________________
જૈન તત્ત્વવિજ્ઞાન
તુલના:
૧.
૨.
3.
૪.
૫.
4.
અશુદ્ધ જીવ ભોક્તા છે, જ્યારે શુદ્ધ જીવ શબ્દના પૂર્ણ અર્થમાં ભોક્તા છે, તે સર્વોપરી આનંદ માણે છે.
અશુદ્ધ જીવ સ્વદેહપરિમાણુ છે, જ્યારે શુદ્ધ સંપૂર્ણ પણે મૂર્તિમંત થાય છે.
આધ્યાત્મિક સ્વરૂપ
૭. અશુદ્ધ જીવ અરૂપી (અમૂર્ત) છે, છતાં ક-શરીર સાથે સ ંચાજિત થાય છે; જ્યારે શુદ્ધ જીવ કર્યું-શરીરના નાશ થતાં મૂર્ત રૂપથી સંપૂર્ણ રીતે વચિત થાય છે.
અશુદ્ધ જીવ હ ંમેશાં કમ સાથે સબદ્ધ છે, જ્યારે શુદ્ધ જીવ ક શરીરક્ષય થતાં કર્મોથી પૂર્ણ પણે મુકત છે.
અશુદ્ધ જીવને સર્વ જીવન-સિદ્ધાંતા સાથેનુ જીવન છે, જ્યારે મુક્ત જીવ શુદ્ધ અને પૂર્ણ આત્મા છે.
..
૯.
અશુદ્ધ જીવ મર્યાદિત પ્રમાણમાં ચેતના ધરાવે છે, જયારે શુદ્ધ જીવ પૂર્ણ, અમર્યાદિત ચેતના છે.
અશુદ્ધ જીવ પ્રહષ્ણુ અને સમજ માટેનું સામર્થ્ય ધરાવે છે, જયારે શુદ્ધ જીવના ગ્રહણ અને સમજ પૂર્ણતયા વિકાસ પામે છે અને અને પરસ્પર તાદાત્મ્ય સાધે છે.
અશુદ્ધ જીવમાં જીવન દ્વારા અસ્તિત્વની વિભિન્ન ગતિએ ધારણ કરવાનું સામર્થ્ય છે, જ્યારે શુદ્ધ જીવ પૂર્ણ સાર્વભૌમત્વ માણે છે. અણુ-સંસારી જીવમાં કર્મ કરવાની શક્તિ છે, સંપ-સ્વાતંત્ર્ય છે અને કર્તા તરીકે ઓળખાય છે, જ્યારે સિદ્ધ જીવનું કપર સંપૂર્ણ પ્રભુત્વ છે અને તેથી તે શબ્દના સાચા અર્થમાં કર્તા છે.
શક
જીવનું
જીવના બે પ્રકારાના ગુણાની ઉપરાંત તુલના સ્પષ્ટપણે દર્શાવે છે કે શુદ્ધ જીવ અશુદ્ધ જીવ કરતાં તદ્દન ભિન્ન કે વિરુદ્ધ નથી.
(૩) ઇંદ્રિયાની સખ્યાને આધારે સંસારી જીવનું વર્ગીકરણ :
૧. તિય ́ચ : (Animal State of Existence) : સ્થાવર-ગ્રસ પ્રકારા : જીવના આનુવિક સ્વરૂપમાં અનેકવિધરીતે વર્ગીકરણ કરવામાં આવે છે. આ વર્ગીકરણા ભિન્ન ભિન્ન કક્ષાએ નિર્દેશ છે. અશુદ્ધ ( સ ંસારી ) જીવના એ પ્રકારે નીચે મુજબ છે. ૧. સ્થાવર કે અચલ અને ૨. સ કે ચલ.
Jain Education International
સુખ-પ્રાપ્તિ અને દુઃખ-નિવારણની પ્રવૃત્તિ, ગતિ જ્યાં ન દેખાય તે સ્થાવર પ્રકારના જીવ છે; જ્યારે આવી ગતિ જ્યાં દેખાય તે ત્રસ પ્રકારના જીવ છે. સ્થાવર
For Private & Personal Use Only
www.jainelibrary.org