________________
જૈન ન
વી)ના ધાત થાય છે. શેષ ચાર અધાતી પ્રકૃતિએ છે, કારણ કે તેએ આત્માના કાઈ ગુણાના ઘાત કરતી નથી, પર ંતુ તે આત્માને પૌલિક~ભૌતિક સ્વરૂપ પ્રદાન કરે છે જે તેનું નિજી રૂપ નથી. તેએ શરીરની વિવિધ અવસ્થાઓનુ નિર્માણ કરે છે. આમ કબંધના ધાતી, અધાતી એવા બે પ્રકાર છે. આપણે. પ્રત્યેક ક પ્રકાર કે મૂળ પ્રકૃતિ અંગે હવે પછી વિગતવાર જોઈશું.
૧૦૦
(અ) સ્થિતિમ ધ
જીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ કર્મ-પુદ્ગલે તેને વિવિધ સમય-ગાળા પત બધનમાં રાખે છે. બંધની સ્થિતિ કમ ની સ્થિતિ પર આધાર રાખે છે.. સ્થિતિબંધ આત્મા સાથે સંલગ્ન ક-પુદ્ગલાની અવધિ-સ્થિતિકાળ-મુદત દર્શાવે છે. કર્મ-પુદ્ગલાએ કાળના ગમે તેટલા ગાળા માટે જીવને અસર કરેલ હોય તા પણ કર્મ-જ જીરામાંથી જીવની મુક્તિ શકય છે એવું દૃઢ જૈન મંતવ્ય છે. કાળ –પરિબળ કર્મીની સ્થિતિ તરીકે નિર્દેશાય છે.
(ક) પ્રદેશખ ધ
કમ અંગેના ભૌતિક ખ્યાલ આપેલ સમયે જીવને અસર કરતાં કર્મોના પરિમાણુ(જથ્થા)ને સ્વાભાવિક રીતે જ સૂચવે છે. જૈન મતાનુસાર, કમ -પુદ્ગલા આત્મા સાથે સંલગ્ન થાય છે અને તેથી જૈન ચિંતા માને છે કે આત્મા તેની બહાર રહેલાં ક-પુદ્ગલાને આકર્ષે છે. આકર્ષી જીવની પ્રવૃત્તિ પર નિર્ભર છે. આત્માની પ્રવૃત્તિ જેમ વધારે સધન તેમ તેના દ્વારા આકર્ષાયેલ કર્મ-પુદ્ગલાનુ પરિમાણુ (જથ્થા) પણ વિશેષ. આથી ઊલટુ, આત્માની પ્રવૃત્તિ જેમ એછી તીવ્ર, તેમ તેના દ્વારા આત્કૃષ્ટ કર્મ પુદ્ગલાનું પરિમાણ (જથ્થા) પણ એછું. પેાતાની પ્રવૃત્તિઓ દ્વારા જીવે કરેલ ક-પરમાણુએના સંગ્રહ (કર્મ પ્રદેશ) જુદા જુદા પ્રકારા(આયુક, નામક, ગાત્રકમ વગેરે)માં વિભક્ત થાય છે અને આત્મા સાથે સંલગ્ન થઈને રહે છે. આમાંથી આયુ ક ને સૌથી ઓછેા હિસ્સા મળે છે, નામક ને તેનાથી ઘેાડે! અધિક ભાગ મળે છે અને તેનાથી થોડા વધુ ભાગ નાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોમાંથી પ્રત્યેક કર્મને પ્રાપ્ત થાય છે.
આ ત્રણના હિસ્સા સમાન છે. આનાથી પણ અધિક હિસ્સા મેાહનીય કર્મીને મળે છે. સૌથી વધારે હિસ્સો વેદનીય કર્મીને પ્રાપ્ત થાય છે. જુદાં જુદાં કર્માં કે વિભિન્ન કમ પ્રકૃતિના કમ્ પ્રદેશો વિભિન્ન છે અને પ્રત્યેક પ્રકારની સંખ્યા પણ ભિન્ન ભિન્ન છે. આ કર્મનું પરિમાણાત્મક પાસુ દર્શાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org