________________
૧૫૪
જૈનન
બ્રહ્મચર્ય વ્રત પાલન માટેની પાંચ ભાવનાએ† નીચે મુજબ્ દર્શાવવામાં આવેલ છે
૧. સ્ત્રી–કથા ન કરવી.
૨. સ્ત્રીના અ ંગાનું અવલેાકન ન કરવું.
૩. ભૂતકાલીન કામ-ક્રીડા વગેરેનું સ્મરણ ન કરવુ.
૪. પ્રમાણનુ અતિક્રમણ કરી ભોજન ન કરવુ.
૫. સ્ત્રી વગેરે સાથે બધ સ્થાનમાં ન રહેવુ.
જેવી રીતે શ્રમણ માટે સ્ત્રી-કથા વગેરે પર પ્રતિબધ છે તેવી રીતે શ્રમણી (સાધ્વી) માટે પુરુષ-કથા વગેરે પર પ્રતિબંધ છે. આ અને આવા પ્રકારની અન્ય ભાવનાઓ સમૈથુનવિરમણવ્રતની સફળતા માટે અનિવાર્ય છે.
(૫) પશ્ર્ચિ¢વિરમણ કે અપરિગ્રહ મહાવ્રત :
સવિરત શ્રમણ માટે સપરિગ્રહ વિરમણુ પણ અનિવાર્ય છે. કોઈપણ વસ્તુના મમત્વપૂર્વકના સ ંગ્રહને પરિગ્રહ કહેવાય છે. શ્રમણુ સ્વયં આ પ્રકારના સ ંગ્રહ કરે-કરાવે-અનુમેાદે નહીં, તે સ ંપૂર્ણ રીતે અનાસક્ત અને અ િચન હોય છે એટલું જ નહીં પરન્તુ તેઓ પોતાના શરીર પર પણ મમત્વ રાખતા નથી. સ યમનિર્વાહ માટે તેઓ જે થાડા ઉપકરણ પોતાની પાસે રાખે છે તેના પર તેમનું મમત્વ હોતું નથીર આ ખાવાઈ જતા કે નાશ પામતા તેમને તેના શેક થતા નથી અને પ્રાપ્ત થતા તેના હ થતા નથી. તે તેમને માત્ર સંયમ યાત્રાના સાધનરૂપે જ કામ આવે છે. જેવી રીતે તેએ પોતાના શરીરનુ અનાસક્ત ભાવે પાલનપોષણ કરે છે તેવી રીતે પેાતાના સાધનાનું પણ નિર્મમ ભાવે રક્ષણ કરે છે. મમત્વ ૩ આસક્તિ આંરિક ગ્રંથિ છે. જે સાધક આ ગ્રંથિના નાશ કરે છે તે નિમ્ર થ કહેવાય છે. સવિરત શ્રમણ આ પ્રકારના નિ થ હોય છે.
અપરિગ્રહ વ્રતની પાંચ ભાવનાએ નીચે મુજબ છે.
3
૧. શ્રોત્રેન્દ્રિયના વિષય શબ્દ પ્રતિ રાગ-દ્વેષરહિતના અર્થાત્ અનાસકત ભાવ,
૧ આચારાંગ, ૨. ૩. ૨ દશવૈકાલિક, ૬. ૨૦.
૩ આચારાંગ, ૨, ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org