________________
જૈનન
શકતા નથી, કારણ કે આપણું વિધાન પ્રથમ બે વિધાનામાંથી કાઈ પણુ એક જ અનિવાય રીતે હોઈ શકે. તેથી, આપણે તેને અવર્ણનીય-અવકતવ્ય કહીએ છીએ). ૪ મૂળભૂત વિધાન છે.
આ
૫. પ્રથમ વિધાનમાં ચેાથું વિધાન ઉમેરતાં પાંચમું વિધાન મળે છે.
૬. બીજા વિધાનમાં ચેાથુ વિધાન ઉમેરતાં છઠ્ઠું વિધાન મળે છે. ૭. ત્રીન્ન વિધાનમાં ચેાથું વિધાન ઉમેરતાં સાતમું વિધાન મળે છે. ૫. સકાદેશ અને વિકલાદેશ
૮૮
પ્રમાણનય-તત્ત્વલાક મુજબ, હ્રાત્મક સપ્તમ ગી નયના પ્રત્યેક વિધાનના ખે પ્રકારે! છે: (૧) સકલાદેશ અને (૨) વિકલાદેશ
(૧)કલાદેશ
સ્યાત્ ઘડે। અસ્તિત્વમાન જ છે’ (ચાત્ પત્તિ છુ. ઘz:) -એ વાકયથી ‘અસ્તિત્વ’ સાથે રહેતા ધડાના અન્ય સર્વ ગુણાના ખાધ કરવાનું કામ સકલાદેશનું છે. સકલ એટલે તમામ, અને આદેશ એટલે કથન કરનાર. આમ સફલાદેશ તમામ ગુણાનુ કથન કરનાર છે. અને પ્રમાણુવાકચ' કહેવામાં આવે છે, કારણ કે પ્રમાણુ સંપૂર્ણ વસ્તુને કે તમામ ગુણાને ગ્રહણ કરનાર છે. ‘અનેક લક્ષણયુક્ત વસ્તુ પ્રમાણુના વિષય છે' આપણે જાણીએ છીએ કે પદાર્થ અનંત ગુણયુક્ત છે પર ંતુ આ સર્વનુ વન આપણે માટે શકય નથી. આ મુશ્કેલી નિવારવા માટે આપણે તે પદાર્થના એક ગુણને વર્ણ વતા એક શબ્દ જ વાપરીએ છીએ અને અન્ય ગુણાનું તેની સાથે તાદાત્મ્ય હોવાનું માનીએ છીએ. આ પદ્ધતિ દ્વારા આપણે પદાર્થના માત્ર વિશિષ્ટ પાસાના વર્ણન દ્વારા તેનાં સર્વ લક્ષણાનું વર્ણન કરી શકીએ છીએ. આ વિધાનપ્રકાર ‘સકલાદેશ' કહેવાય છે. ‘સ્યાત ઘડા અસ્તિત્વમાન જ છે' એ વિધાનમાં અસ્તિત્વ’ શબ્દ ઘડાનાં અન્ય સર્વે પાસાં (કાળ, આત્મ-રૂપ, અર્થ, સંબંધ, ઉપકાર, ગુણીદેશ, સસ અને શબ્દ દ્વારા) સમાવિષ્ટ કરે છે.
(૨) વિકલાદેશ:
ધડા અસ્તિત્વમાન છે’ (મસિ ઘટ: !) એ વાકયથી ધડાના માત્ર અસ્તિત્વને દર્શાવવાનું કાર્ય વિકલાદેશનુ છે. વિકલ એટલે અપૂર્ણ કે અમુક વસ્તુધર્મ, અને આદેશ એટલે કથન કરનાર. આ રીતે વિકલાદેશ એટલે અપૂર્ણ કે અમુક વસ્તુ-ધર્મ નું કથન કરનાર. વિકલાદેશને નય વાકયો માનવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org