________________
જૈન તત્ત્વવિજ્ઞાન
પ્રકૃતિબંધ અને પ્રદેશમ`ધ એ બંને પ્રકારા યોગ (મન-વચન-કાયાની પ્રવૃત્તિ)ને લીધે છે.
૩. સ્થિતિ-મધ (Duration Bondage)
સ્થિતિ-બંધ કર્યું —પુદ્ગલાને અવિરત પ્રવાહ નિરો છે અને પ્રત્યેકના નાશ માટે નિશ્ચિત કાળાધિ (time-duration) છે. કફ્ળના ભાગવટાની અવધિ (મુક્ત)ને, સ્થિતિ-ધ કહે છે. સ્થિતિ-બંધ મુજબ, કર્માંના ઉદ્ય થાય છે. ક પુદ્ગલેાના અવિરત પ્રવાહને લીધે કર્મ પુદ્ગલા સાકાર થવાની શક્તિ પ્રાપ્ત કરે. છે અને આ જીવના વિવિધ પ્રકારાના અનુભવામાં પરિણમે છે.
૭૫..
૪. અનુભાગ (અનુભાવ)-ખ`ધ (Intensity Bondage)
પ્રકૃતિ-બંધ અર્થાત્ સ્વભાવના નિર્માણ સાથે જ તેમાં તીવ્ર કે અતિ તીવ્ર, મંદ કે મધ્યમ પ્રકારે ફળ આપવાની શક્તિનું પણ નિર્માણ થાય છે. આ પ્રકારની તિ કે વિશેષતાને અનુભાગ–અંધ કહે છે. કર્મ ની તીવ્રતામાંના તફાવતા આને લીધે છે.
સ્થિતિ-મધ અને અનુભાગ-મધ એ એ પ્રકારેા કષાયા (રાગ-દ્વેષ)ને લીધે ઉદ્ભવે છે.
અધના બે તબક્કાઓ છે: ભાવ-બંધ અને ૨. દ્રવ્ય ધ
૧. ભાવઅધ
રાગ-દ્રંષ જેવા કષાયે! (passions-માનસિક પ્રવૃત્તિએ) ચેતનાને ક્ષુબ્ધ કરે છે અને કબ ંધની વિશિષ્ટ સ્થિતિ સર્જે છે. આ ભાવ-બંધ' છે.
૨. દ્રવ્ય-અય
ત્યારબાદ જીવ સાથે કર્મ-પુદ્ગલાને વાસ્તવિક સ ંબધ થાય છે અને આ. દ્રવ્ય-બુધ'માં પરિણમે છે.
બુધ યાગને લીધે છે. પરંતુ માત્ર યોગને લીધે નથી. યાગ' ઉપરાંત કષાયોની દૂષિત અસર બંધ' ના કારણરૂપ છે. કષાયની સહાય સાથે યોગકનાં નવાં પુદ્ગલાને આકર્ષે છે અને આ કર્મોના પુદ્ગલામાં રૂપાંતરિત થાય છે અને જીવને બાંધે છે. સમગ્ર લેાકમાં ‘ક વા' નોંમક પુદ્ગલ દ્રવ્યો ઠાંસી ઠાંસીને ભરેલાં છે અને આ દ્રવ્યો રાગ-દ્વેષ (કાયા)ના પરિણામરૂપ ચિકાશને લીધે આત્માને આવીને વળગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org