________________
જૈન જ્ઞાનમીમાંસા
૧૦૯: આ રીતે પંચવિધતાનને ખ્યાલ અત્યંત પ્રાચીન છે. આ પાંચ પ્રકારે આ પ્રમાણે છે :
(૧) આભિનિબોધક જ્ઞાન, (૨) મૃત જ્ઞાન, (૩) અવધિ જ્ઞાન, (૪) મનઃપર્યાય જ્ઞાન, અને (૫) કેવળ જ્ઞાન.
પંડિત દલસુખભાઈ માલવણિયા* આગમોમાં જ્ઞાન ચર્ચાના વિકાસના ત્રણ તબક્કાઓ-ભૂમિકાઓ દર્શાવે છે. આ રીતે જૈન જ્ઞાનમીમાંસાના જ્ઞાનનાં નીચે. મુજબના ભિન્ન ભિન્ન વણકર જોવા મળે છે :
૧. પંચજ્ઞાન
પ્રથમ તબક્કામાં જ્ઞાનના પાંચ પ્રકારો અને તેના પેટા પ્રકારો નીચે. મુજબનાં છે :
જ્ઞાન
આભિનિગોષિક (મતિ)
મૃત
અવધિ
મન:પર્યાય
વેળા
અવગ્રહ ઈહા અવાય ધારણું
૨. પ્રત્યક્ષ-પરોક્ષ જ્ઞાન
ઉત્ક્રાંતિના બીજા તબક્કામાં જ્ઞાનને બે વ્યાપક પ્રકાર નીચે મુજબના છે? ૧. પ્રત્યક્ષ અને ૨. પરાક્ષ. આ બંને પ્રકારના ભિન્ન ભિન્ન પેટા પ્રકારો છે. સ્થાનાંગસૂત્ર જ્ઞાનની આ યોજના નીચે મુજબ વ્યક્ત કરે છે :
જ્ઞાને
પ્રત્યક્ષ
પરાક્ષ
કેવળ
–વી
આભિનિબેધિક (મતિ)
શ્રત
અવધિ
મન:પર્યાય
* ન્યાયાવતારવાતિંકવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org