________________
જૈન તર્કશાસ્ત્ર
પ્રત્યક્ષના બે પ્રકારા છે : (અ) સાંવ્યવહારિક (લૌકિક) પ્રત્યક્ષ (empirical, pragmatic or sensory perceptpn) અને (બ) પારમાર્થિક કે વાસ્તવિક કે અતીન્દ્રય પ્રત્યક્ષ (transcendental, real or extra-sensory perception)*
(અ) સાંવ્યવહારિક પ્રત્યક્ષની ચાર ભૂમિકાએ છે ઃ ૧. અવ×k (sensation),
:
૨. દૃા (speculation), ૩. અવાય (determinate perception) અને ૪. ધારણા (retention).
(બ) પારમાર્થિક પ્રત્યક્ષ કે આત્મ-પ્રત્યક્ષના બે પ્રકારા છે : ૧. કેવળજ્ઞાનપૂર્ણ કે સકલ પ્રત્યક્ષ અને ૨.ને-કેવળજ્ઞાન-અપૂર્ણ કે વિકલ પ્રત્યક્ષ ના વળ જ્ઞાન કે અપૂર્ણ (વિકલ) પ્રત્યક્ષના એ પેટા પ્રકાશ છે: ૧. અવધ અને ૨. મનઃ પર્યાય.
પરાક્ષ પ્રમાણના પાંચ પ્રકારે નીચે મુજબ છે :
૧. સ્મૃતિ (recollection), ૨. પ્રભના (recognition), ૩. તર્ક (inductive reasoning) ૪. અનુમાન (inference), અને ૫. આગમ
(authority)
ઉપરાંકત પ્રમાણ-વર્ગીકરણ નીચે મુજબ કાડામાં રજૂ કરી શકાય :
પ્રમાણ
સાંવ્યવહારિક
।
પ્રત્યક્ષ
અવગ્રહ ઈલા અવાય ધારણા
Jain Education International
1
પારમાર્થિક સ્મૃતિ પ્રત્યભિજ્ઞા ત અનુમાન આગમ
પારમાર્થિક
પૂણ (સકલ)
કૈવલ
પરાક્ષ
અવિધ
પ્રમાળ દુવા પ્રચક્ષ પરોક્ષ હૈં। (ત્રમાળમીમાંસા-૧.૧.૯-૧૦)
જે.
૭
For Private & Personal Use Only
૩
અપૂર્ણ (વિકલ)
ને કૈવલ
મન:પર્યાય
www.jainelibrary.org