SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન જ્ઞાનમીમાંસા ૧૦૯: આ રીતે પંચવિધતાનને ખ્યાલ અત્યંત પ્રાચીન છે. આ પાંચ પ્રકારે આ પ્રમાણે છે : (૧) આભિનિબોધક જ્ઞાન, (૨) મૃત જ્ઞાન, (૩) અવધિ જ્ઞાન, (૪) મનઃપર્યાય જ્ઞાન, અને (૫) કેવળ જ્ઞાન. પંડિત દલસુખભાઈ માલવણિયા* આગમોમાં જ્ઞાન ચર્ચાના વિકાસના ત્રણ તબક્કાઓ-ભૂમિકાઓ દર્શાવે છે. આ રીતે જૈન જ્ઞાનમીમાંસાના જ્ઞાનનાં નીચે. મુજબના ભિન્ન ભિન્ન વણકર જોવા મળે છે : ૧. પંચજ્ઞાન પ્રથમ તબક્કામાં જ્ઞાનના પાંચ પ્રકારો અને તેના પેટા પ્રકારો નીચે. મુજબનાં છે : જ્ઞાન આભિનિગોષિક (મતિ) મૃત અવધિ મન:પર્યાય વેળા અવગ્રહ ઈહા અવાય ધારણું ૨. પ્રત્યક્ષ-પરોક્ષ જ્ઞાન ઉત્ક્રાંતિના બીજા તબક્કામાં જ્ઞાનને બે વ્યાપક પ્રકાર નીચે મુજબના છે? ૧. પ્રત્યક્ષ અને ૨. પરાક્ષ. આ બંને પ્રકારના ભિન્ન ભિન્ન પેટા પ્રકારો છે. સ્થાનાંગસૂત્ર જ્ઞાનની આ યોજના નીચે મુજબ વ્યક્ત કરે છે : જ્ઞાને પ્રત્યક્ષ પરાક્ષ કેવળ –વી આભિનિબેધિક (મતિ) શ્રત અવધિ મન:પર્યાય * ન્યાયાવતારવાતિંકવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૫૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy