SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શન ઉમાસ્વાતિ તત્વાર્થસૂત્રમાં સર્વપ્રથમ જ્ઞાનને પાંચ પ્રકારોમાં પૃથકકૃત કરી ત્યારબાદ તેમને પ્રત્યક્ષ-પરોક્ષ પ્રકારમાં સમાવિષ્ટ કરે છે. આમ તે પણ આ તબકકાથી પ્રભાવિત હોવાનું જણાય છે. આ દ્વિતીય તબક્કો તાત્વિક ચિંતનથી પ્રભાવિત છે અને તેમાં શુદ્ધ જૈન દષ્ટિની છાપ પણ છે. તર્કશાસ્ત્રના આધારે જ્ઞાનમીમાંસાની ચર્ચા કરનાર જૈન તર્કશાસ્ત્રીઓ સામાન્ય રીતે જ્ઞાનનું આ દિવિધ વર્ગીકરણ સ્વીકારે છે. ૩. સમન્વયાત્મક તબક્કો નંદીસૂત્ર જ્ઞાનના આ તબક્કાને નીચે પ્રમાણે વ્યક્ત કરે છે? જ્ઞાન આભિનિબંધિક (મતિ) શ્રત | અવધિ મન:પર્યાય કેવળ પ્રત્યક્ષ પરેટ્સ ઈન્દ્રિય- પ્રત્યક્ષ (પાંચ પ્રકારે) ઈન્દ્રિય-પ્રત્યક્ષ (અવધિ, મન:પર્યાય, કેવળ) અભિનિબેધિક (મતિ) શ્રત શ્રતબિચત મૃતનિઃસૃત અબુતસ્થિત અમૃતનિસ્કૃત અવગ્રહ ઈહા અવય ધારણા ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ તરીકે માનનાર અન્ય ભારતીય દર્શનાથી પ્રભાવિત થઈને જૈન તાર્કિક લૌકિક પ્રત્યક્ષના નામે આ મતને સ્વીકાર કરે છે. દ્વિતીય તબક્કામાં માત્ર પરોક્ષ જ્ઞાનમાં સમાવિષ્ટ ઈન્દ્રિયજન્ય વિજ્ઞાન તૃતીય તબક્કામાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ બંને પ્રકારોમાં સ્થાન પામે છે. આ તબક્કાનો સાર નીચે મુજબ રજૂ કરી શકાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy