________________
જૈનન
કારણે નિર્ન કક્ષાના ગણવામાં આવ્યા નથી. દિગ ંબર સ્ત્રીને સંધમાં જોડાવાની છૂટ આપતા નથી અને સ્ત્રી પુરુષ તરીકે જન્મ્યા બાદ જ મેાક્ષ અથવા તી કરના દરજ્જો પ્રાપ્ત કરી શકે છે એમ માને છે.
૨૩
પુ. શ્રમણ સંબંધી :
શ્વેતાંબર સાધુઓ શ્વેત વસ્ત્ર પરિધાન કરે છે, જ્યારે દિગંબર નિર્વસ્ત્ર હોય છે એ આપણે આગળ દર્શાવેલ છે. આજે દિગમ્બર સાધુએ ગણ્યાગાંવ્યા જ છે અને તેએ એકાંત સ્થળે વસે છે.
શ્વેતાંબર શ્રમણને ૧૪ વસ્તુ
(ધેતી, ઉપર વગેરે) રાખવાની છૂટ છે. તે એક સ્થાનેથી અન્ય સ્થાને વિહાર કરતા વિચરતા રહે છે. દિગમ્બર શ્રમણને ૨ વસ્તુએ જ (મારપીછાના રજોહરણ અને કમંડળ) રાખવાની છૂટ છે.
૬, પેટાપથા સંધી :
શ્વેતાંબર સ ંપ્રદાયના ત્રણ પેટાપ થા છે: ૧. મૂર્તિપૂજક, ૨. સ્થાનકવાસી, અને ૩. તેરાપંથી; જ્યારે દિગમ્બરસોંપ્રદાયના નીચે મુજબ ણ પેટાપ થા છે : ૧. વીસપચી, ૨. તેરપી, અને ૩. તારણુપ થી. મૂર્તિ પૂજક તીથંકરાની મૂર્તિપૂજા કરે છે. સ્થાનકવાસી પેટાપથ (૧૫મી સદી) મૂર્તિપૂજા વિરાધી છે અને તેમના સાધુ-સાધ્વીએ માં પર મુહુપત્તી (સફેદ કપડુ) બાંધે છે. તરાપથી (૧૮મી સદી) પણ મૂર્તિ પૂજાનું સમર્થન કરતા નથી અને અન્ય પથેા સાથે તેમને અહિંસાના સબંધમાં મતભેદ છે. વીસપંથી મૂર્તિ પૂજામાં ફળ-ફૂલ વગેરેના ઉપયોગ કરે છે. તરપથી મૂર્તિ પૂજામાં કેવળ નિર્જીવ વસ્તુઓને જ ઉપયોગ કરે છે અને તારણુપથી (૧૫મી સદી) પૂજામાં મૂર્તિને સ્થાને ધર્માંત્ર થાને રાખે છે.
શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયા વચ્ચેના મતભેદા-તફાવતા મૂળભૂત છે જ
નહીં.
“ સ્ત્રીએને મુક્તિ મળે નહીં”, “દેહધારી કેવળજ્ઞાની ભેજન કરે નહીં ” વગેરે નાખતા અને વસ્ત્ર ન પહેરવું વગેરે સાધુના આચારવ્યવહાર સિવાય બાકી બધુ પ્રાયઃ દિગ ંબર અને શ્વેતાંબર સંપ્રદાયમાં સરખું છે. એકબીજાના તર્ક શાસ્ત્રોને તે સ્વીકારે છે. જૈનધર્મના મુખ્ય સિદ્ધાંત જે સ્યાદ્વાદ છે તેનુ બને એકસરખા ઉત્સાહથી સમર્થન કરે છે. આથી તે પરસ્પર સાધર્મિક છે. બંને સ ંપ્રદાયો વચ્ચેના ભેદે કદી તીવ્ર સ્વરૂપ ધારણ કર્યુ * મુનિશ્રી ન્યાયવિજયજી, જૈનદર્શન, પૃ. ૧૩, ફૂટનોટ.
તે
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org