા ગ્રહણ કર્યા બાદ એકાગ્રવૃતિથી તેઓ વિચરણ કરતા હતા ત્યારે એક વખત એક વૃદ્ધ બ્રાહ્મણે તેમની પાસે આવી ભિક્ષાની યાચના કરી. મહાવીર પાસે પોતે પહેરેલા વસ્ત્ર સિવાય કંઈ રહ્યું ન હતું, તેથી તેમણે પહેરેલા વર્ષના અડધા ભાગ તે વૃદ્ધ બ્રાહ્મણને આપી દીધા. બ્રાહ્મણે જોયું કે વર્ષના કકડા કિંમતી હતા અને વિચાર્યું કે જો બાકીના અડધો ભાગ પણ મળી જાય તે, તે આખા વસ્ત્રની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy