________________
જેને તર્કશાસ્ત્ર
જેવી રીતે અસ્તિત્વ ધડાને ઉપરાકત ઉદાહરણમાં લાગુ પાડવામાં આવેલ છે તેવી રીતે શાશ્વત-અશાશ્વત, એક-અનેક, વર્ણ નીય-અવણુ નીય જેવા પદે પણ કાઈ પણ પદાર્થને લાગુ પાડી શકાય. વિધાના આ શબ્દફેર સાથે સમાન જ રહેશે. દા.ત., સ્યાત્ ધડા નિત્ય છે. (તેના દ્રવ્યના દૃિિબંદુથી), સ્યાત્ ધા નિત્ય નથી (તેના પરિવર્તનશીલ સ્વરૂપે-પર્યાય-ના દષ્ટિબિં દુથી).
શ્રી મેાહનલાલ મહેતા, જૈન હૂઁવાદ-આવીક્ષિકીના સપ્તભંગી નયનું હાર્દ નીચે મુજબ દર્શાવે છે:
૧. વાદ ૬ પક્ષ (વિધાયક)
૨. પ્રતિવાદ કે વિપક્ષ (નિષેધક)
૩. સ ંગ્રહ (વિધાયક અને નિષેધક અનુક્રમે)
૪. સમન્વય (વિધાયક અને નિષેધક બને એકી સાથે)
૫. વાદ અને સમન્વય (વિધાયક તથા વિધાયક અને નિષેધક અને એર્કીસાથે) ૬. પ્રતિવાદ અને સમન્વય (નિષેધક તથા વિધાયક અને નિષેધક અને એકસાથે) ૭. સ ંગ્રહ અને સમન્વય (વિધાયક અને નિષેધક અને અનુક્રમે તેમજ વિધાયક અને નિષેધક એકીસાથે),
૧. અસ્તિત્વ
સત્
૨. અભાવ કે અસત્
૩. અસ્તિત્વ અને અભાવ
૪. અવણું નીયતા
અથવા
૪. મૂળભૂત વિધાને
૧+૪=૫ અસ્તિત્વ અને અવર્ણનીયતા
૨+૪=૬ અભાવ અને અવર્ણનીયતા ૩+૪=૭ અસ્તિત્વ, અભાવ અને અવર્ણનીયતા
Jain Education International
2
૧. સર્વ પ્રથમ આપણે વાદ કે પક્ષ તરીકે અસ્તિત્વ લઈએ.
૨. તેના પ્રતિવાદ તરીકે અભાવ મળે છે.
૩. ત્યારબાદ આપણે અસ્તિત્વ અને અભાવ બનેને એકસાથે અનુક્રમે સૂફીએ છીએ.
૪. ત્યાર પછી આપણે અસ્તિત્વ અને અભાવ બંનેને એકીસાથે એક જ સમયે મૂકીએ છીએ. (આપણે એક જ સમયે અસ્તિત્વ અને અભાવ બતેનુ વણૅન કરી
For Private & Personal Use Only
www.jainelibrary.org