Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir
Catalog link: https://jainqq.org/explore/034828/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મ સિદ્ધગિરિમ’ડન શ્રી આદિનાથાય નમઃ, (શ્રી આત્મ-કમલ-દાન-પ્રેમ-જબૂરિજી જૈન ગ્રંથમાળા-૪૩ ) શ્રી ગિરિરાજ-સ્પર્શના C -: લેખકસચેાજક સચ્ચારિત્રચૂડામણિ સિદ્ધાંતમહેાદધિ પૂજ્યપાદ આચાય દેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજનાપતૃપ્રભાવક આગમપ્રજ્ઞ પ્રવચનપટુ પૂજયપાદ આચાય દેવ શ્રીમદ્વિજય જ બુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજય મુનિરાજ શ્રી ત્યાન’ધ્રુવિજયજી વીરસવત ૬૪૮૮, આવૃત્તિ બીજી, પ્રત ૧૦૦૦ વિક્રમસંવત ૨૦૧૮ [પ્ર.આ. ૨૦૦૦ ] કિમત સહુપયોગ Mahadev Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ – પ્રકાશક : આર્ય શ્રી જંબુસ્વામી જૈન મુક્તાબાઈ આગમમંદિર શ્રીમાલીવાળા, ડાઈ (વડોદરા) વંદન હો તપસ્વીને “તપગુણઓપે રપે ધર્મને, ગેપે નવિ જિનઆણ; આસ્ટવલેપે નવિ કેપે કદા, પંચમ તપસી તે જાણુ. ધન ધન શાસન મંડન મુનિવરા : જ કરવા ૫૧ ઉપવાસના ઉત્કટ તપસ્વી જ્યોતિર્વિદ પં. શ્રી. રૈવત વિજયજી ગણિવર, સં. ૨૦૧૮ ના મહાન તપસ્વી. ઉગ્ર. જન. વિદ્યાશાલા, સાવરકુંડલા સૌરાષ્ટ્ર] - ઉદારદાતા – રૂા. ૧૦૦૦) શાહ અમરતલાલ ભવાનભાઈ માલણવાળા (હાલ-પાલનપુર) અરવિંદ પ્રિન્ટીંગ પ્રેસ, સીંધીવાડ, હજીરા સામે, જમાલપુર, અમદાવાદ, ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ xxxxxxxxxxxx xxxxxxxxx Рx xxxxxxxxx xxxxxxxx xxxxxxxxxx xxxx хххххххххххххххххххххххххххххххххх આ સિદ્ધાંતમહોદધિ દ્રવ્યાનુયેાગ –કમ સાહિત્ય ચિતનશીલ છે. પૂ આ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ жxxxxxxxxxxxxxxxxxxxxx Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ s જજને જs આઇ નિવેદન શ્રી ગિરિરાજ સ્પર્શનારની આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરતાં અમોને ઘણો આનંદ થાય છે. આ પુસ્તકની પહેલી આવૃત્તિની બે હજાર નકલ સંવત ૨૦૧૬ માં પ્રગટ કરવામાં આવી હતી, તે ચેડા વખતમાં જ ખલાસ થઈ ગઈ હતી, બાદ દિન-પ્રતિદિન તેની ઘણી મામણી આવવા લાગી, આથી આ બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં અાવે છે. હાલમાં અનેક પ્રકારનાં પ્રકાશને બહાર પડી હદ્ય છે, તેમાં આ પ્રકાશન શ્રી શત્રુંજય મહાતીર્થ વિષે અનેક પ્રકારની માહિતીવાળું હે વાચા યાત્રિકે માટે વિશેષ માર્ગદર્શક થઈ પડેલું છે. જે જે મહાનુભાવે એ આ પુરતક વાગ્યે છે તેઓને વાંચતાં વાંચતાં પિતે સાક્ષ ત શ્રી ગિરિરાજની સ્પર્શના કરી રહ્યાનો અનુભવ થયેલું છે. નવા વાચકે ને પણ જરૂર તેવો અનુભવ થશે એવું અમારું નમ્ર માનવું છે. આ આખુંય પુસ્તક પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ આચાર્યભગવંત શ્રી મદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના પદપ્રભાકર આગમપ્રજ્ઞ પૂજ્યપાદ અચર્યદેવ શ્રી મદ્વિજય અંબૂસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રન પૂજ્ય મુનિરાજ શ્રી નિત્યાનંદવિજયજી મહારાજે, ૫. પં. શ્રીરૈવતવિજયજીગણિવરની પ્રેરણાથી, શ્રી સિદ્ધગિરિજીની શીતળ છાયામાં તૈયાર કર્યું હતું. આ બીજી આવૃત્તિમાં તેઓશ્રીએ અનેક સુધારા વધારા કરી આપ્યા છે. ઉપરાંત શ્રી નવાણું પ્રકારી પૂજા પણ દાખલ કરીને પુસ્તકને કે અધિક સુંદર કરેલ છે. આ માટે પૂજ્ય મુનિવરો ખૂબ *** *** ** * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Manaumaunaannnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnarnananana છે આભાર માનીએ છીએ. પહેલી આવૃત્તિ વખતે અમે ભાવના છે પ્રદર્શિત કરી હતી કે “ભવિષ્યમાં આ પુસ્તકની હિન્દી અને ગુજરાતી આવૃત્તિઓ પણ પ્રગટ કરવા ભાવના રાખીએ છીએ. ”ભાવના પ્રમાણે આજે અમે આ ગુજરાતી આવૃત્તિ પ્રગટ કરવા ભાગ્યશાળી થઈએ છીએ; આ પ્રમાણે હિન્દી આવૃત્તિ પણ પ્રગટ કરવા ભાવના રાખીએ છીએ. શ્રી સિદ્ધગિરિજીની યાત્રા કરવા જતાં વાચકે આ પુસ્તક સાથે રાખશે તે યાત્રામાં વિશેષ આહલાદ આવશે. વિશેષ આર્યશ્રી જંબુસ્વામિ જૈન મુક્તાબાઈ જ્ઞાનમંદિરને પચીસ વર્ષ થતાં હોઈ સંવત ૨૦૧૮ ના કાર્તિક વદ ચોથથી અગીયારસ સુધી શેઠ શ્રી છગનલાલ ૯ક્ષ્મીચંદ તરફથી ઉજવાયેલા રજત મહોત્સવ તથા પૂજ્ય મુનિ રાજશ્રી દેવભદ્રવિજયજી મહારાજને ચાલુ એકાંતર ૫૦૦ આયંબીલ, તથા પૂર્વ મુનિરાજી લબ્ધિસેનવિજ્યજી મહારાજે સંપૂર્ણ કરેલા નિરંતર ૫૦૦ આયંબીલ અને પૂજ્ય પ્રવર્તિની સાધ્વીજી શ્રી કલ્યાણજી ( ડભોઈવાળા) ની શ્રી નવકારમંત્રના ૬૮-ઉપવાસ, શ્રી વર્ધમાન તપની - ૫ ઓળીઓ વગેરે અનેકવિધ તપશ્ચર્યાઓ આદિની યાદગરિ તે નિમિતે આ પ્રકાશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રેસમાં અપાતાં કેટલાક ટાઈપે ઉડી જવા. પામ્યા છે તેથી રહી ગએલી ભૂલે વાચકોએ સુધારીને વાંમવા વિનંતિ છે. { Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ આ દ્વિતીયાવૃત્તિ પ્રગટ કરાવવાનો સંપૂર્ણ લાભ માલણના ભાવિક ધર્મપ્રેમી શેઠ અમૃતલાલ ભવાનજી તરફથી ગ્રહણ કરાએલ છે. તેઓને જીવન પરિચય આ સાથે જણાવી તેઓને આ સ્થળે સાભાર ધન્યવાદ આપી અમે આ નિવેદન પુરૂં કરીએ છીએ. • સંવત ૨૦૧૮ ભાદરવા વદ ૧૦ આર્ય શ્રી જજેન.મુ.અ.મ.ના રવિવાર તા. ૩-૯-૬૨ માનદ મંત્રી શી, જયતિ- શ્રીમાળી વાગે, ડભોઈ 3 લાલ બાપુલાલ વડવાળા બે બોલ : છે " , શ્રી ગિરિરાજ સ્પર્શના” ની પહેલી આકૃતિ શ્રી સિદ્ધ ક્ષેત્રમાં પૂજ્યપાદ પ્રવચન પ્રભાવક પૂજ્ય ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞાથી લખવાની શરૂ કરેલી. તે વખતે શ્રી સિદ્ધક્ષેત્ર અંગે પ્રગટ થયેલ સાહિત્ય વગેરેનો આધાર અને બીજી કેટલીક પુછપરછ કરીને સરળ ભાષામાં લખવાને પ્રયત્ન કર્યો હતો. મારે તે પ્રયત્ન સફળ થયો અને ઘણાને આ બુક ઉપકારક થઈ પડી જેથી છેડા જ વખતમાં તેની આ બીજી આવૃતિ તૈયાર કરવાનો અવસર આવ્યો, તેથી આનંદ અનુભવું છું. આ આવૃતિમાં કેટલાંક પગલાં, મતિઓ, વગેરેને વિશેષ પરિચય ટુંકમાં જણાવેલ છે, જે છે વાચકને તે તે સ્થાનને વિશેષ ખ્યાલ આવી શકે તથા નવાણું પ્રકારી પૂm ઉમેરી છે. બધું લખાણ પૂજયપાદ ઉપકારી ગુદેવ આચાર્યદેવ; : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ક શ્રીમદ્વિજયજબૂસૂરીશ્વરજી મહારાજે તપાસી લઈ સુધારા ૧ વધારા તથા માર્ગ દર્શન આપ્યું છે, તે બદલ જેટલો ઊપકાર ? માનું ' તેટલો ઓછો છે. આ પુસ્તક તૈયાર કરવામાં જે જે ગ્રંથનો સહારે લીધે છે તે તે ગ્રંથના લેખકે, પૂજ્ય-પંચાસજી મહારાજ શ્રી વર્ધમાનવિજયછે ગણિવર, તથા પૂજ્ય જ્યોતિવિંદ શ્રી રૈવતવિજયજી ગણિવર આદિ ગુજાતાઓને યાદ કરી આ પુસ્તક પૂજયપાદ ઉપકારિ ગુરુદેવ આચાર્યદેવશ્રી મદ્વિજવજબૂસૂરીશ્વરજી મહારાજ સાહેબને સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું. સંવત-૨૦૧૮, શૈ. સુ. ૭ ગુરૂવાર શ્રી વિજદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અનિશ્રી નિત્યાનંદ છે કાળુપુર રોડ-અમદાવાદ ) વિજય 22 જ ઉદારદિલ ધર્મપ્રેમી શ્રીઅમરતલાલ ભવાનજી ભાઈને જીવનપરિચય ગુજરાતમાં પાલનપુર નજીક માલણ નામનું સુંદર ગામ આવેલું છે, ત્યાં ધીરધારને બંધ કરતા ૬ શેઠ ભવાનજીભાઇ બેચરભાઈ રહેતા હતા. તેમને કે સુશીલ ધર્મનિ કુંવરબાઈનામનાં ધર્મપત્ની હતાં. ગામમાં શ્રી જિનમંદિર ઉપાશ્રયે પણ હતા. આ ધર્મ છે શીલ દંપતી પૂજ્ય દેવ-ગુરુની ભક્તિ સુંદર રીતે કરતા હતા. તેઓને શ્રી અમરતલાલ, કચરાલાલ અને 3 વેલચભાઇ નામના ત્રણ પુત્રો હતા. મોટા ? wanamunad Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ xxxxxxxxxxxxxxxxxxxx આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેનાર , x xxxxxxxxxxxxxxxxxx xxxxxxxxxxxxxx xxxxxxxxxxxxx xxxxxxxxxxxxxxxxxxxx માલણ (પાલણપુર) નીવાસી ઉદારદીલ ધમ પ્રેમી શેઠ અમરતલાલ ભવાનજીભાઇ sxxxxxxxxxxx xxxxxxxxxx Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ woo jepueyque bejewn'MMM eins 'ejeun jepueyqueig !wemseweypns əwjYS અમરતલાલ ભાઈનાં લગ્ન સંવત ૧૯૮૫ માં કુમારી ૬ ચંચલબેન સાથે થયાં હતાં તેમનાથી તેઓને કાંતિલાલ છે અને વિનેશકુમાર બે પુત્રે તથા પ્રભાબેન અને પાબેન નામની બે પુત્રીઓ, એમ ચાર સંતાન { થયાં હતાં. ચંચલબેન ગુજરી જતાં સંવત ૨૦૦૮ માં 3 કુમારી શાંતાબેન સાથે તેમનાં બીજાં લગ્ન થયાં; છે તેમનાથી પંકજકુમાર અને પુષ્પાબેન બે સંતાને { થયેલ છે. આખું કુટુંબ ધમશીલ અને ગુરુભક્ત છે. હું ૨ પુત્ર આદિ પરિવાર વિનયવાન અને ગુણિયલ છે. કચરાભાઇ દેવલેક થતાં તેમનાં ધર્મપત્ની લીલાબેને ? ') સંવત ૨૦૧૪ માં શ્રી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છે. હાલમાં તેઓ સંયમનું સુંદર પ્રકારે પાલન કરી ; રહેલા છે. . New શ્રીયુત્ અમરતલાલભાઇ સંવત ૨૦૦૪માં પાલનપુરમાં રહેવા આવ્યા અને અનાજનું કામકાજ શરૂ કર્યું તથા ધીરધારને ધંધે પણ ચાલુ રાખ્યું. બહાદુરગંજમાં શેઠ વિનોદકુમાર અમરતલાલના નામની તેમની પ્રખ્યાત પેઢી ચાલી રહી છે. સંવત ૨૦૧૩ માં પૂજ્યપાદ આચાર્ય ગુરુદેવ શ્રીમદ્વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબ ? પરિવાર સાથે વિહાર કરતા પાલનપુરમાં પ્રથમવાર ? { પધાર્યા હતા, ત્યારે પૂજ્ય ગુરુદેવને સમાગમ પામી શું તેઓ ધમરંગથી અને ગુરુભક્તિથી વિશેષ રંગાયા Page #12 -------------------------------------------------------------------------- ________________ ૬ હતા તેઓ, પૂજ્યશ્રીને આગ્રહપૂર્ણ વિનંતિ કરી ? પિતાના માલણ ગામે લઈ ગયા હતા, ત્યાં તેમણે પૂજા પ્રભાવના સાધર્મિક ભક્તિ વગેરેને લાભ સારો 3 લીધું હતું, ત્યાંથી પૂજ્યશ્રી બાલારામ પધાર્યા, ત્યાં પણ તેમણે છે શ્રીસંઘભક્તિને લાભ લીધું હતું. તે વખતે પૂજ્યશ્રીના છે ઉપદેશથી તેઓ કેટલાક વ્રત નિયમમાં જોડાયા હતા { અને સંતોષવૃત્તિ ધારણ કરી શાસનનાં શુભ કાર્યોમાં છે પિતાની લક્ષમીને સદ્વ્યય કરવાનું ઉદાર ભાવથી ૬ તિક્તિ કર્યું હતું. આ પછી તેઓ વખતે વખત પૂજ્ય ગુરૂદેવતા વંદન તથા ઉપદેશનો લાભ લેતા રહ્યા છે, અને પાલનપુર૬ માં પધારતા અન્ય પૂજ્ય ગુરુદેવોની પણ ભક્તિ તથા : ધમની સેવા પ્રભાવના કરતા રહી પિતાની ધર્મ ભાવનામાં અભિવૃદ્ધિ કરતા રહ્યા છે. પદ્મશ્રીના શિષ્યરત્ન તિવિદ પૂજ્ય પંન્યાસુજી મહારાજ શ્રી રૈવતવિજ્યજી ગણિવરની ખાસ પ્રેરણુથી શ્રી અમરતલાલભાઈએ “શ્રી ગિરિરાજ સ્પશના” ની આ બીજી આવૃત્તિના પ્રકાશનમાં રૂ. ૧૦૦૦) એક હજાર દાન કરી શ્રતભક્તિને લાભ લીધો છે, તે બદલ ધન્યવાહ સાબ ! અને તેઓને આભાર માનીએ છીએ. પૂજ્ય ગુરુદેવનું ચાતુર્માસ પિતાના ગામમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ (માલણ) કરાવી પેાતાના કુટુંબીઓ આદિ અનેક ધમ પામે એ શુભાશયથી પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનભક્તિનાં અનેક સુંદર કાર્યોના લાભ લેવાના મનારથા ભાઈ અમરતશુભ લાલ સેવી રહ્યા છે, અને તે માટે પુજ્ય ગુરુદેવને વિનતિ કરવા તે અમદાવાદ આવ્યા હતા અને તેમની એ વિનતિ સતત ચાલુ છે. અમે ઇચ્છિએ છીએ. કે તેમના એ મનેરથા સફળ થાય. આ રીતે ભવિષ્યમાં પણ તેએ ઉદાર દીલથી જિનશાસનમાં જ્ઞાનાદિ પ્રભાવનાનાં ઉજ્વલ ધર્મ કાર્યો કરવામાં પેાતાને મળેલી લક્ષ્મીના અધિકાધિક સદ્ન્યૂય કરવા સુંદર આરાગ્યપૂર્વક શક્તિમાન રહેા, એવી અમે શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરતા આ જીવન પરિચય આપી વિરમીએ છીએ. લી પ્રકાશક શ્રી ગિરિરાજ સ્તુતિ લાગે છે આ દિવસ સઘળે આજ આનંદકારી, દેખી શ્રંગા સિદ્ધગિરિ તણાં, સૌખ્ય સૌન્તય કારી; આત્માની ગુરુગુણુગ્રહે, ભક્તિ ભાવેથી પૂર્ણ, તે માટે શ્રીગિરિવર કરી, પાપ સઘળાંજ ચૂ “સંસાર ઘાર અપાર છે તેમાં ખૂડેલા ભવ્યને, હે તારનારા નાથ શું ભૂલી ગયા નિજ ભક્તને; "" NMANG annas **** wa Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મારે શરણુ છે આપનું, નવ ચાહતા હું અન્યને, તા પણ પ્રભુ મને તારવામાં, ઢીલ કરે! શા કારણે.” “ભયથી બનેલા ગાભરેા, ચિડુ દિશાએ રખડતા, આધારથી અળગા થયેલા, આપ વિષ્ણુ દુઃખ પામતા; ધારક અનતા વીયના, દેનાર જગતને, હે નાથ! ભવ અટવી ઉતારી, કરા હવે નિભય મને.’ ‘જિમ સૂર્ય વિનના કમળ ખીલે, તિમ તુજ વિણુ માહુરી, 'હાવે કદી ના મુક્તિ ભવન, માહુરી એ ખાતરી; જેમ મેાર:નાચે મેઘને:જોઇ, તેમ દેખી હું આપને, નાચ કરૂ હરખાઈને, મનમાં ધરી શુભ ભાવને.” AN धन्या दृष्टिरियं यया विमलया दृष्टो भवान्प्रत्यहं धन्याऽसौ रसना यया स्तुतिपथं नीतो जगत्वत्सलः । धन्यं कर्णयुगं वचोमृतरस: पीतो मुदा येन ते, धन्यं हृत्सततं च येन विशदस्त्वन्नामन्त्रो धृतः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat AN AS www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂ૦ આ૦ વિ૦ જે બુસૂરીશ્વરજી મહારાજ શિષ્ય પરિવાર સાથે 3 A Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧૪ વિષય (૧) નિવેદન .. (૨) બે બેલ .. (૩) શેઠશ્રી અમરતલાલનો જીવનપરિચય (૪) ગિરિરાજ સ્તુતિઓ . (૫) અનુક્રમણિકા (૬) શુદ્ધિ પત્રક (૭) સમર્પણ વિભાગ પહેલે (૧) શ્રી ગિરિરાજનો મહિમા (૨) શ્રી શત્રુંજ્ય સેવનથી થતાં ફળો (૩) યાત્રા કરવાથી મળતું ફળ .. ૧-સુશર્માની કથા ... ર-ત્રિવિક્રમ રાજેની કથા ૩-૪-મેર–સિંહ ... ૫–હંસ (૪) શ્રી સિદ્ધગિરિજીમાં તપનું ફળ .. (૫) શ્રી તીર્થકર ભગવંતનું આગમન (૬) શત્રુંજય મહાતીર્થના થયેલા ઉદ્ધાર (૭) ,, , ઉદ્ધારાનું વર્ણન (૮) ગિરિરાજ ઉપર મેક્ષે ગયેલાનાં નામે (૯) ગિરિરાજના ૧૦૮ ઉત્તમ નામે ... (૧૦) શત્રુંજય મહાતીર્થ કલ્પ . ... (૧૧) તીર્થયાત્રાને પ્રભાવ ... ૧૧ ૧૫. ૧૭ ૧૮ ૧૯ ૫૩. ૫૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨ (૧૨) યાત્રા કેવી રીતે કરવી જોઈએ ? ... ... (૧૩) માનસિક, વાચિક, કાયિક પવિત્રતા કેમ રાખવી!... (૧૪) પાલીતાણા શહેર .. . .. (૧૫) અને કેએ કરેલી તીર્થયાત્રા સંબંધી જાણવાજોગ... ... વિભાગ બીજો ન વિષય (૧) સ્ટેશનથી તળેટી (૨) ગામથી તળેટી સુધીની ધર્મશાળાઓ પગલાં વગેરે મંદિરે (૩) આવશ્યક સૂચનાઓ (૪) દહેરાસરની વિધિ ... (૫) પ્રભુને નવઅંગે પૂજા કરવાનું કારણ વરસીદાનનો વિધિ , ના ચૌદ અતિશય .. T ૮૯ ૯૦ ૪ ૧૧૨ (૬) તળેટીથી ગિરિરાજ ઉપર ચઢતાં વચમાં આવતાં પગલાં વગેરે છે નવકેનું વર્ણન ... .. ••• વીર વિક્રમશી .. ••• સૂર્યકુંડનો પ્રભાવ .... પહેલી પ્રદક્ષિણા: સહસ્ત્રકુટની ગ્નિ પ્રતિમાઓ ૧૪૫ર ગણુધરે ૧૧૪ ૧૧૮ ૧૧૯ ૧૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫. ૧૨૬ ૧૦૩ ૧૩૪ ૧૩૭ ૧૪૦ ૧૪૨ બીજી પ્રદક્ષિણા . .. . ત્રીજી , ... રાયણ વૃક્ષને મહિમા ખરતર વસહિ .. . ચેમુખજી (સવા સોમાની) ટુંક (2) મંદિરની રચના... . (૯) પ્રતિમાઓની વિપુલતા ... વિભાગ ત્રીજો વિષય (૧) નવાણું યાત્રાની સિંધિ (૨) “ ” નુ ગષ્ણણું .. (૩) અઠ્ઠમ તપની વિધિ (૪) ૨૧ ખમાસમણાં (૫) ૧૦૮ ,, (ક) ગિરિરાજની પાળે (૭) પ્રદક્ષિણાઓ છ દેવકીના પુત્રો , (૮) તીર્થમાં થતાં કાર્યના નકરા - વિભાગ ચોથે (૧) પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિએ . (૨) પાંચ ઠેકાણે કરવાનાં ચિત્યવંદન સૂત્રો (૩) શ્રી સિદ્ધગિરિજીનાં સ્તવને (૪) પાંચ મૈત્યવંદનો (૫) , સ્તવને ... ... (૬) , થે ( વિભાગ પાંચ (૧) નવાણુ પ્રકારી પૂજા -- . ૧૪૪ ૧૪૮ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૭૦ ૧૮૧ ૧૯૨ ૧૯૪ ૧૯૭" ... ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન પારણું શ્રી પાર્શ્વજિન સ્તવન (૨) ઉપસંહાર આંબા પ્રતિષ્ઠાસ્તવન ૨૧૪ ૨૧૫ ૨૧૭ २२३ શુદ્ધ ૨-૩-૪ » શુદ્ધિ પત્રક પૃષ્ઠ લીટી અશુધ, જને જનને ૧૧ ૮ (મુનિના મુખમાંથી તેના) આ શબ્દો ઓછા કરવા ૧૪ ૪ બેધરૂપી બેધિરૂપી ૧૨ ૬ વરથી ૌરથી શંત શાંત ૧૪ ૧૦ કાધ ક્રોધ , ૧૫ યા વ્યાં ૧૫ ૨ સત્રુજય શત્રુંજય પહોળ મયુર મયુર થયા હતા અને પટેજરૂ બચનો વચને ભચમાં વચમાં - 9 » મંગસારે સ્થભસાથે • , ૧૪ તર્યચ તીર્થય - આ નિશાનવાળી અશુદ્ધિ કેટલીક બુકમાં છે. કાના, પહોળા હ ર જ થઈ પેટભરૂ » જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ માત્રા, બિંદી ઉડી ગયેલ સુધારીને વાંચવી શુદ્ધિ પત્રક અશુદ્ધ ૧૭ ૧૭ રહેવા ૧૮ ૨ પરદો વીસમાં દુખસહ ઈશાન દેવીને નિય શુદ્ધ, રહેલા પરદારા વીસીમાં પસહ ઇશાનઇન્દ્ર દેને નિત્ય દાનને મળ્યા સાંભળી મંત્રીએ કાયમ મળતાં ૪૧. ૪૫ દાને ४७ મળ્યા સભળી મંત્રી કાયમરહી મળના ४४ ૫૫ સિદ્ધ સિદ્ધ ૫૮ છેલ્લી શકઈ શકઈ જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ www wwwww hanno anomananana સ... મ ર્પ ...ણું સંસારરૂપી ભવસાગરમાં ઝોલા ખાતી જીવનરૂપી મારી નાવને સંભાળી લઈ મુજ નગરી તરફ પ્રયાણ કરાવનારા આગમ દિવાકર પ્રવચન પ્રભાવક પૂજ્ય ગુરુદેવ " આચાર્યદેવ શ્રીમદ્વિજય અંબૂરીશ્વરજી મહારાજના કરકમલમાં ભક્તિા ભાવે –શિશુનિત્યાનંદ. R Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ AAAA તપાગચ્છાધિરાજ, સુવિહિતશિરોમણિ, પૂ. પા. આચાર્યં ભગવન્ત શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલેકાર્ પૂ. પા. શાસનપ્રભાવક આગમપ્રજ્ઞ, ઉપકાર આચાય ગુરૂદેવ શ્રીમદ્વિજયજ ખૂસૂરીશ્વરજી મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ * નમઃ | तीर्थाधिराज श्री आदिनाथाय नमो नमः . श्री दान-प्रेम जंबूसूरीश्वरगुरुभ्यो नमः . . श्री गिरिराज स्पर्शना IIIIIt if (૧) શ્રી ગિરિરાજને મહિમા. - શ્રી શત્રુંજય ગિરિરાજ એટલે પ્રાયઃ શાશ્વત મહાતીર્થ. શાશ્વત એટલે કેઈએ કદી નહિ બનાવેલું, અનંતા અનંત કાલથી વિદ્યમાન અને ભવિષ્યમાં પણ અનંત અનંત કાલ રહેનારું પ્રાયઃ એટલા માટે કે, આ શ્રી શત્રુ મહાતીર્થ પ્રમાણમાં વધઘટ થયા કરે છે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ આ સિદ્ધગિરિ પહેલા આરામાં એંશી જનને વિસ્તાર બીજા આરામાં સીત્તેર જને, ત્રીજા આરામાં સાઠ રોજને ચોથા આરામાં પચાસ એજને, પાંચમાં આરામાં બાર ભેજને અને છેવટે છઠ્ઠા આરામાં સાત હાથ જેટલા પ્રમાણવાળે રહેશે. આ તીર્થનું પ્રમાણ અવસર્પિણી કાલમાં ઘટતું જાય છે. જ્યારે ઉત્સર્પિણી કાલમાં વધતું જાય છે. આવતી ઉત્સર્પિણીના પહેલા અરમાં સાત હાથ, બીજા અરામાં બાર યેજન, ત્રીજા આરામાં પચાસ, જન, ચેથા આરામાં સાંઠ એજન, પાંચમા આરામાં સીતેર જન, અને છઠ્ઠા આરામાં એંસી એજનને થવાને, પરંતુ આ તીર્થને મહિમા તે એક સરખા રહેવાને. શ્રી રાષભદેવ ભગવાનના વખતમાં ત્રીજા આરાના અંતે આ ગિરિરાજ મૂલમાં પચાસ એજન, ઉપર દશ જન અને ઉંચાઈમાં આઠ યેાજનને હતે. અઢીદ્વીપમનુષ્યક્ષેત્રમાં ધર્મની સામગ્રીવાળા પાંચ મહાવિદેહક્ષેત્રો પાંચ એવતક્ષેત્રો અને પાંચ ભરતક્ષેત્રો છે. (જબૂદ્વીપમ ૧ભરત ૧ અરવત, ૧ મહાવિદેહ, ધાતકી ખંડમાં ૨ ભરત, ૨ અરવત, ૨ મહાવિદેહ, પુષ્કરાઈ દ્વીપમાં ૨ ભરત, ૨ અરવત, ૨ મહાવિદેહ આવેલા છે.) આ શાશ્વત શત્રુજ્ય મહાતીર્થ તે આપણે જ્યાં રહીએ છીએ તેજ જંબુદ્વીપમાં આવેલું છે, આપણા સૌને જન્મ આ મહાતીર્થની મનહર છાયામાં થયેલ છે. તે આપણે મહાન પદય ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ આ મહાતીર્થને મહિમા શ્રી રાષભદેવ પ્રભુનાં આદેશથી શ્રી પુંડરીક ગણધર ભગવંતે વિશ્વના પ્રાણીઓના હિતને માટે સવા લાખ શ્લેક પ્રમાણુ કહ્યો હતો, તે પછી ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીરસ્વામીજીના આદેશથી શ્રી સુધર્માસ્વામીજીએ મનુબેનું ટુંકુ આયુષ્ય જાણીને તેમાંથી સંક્ષેપ કરી રોવીસ હજાર ક પ્રમાણુ કહ્યો હતો. ત્યાર પછી શ્રી વૈરાગ્યરસનાસાગર અને સર્વ વિદ્યામાં પ્રવિણ વિવિધ લબ્ધિવાળા શ્રી ધનેશ્વરસૂરીશ્વરજીએ વલભીપુરમાં શત્રુંજય મહાસ્ય નામના ગ્રંથની સુંદર રચના કરી હતી, જે હાલમાં આપણને મૂળ ગ્રંથ તથા ભાષાંતર મળી શકે છે. શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી મહારાજે શત્રુંજય મહામ્યમાં * ૧ “ધર્મ પામવાની ઈચ્છાથી તમે સર્વ દિશામાં શા માટે ભટક્યા કરે છે? એકવાર શ્રી પુંડરીકગિરિ (શ ગિરિ) ની છાયાને પણ સ્પર્શ કરે, તે બીજું કાંઈ કરવાની જરૂર નથી. ૨ જે તમારે તત્વ જાણવાની ઈચ્છા હોય કે ધર્મ કરવાની ઈચ્છા હોય તે બીજુ બધું છોડી દઈ આ શ્રી સિદ્ધગિરિવરને આશ્રય કરો. ૩ શત્રુંજ્યગિરિ પર જઇને શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન કરવું તે અતિ શ્રેષ્ઠ છે, કેમકે તેના જેવું બીજું પરમ તીર્થ કેઈ નથી. એ ભયંકર પાપ ઉપાર્જન કરેલું હોય તે પણ પુંડરીકગિરિનાં સ્મરણથી સઘળાં પાપ નાશ પામી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ જાય છે, હીયરો પણ શ્રી અરિહંતના દર્શનથી સ્વર્ગગામી થાય .. . . . . . છે અન્ય તીર્થમાં જઈ ઉત્તમ ધ્યાન, દાન, શીલ, પૂજન કરવાથી જે ફળ મળે છે તેનાથી કંઇગણું ફળ માત્ર રાજયની કથા સાંભળવાથી મળે છે.” . .! આ અનાદિ તી ઊપર અનતા તીર્થક અને અનંત મુનિવરે સિદ્ધિપદને પામેલા છે અને ભવિષ્ય કાળમાં પણ અનંતાનર્થિક અને મુનિવરે મેક્ષસુખને પ્રાપ્ત કચ્ચે, આકે શત્રુંજય મહાતીર્થને મેલીનિવાસ કહીએ તે રજી બેટું નથી..., . (ર) શ્રી શત્રુંજયમાં થતાં ફળો– ૧ શ્રી સિદ્ધગિરિજીને સ્પર્શ કરનારા પ્રાણીઓને રોગ-સંતાપ-દુઃખ-વિયેગ-દુર્ગતિ અને શોક થતાં નથી. ૨ દર્શન અને સ્પર્શનથી સંસારમાં ઉત્તમ પ્રકારનાં ભેળસુખ અને અંતે મુક્તિનું સુખ મળે છે. ' ' ૩ તીર્થના પ્રભાવથી ગાઢ નિકાચિત કમેને પણ નાશ થાય છે ૪ જેઓ આ તીર્થની યાત્રા, પૂજા, સંઘની ભક્તિ અને સંઘની રક્ષા કરે છે, તેઓ સ્વર્ગલોકમાં પૂજાય છે. પપ્રભુને શીતળ અને સુગંધી જળથી સ્નાન કરાવમારા શુંકમથી સુગંધિત બને છે. ' T: ૬ પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવનારા પંચમજ્ઞાન -કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પાંચમી ગતિ મોક્ષને પામે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ આ છે પ્રભુને કેશર અને ચંદમથી પૂજન કરનારા અખંડ લક્ષ્મીવાળા થઈ કીર્તિરૂપ સુગંધીના ભાગીદાર થાય છે ૮ પ્રભુને બરાશથી પૂજન કરનારા જગતમાં શ્રેષ્ઠ બને છે અને શત્રુના ભયથી મુક્ત થાય છે. ' ૯ પ્રભુને કસ્તુરી અગરુ અને કેશરથી પૂજન કરનારા જગતમાં ગુરુપદને પામે છે. ૧૦ પ્રભુનું અર્ચન કરનારા ત્રણે જનું તને પિતાની કીર્તિથી વાસિત કરી, આ લોકમાં નિરોગી થાય છે અને પરલોકમાં સદગતિને પામે છે. ' ૧૧ સુગંધિ પુષ્પોથી પૂજા કરનાર સુગંધી શરીર વાળા અને ત્રણેકને પૂજવા વ્ય બને છે. ૧૨ સાધારણ ધૂપ કરનારને ૧૫ ઉપવાસ અને કર્યું શદિ મહાસુગંધી પદાર્થોથી માસખમણનું ફળ પ્રાપ્ત થાય છે. ૧૩ અખંડ અક્ષત ચઢાવનારને અખંડ સુખસંપત્તિ મળે છે. અને સઘળા મરથ પૂર્ણ થાય છે. ૧૪ દીપક પૂજા કરનારા શરીરની શાંતિ દેદિપ્યમાન થાય છે, અને સંસાર સંબંધી અંધકાર નાશ પામે છે, મંગલદીપથી માંગલિક પ્રાપ્ત થાય છે. ૧૫ નેવેદ્ય પૂજા કરનારને મિત્રતા વધે છે. ૧૬ ફલ પૂજા કરનારને મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે. ૧૭ આભૂષણે ચઢાવનાર ત્રણે ભુવનમાં અલંકાર ભૂત બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮ રથયાત્રા માટે રથ–આપનારને ચક્રવતીની સંપત્તિ પ્રાપ્ત થાય છે. ૧૯ ખિણા કરવાથી કર્મરહિત બને છે. ૨૦ તીર્થમાં અશ્વ આપનારને સર્વ તરફથી લહમી પ્રાપ્ત થાય છે. હાથી આપનારને સારા શીલવાળી સ્ત્રીઓ પ્રાપ્ત થાય છે. પ્રભુના પખાય માટે ગાય આપનાર રાજા થાય છે. ૨૧ ચંદર. છત્ર, સિહાસન ચામર વગેરે આપનારને બધી વસ્તુઓ ભવાન્તરમાં પ્રાપ્ત થાય છે. મહેન્દ્ર ધ્વજ અથવા ધજા ચઢાવનારા અનુત્તર વિમાનમાં સુખ ભોગવી શાશ્વતપદને પ્રાપ્ત કરે છે. ૨૨ સેના રૂપા કે તાંબાનાં કલશ કરાવનાર સ્વમમાં પણ પીડા પામતા નથી. અને શાશ્વત મંગળને પ્રાપ્ત કરે છે. ૨૩ આંગી કરનારા વિશ્વમાં શૃંગારભૂત બને છે. * ૨૪ પ્રભુ પૂજાને માટે ગામ કે વાડી આપનારા ચક્રવર્તિ બને છે. - ૨૫ દશમાળા ચઢાવવાંથી ઉપવાસ, સે માળાથી છઠ, હજાર માળાથી અઠ્ઠમ, લાખ માળાથી પંદર ઉપવાસ, દશ લાખ માળાથી મહિનાના ઉપવાસનું ફળ મળે છે. ૨૬ શ્રી શત્રુંજયના માર્ગમાં યાત્રાર્થે જતા સાધુ સંઘની ભક્તિ, પ્રભાવના, વૈયાવચ્ચ પ્રમુખ કરતાં ગિરિરાજ દૂર હોય ત્યાં સુધી ક્રોડગણું ફળ અને ગિરિરાજ સાક્ષાત નજરે પડતાં અનંતગણું ફળ પ્રાપ્ત થઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જે જે મહાનુભાવ મુનિઓને અહિં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેમજ નિર્વાણ પ્રાપ્ત થયું છે, તે સર્વને વંદન કરવાનું ફળ શ્રી પુંડરીક ગિરિરાજને ભાવસહિત વંદન કરતાં પ્રાપ્ત થઈ શકે છે. ૨૮ અન્ય તીર્થોમાં ઉગ્ર તપસ્યા તથા બહાચર્ય વડે જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ શ્રી શત્રુંજય ગિરિ૫૨ પ્રયત્નપૂર્વક વસવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. ૨૯ એક કોડ મનુષ્યને ઇચ્છિત આહારનું ભજન કરાવવાથી જે પુણ્ય થાય છે, તેટલું પુણ્ય શત્રુંજય તીર્થમાં એક ઉપવાસ કરવાથી જ પ્રાપ્ત થાય છે. ૩૦ સ્વર્ગમાં, પાતાલમાં અને મનુષ્યમાં જે કંઈ નામ માત્રથી પણ તીર્થ છે, તે સર્વે તીર્થોને માત્ર પંડરીકગિરિને વંદન કરવાથી જોયા સમજવા. અર્થાત્ શત્રુંજય તીર્થનું વંદન કરવાથી સર્વ તીને વંદન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ૩૧ અષ્ટાપદ પર્વત, સમેતશિખરજી, પાવાપુરી, ચંપાપુરી અને ગિરનાર તીને વંદવાથી જે પુણ્ય થાય તે કરતાં સોગણું પુણ્ય શ્રી શત્રુંજય તીર્થને વંદન કરવાથી થાય છે. ૩૨ આ તીર્થરાજને વિષે પૂજા કરવાથી એક ગણું પુણ્ય થાય છે. પ્રતિમાનું સ્થાપન કરવાથી (પ્રતિમા બેસા ડવાથી ) સેગણું પુણ્ય થાય છે. જિનભુવન કરાવવાથી હજારગણું પુણ્ય થાય છે. અને એ તીર્થનું પાલન (રક્ષણ) કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૩ જે મનુષ્ય શ્રી શત્રુંજય ગિરિના શિખસ્પર જિનેશ્વરની પ્રતિમા બેસારે અથવા ચિત્ય કરાવે, તે ભારત- ક્ષેત્રને ભેગવીને એટલે ચક્રવતી થઈને પછી સ્વર્ગ તથા મોક્ષને વિષે વાસ કરે છે. અર્થાત્ સ્વર્ગ અને મોક્ષના સુખ છે. પામે છે. તે - ૩૪ જે મનુષ્ય શત્રુંજય તીર્થ પર પાણરહિત ચૌવિહારો) છઠ્ઠ ભકત (બે ઉપવાસ) કરીને સાત યાત્રાએ કરે તે ત્રીજે ભવે મેશ પદને પામે છે. ૩૫ અન્ય સ્થામાં સુવર્ણ-ભૂમિ કે અલંકારાદિ આપવાથી જે પુણ્ય ન થાય તેટલું પુણ્ય સિદ્ધગિરિમાં એક ઉપવાસ કરવાથી થાય છે. ૩૯ જેટલાં કર્યો સેંકડે સાગપમ સુધી નરક્યાં દુખ જોગવતાં ન ખપે, તેટલાં કર્મો કાર્તિક માસમાં માસખમાણ કરવાથી ખપે છે. ૩૭ કાર્તિક પૂનમે માત્ર એક ઉપવાસ કરે તે વાર હત્યાના પાપથી મુક્ત થાય છે. ૩૮ કાતિક પુણીમાએ ભગવંતનું ધ્યાન કરનાર સર્વ સુખ ભોગવી પ્રાંતે મને પામે છે. ૩૯ વૈશાખ, કાર્તિક અને ચિત્ર સુદ પૂનમે જેઓ સંધ લઇને આવી આદરથી દાન, તપ કરે છે તેઓ મોક્ષ સુખને પામે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ (૩) યાત્રા કરવાથી મળતું ફળ શ્રી નંદીશ્વર દ્વીપની યાત્રા કરતાં, બમણું ફળ કુંડલગિરિની યાત્રામાં, ત્રણગણું રૂચકગિરિની યાત્રામાં, ચારગણું ગજદંતના તીર્થમાં, આઠગણું જ ભૂવૃક્ષના શાશ્વત ત્યની યાત્રામાં, એવી સગણું ઘાતકીખંટના ચૈત્ય દર્શનમાં છત્રીસગણું પુષ્કરાના ચિત્ય દર્શનમાં, છત્રીશગણું મેરૂ પર્વતના ચિત્યયાત્રામાં છત્રીસ હજારગણું શ્રી સમેતશીખરની યાત્રામાં, લાખગણું અંજનગિરિની યાત્રામાં, દશલાખગણું અષ્ટાપદતીર્થની યાત્રામાં અને કેડગ શું ફળ શ્રી સિદ્ધાચલતીર્થની યાત્રામાં મળે છે. | શ્રી નંદીશ્વરદ્વીપની યાત્રા કરતાં કેડગણું ફણ આ તીથમેં પ્રાપ્ત થાય છે તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે, કે અહીં જે શુદ્ધ અને હિંસક પ્રાણીઓ છે તે પણ ત્રણ લવમાં ઉત્તમ સિદ્ધિપદને પામે છે. જે અભવ્ય અને પાપી જીવે છે, તે આ તીર્થના દર્શને પણ કરી શકતા નથી. રાજ્ય વગેરે કદાય મેળવી શકાય, પણ આ તીર્થ મળવું અતિ દુર્લભ છે” આ તીર્થના પ્રભાવે નરકગતિમા જવા ચેચ આત્માએ પણ દેવલોકની ગતિ કેવી રીતે પ્રાપ્ત કરી તે નીચેની કથા વાંચવાથી ખ્યાલ આવી જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧ સુરાર્માની કથા મહાવિદેહ ક્ષેત્રમાં પશુગ્રામમાં સુશર્મા નામને એક મૂર્ખ શિરોમણી બ્રાહ્મણ રહેતું હતું, તેને એક પત્ની પુત્ર અને પુત્રી હતાં. નગરમાંથી ભીખ માંગી લાવી જેમ લા તેમ નિર્વાહ કરતે હતો. એક વખતે તે ગામમાં, ભીખ માંગવા ગયે, આ દિવસ ફરવા છતાં કોઈ પણ ભીક્ષા મળી નહિ, તેથી કંટાળીને ખાલી પાત્રે ઘેર આવ્યું. સ્ત્રીને સમજાવવા છતાં શાંત થઈ નહિ, એટલે સુશર્માએ એક પત્થર માર્યો, પત્થર મર્મસ્થાનમાં વાગવાથી થોડી વારમાં મરણ પામી ગઈ. પિતાની માતાને મરણ પામેલી જોઈ, પુત્ર પુત્રી પિતાને કેધથી કહેવા લાગ્યા કે, “અરે અધમ બ્રાહ્મણ તે આ શું કર્યું. તે મારી માને મારી નાખી.” પુત્રના વચનથી કૈધ પામેલા બ્રાહ્મણે પુત્ર અને પુત્રને પણ મારી નાખ્યા. બ્રાહ્મણ ભાગવા જતા રસ્તામાં ગાયથી ખલના પામતાં, ગાયને પણે મારી નાખી. આ રીતે ઘોર કૃત્ય કરવાથી તેને પકડવા માટે રાજપુરૂષ તેની પાછળ પડ્યા. આથી ભયથી નાસતા સુશર્મા એક ખાડામાં પડે અને તીવ્ર વેદના ભેગવી મરણ પામી સાતમી નરકમાં ઉત્પન્ન થયે . સાતમી નરકમાં ઘેરતીવ્ર વેદના ભેગવી કઈ વનમાં સિંહ થયે. ત્યાંથી જેથી નરકમાં, પછી ચંડાલ થઈ ફરી સાતમી નરકમાં, ત્યાંથી દષ્ટિવિષ સર્પ થ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧ એક વખતે રાડા પાસે મહાવ્રતધારી મુનિવર નેવામાં આવતાં એકદમ કુફાડા મારતા સર્પ મુનિને કરડવા દાચે, પણ મુનિને ભય વિનાના જોતાં, સર્પ વિચારમાં પડી ગયા કે, મારા એક ટુકાડાથી મનુષ્યા ભયભીત થઇને નાશભાગ કરી મૂકે છે જ્યારે આ મારાથી જાયે ત્રાસ કેમ પામતા નથી ? આમ વિચાર કરતા સર્પ મંદમંદ ગતિએ મુનિ પાસે પહેાંચ્યા. તે વખતે મુનિવર વિદ્યાધરાને કહેતા હતા, તે સર્પના મુનિના મુખમાંથી તેના સાંભળવામાં આવ્યું. અને તેથી લઘુમિતાના ચેાગે તુરત જાતિ સ્મરણુ જ્ઞાન થયું. તેથી સપે પેાતાના પૂર્વ ભવા સ'ભાર્યાં અને મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી અનસન કરવાની ઈચ્છા કરી. મુનિવરે પેાતાના જ્ઞાનથી સર્પની અનશન કરવાની ભાવના જાણી, અનશન કરાવ્યું, એટલે વિદ્યાધરાએ તે સર્પને શ્રી સિધ્ધગિરિજી ઉપર મુકી દીધા. સર્પ મરણુ પામી ઇશાન દેવલાકમાં સુંદર સ્વરૂપવાળા દેવ થયા. ૨ ત્રિવિક્રમ રાજાની કથા આ ભરતક્ષેત્રની શ્રાવસ્તી નગરીમાં ત્રિવિક્રમ નામે રાજા રાજ્ય કરતા હતા. એક વખતે ઉદ્યાનમાં વૃક્ષ નીચે રાજા આરામ કરતા હતા, તે વખતે એક પક્ષીએ કશ અવાજ કરતા રાજાએ ખાણુથી પક્ષીને વિંધી નાખ્યુ. પડી નીચે પડતાં તડફડવા લાગ્યું અને ઘેાડીવારમાં મરણુ પામી, ભીલ્લના કુળમાં ઉત્પન્ન થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ R L કે એકવાર એક મુનિવના ભેટ થતાં રાજાએ ધમ સાંભળી દીક્ષા લીધી અને વિવિધ તપા કરવા લાગ્યાં. તમના પ્રભાવે કેટલીક લબ્ધિઓ ઉત્પન્ન થઈ. ત્રિવિક્રમ મુનિવર કરતા કરતા એક જંગલમ વૃક્ષ નીચે કાઉસ્સગ કરી રહ્યા છે. ત્યાં પેલા પક્ષીને જીવ જે શીલ થયા છે, તેણે મુતિને જોયા, પૂર્વ ભવનાં વેરથી લીલ્લો ક્રમ આવ્યા તેથી મુનિની કદના કરવા લાગ્યું. થી મુક્તિ શાંત રસમાં ઝીલતા હતા છતાં, ભીલ્લ ઉપર ક્રમ અન્યા અને તેનેવેશ્યા મૂકી, ડી વારમાં જ ભીલ્લ લાક્ડાની જેમ સફ્ળી ગયા. મરણ પામી તેજ અટવીમાં કેસરીસિંહ થયા. ત્યાં પાછા ક્રુતિને જોતાં ત્રાપ મારતા, મુનિમ્મે તેન્દ્રલેશ્યા મૂકી સિંહને મારી નાખ્યા. ત્યાર પછી સિહુને છત્ર દ્વીપટા થયે, ત્યાં પણ મુનિએ દીપડા ઉપર તેજલેશ્યા મૂકી મારી નાખ્યા. દીપડા મરીને સાંઢ થયે, ત્યાં ક્રમ સચેગે મુનિને ભેટા થતાં સાંઢ મુનિને મારવા ધસ્યા એટલે મુનિએ પાછે તેોલેશ્યાથી સાંઢને મારી નાખ્યા. સાંઢ મરીને મહાઝેરી સર્પ થયો. ત્યાં પણ મુનિની તેજોલેશ્યાના ભાગ ખની મરણ પામી, ગરીબ બ્રાહ્મણને ત્યાં પુત્ર રૂપે થયા. ત્રિવિક્રમમુનિ ક્રતા ફરતા તે ગામમાં આવ્યા. ત્યાં બ્રાહ્મણ પુત્રના વ્હેવામાં આવતા મુનિને લાકડી અને મુષ્ઠિ વડે મારવા લગ્યે, ત્યાં મુનિએ તેોલેફ્સા મૂકી બ્રાહ્મણુને મારી નાખ્યા. બ્રાહ્મણ મરીને પુણ્યયેાગે વાણારસી નગરીમાં મહાબાહુ નામે રાજા થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ . એકવાર મહાબાહુ રાજ પિતાના મહેલને બે બેઠા હતા ત્યાં રાજમાર્ગ ઉપરથી જતાં એક મુનિને જોયા તેમને થયું કે, “મેં આવા મુનિને જોયા છે. વિચાર કરતાં મહાબાહુ રાજાને જાતિમણિજ્ઞાન થયું, તેમાં ત્રિવિકમુનિના કેપથી મરણ પામેલાં, પોતાનાં સાત લો જોયા તેથી તે મુનિની શોધ માટે અર્થે કિ બના વિજેતા તિજો કાપ કી જ રી” અને મત્રી વગેરેને જણાવ્યું કે, જે કઈ આ લેકની પૂર્તિ કરી આપશે, તેને હું લાખ સેનામહેશ આપીશ! આથી કે લેક પૂરા કરવા પ્રયત્ન કરવા લાગ્યા અને અર્ધ લો ખેલ લાગ્યા. . . . . . . . * " એકવાર ત્રિવિક્રમ મુનિ ફરતા ફરતા તે નગરમાં એક ગરીબ માણસના મુખથી આ લેક સાંભળ્યું અને તુરત બે નાનીઃ નિદરાઃ જોવાત કઇ મહિલા છે આ બધાને કોપથી માયો છે, અહે તેનું શું થશે ?, માણસે આ ઉત્તરાર્ધ રાજાને કહ્યું, રાજાએ પૂછયું કે આ લેક કેણે પુરા કર્યો. ત્યારે તે માણસે મુનિના નામે જણાવ્યું. . . . . . . - રાજાએ તુરત તે મુનિ પાસે જઈ નમસ્કાર કરીને કહ્યું કે “હે મુનિરાજ ! મારા તે સર્વ અપરાધની આ ક્ષમા કરો અને મને ધિકાર છે, આપના જેવા મહામુનિને મેં પીડીત કર્યા અને આપના તપને વારંવાર મેં નાશ . કર્યો છે, પરંતુ હવે મારે લીધે પ્રાપ્ત થયેલા તે ક્રોધરૂપી ચંડાળને તમે છેડી દો.* * * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ત્રિવિક્રમ મુનિએ કહ્યું કે · હે રાજન્ । મને ધિક્કાર છે, હું સાધુ થયા છું છતાં પાપી એવા મે સાત સાત વાર તમને મારી નાંખ્યા. આ મારા અપરાધની તમે ક્ષમા કરો. આવા અકાથી મેં મારૂં' એધરુપીવૃક્ષ ઉખેડી નાખ્યું છે. એટલામાં કેવળી ભગવંતનુ ત્યાં ગમન સાંભળી અને ત્યાં ગયા . જ્ઞાનથી અન્નેના ભાવને જાણી કેવળી ભગવંતે ફરમાવ્યું કે‘ જે જીવ અજ્ઞાનથી થયેલા અવિવેકને આખીન અની મુનિને પીડા કરે છે, તેનાં કરતાં અન્ય કાઇ પાપી નથી. તીવ્ર તપસ્યા કરતા મુનિ જે મૂખ થઈને ક્રોધ કરે છે, તે તે ચારિત્રરૂપ વૃક્ષને ખાળી નાખે છે.? હે રાજન્ ! સર્વ પાપનો નાશ કરનારા શ્રી શત્રુંજય તીથૅ તુ જા, ત્યાં તપશ્ચર્યા કરવાથી તને જ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્ત થશે. માટે આ ત્રિવિક્રમ સુની સાથે શ્રી શત્રુંજયાદિ તીર્થીની સમાધિપૂર્વક યાત્રા કર. યાત્રા કરી સયમ લઈ ત્યાં તપ કરજે. કેવળી ભગવ'તની વાણી સાંભળી, મહાબાહુ રાજાએ સિદ્ધગિરિજીના સંઘ કાઢી, યાત્રા કરી અને સયમ લઈ ત્યાં તપસ્યા કરવા લાગ્યો. અંતે શ્રી સિદ્ધગિરિજીના પ્રભાવે ત્રિવિક્રમ સુની અને મહાબાહુ મુનિ કર્મોનો ક્ષય કરી માક્ષે ગયા. O Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ B ૩ માર એકવાર શ્રી આદિનાથ પ્રભુ, શ્રી શત્રુંજય ગિરિવર પાસે ધ્યાનમાં રહેલા છે એક મયૂર બીજા કેટલાક મયૂર સાથે આન્યા અને પોતાના પીછા વડે પ્રભુને જાણે છત્ર ધરતા ન હાય તેમ ભક્તિથી પહેાળ કરવા લાગ્યા. ધ્યાનને અંતે પ્રભુએ મયૂરેશને ખેષ કર્યાં ત્રણ દિવસ સુધી પ્રભુ મયૂરા સાથે ત્યાં રાયણુ વૃક્ષ નીચે રહ્યા. વૃદ્ધ મયૂરનું મરણુ નજીક જાણી પ્રમુએ તેને અનશન કરાવ્યું. મયૂરે ચારે આહારનો ત્યાગ કરી શુભ ભાવનામાં મરણ પામી ચેાથા દેવલાકમાં દેવ થયા . પેાતાને સ્વગ પ્રાપ્તિનું કારણ શ્રી સિદ્ધગિરિ તીથ છે, એમ જાણી પ્રમુને વંદન કરવા આન્યા. ત્યાં પ્રભુએ તે દેવને મયૂરદેવ કહીને એલાન્યા. ત્યારે ઇંદ્રે પૂછ્યું' કે, સ્વામી ! અ મયૂરદેવ કાણુ ?” પ્રભુએ કહ્યુ કે, આને આ તીર્થ ઉપર દેશના સાંભળીશાંત થયા હતા અને જીવ વધ તજી દઈ અનશન લીધું હતું. આ તીના પ્રભાવે મયૂર તીય ચના ભવમાંથી ચાથાદેવલાકમાં દેવ થયેા છે અને આવતા ભવમાં આ તીથ ઉપર સિદ્ધિને પામશે. વ્રત ૪ સિદ્ધ પ્રતિષ્ઠાનપુર નગરમાં એક હિંસામય યજ્ઞ કરાવતા હતા. બ્રાહ્મણ દિનપ્રતિદિન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ એકવાર યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યાં કઈ મુનિએ કહ્યું કે, “ભરત મહારાજાએ ધર્મમય વેદ રચેલા છે, તે વેદના અર્થને બદલીને આ પટેભર પુરૂષે હિંસાથી દુષિત કરે છે. | મુનિના વચને સાંભળી આ બ્રાહ્મણ મુનિને મારવા જતાં વચમાં યજ્ઞ સ્થંભ સાથે અથડાઇને મરણ પામે. મુનિનાં દર્શનથી સિદ્ધગિરિ તીર્થ સ્થાનમાં સિંહ થયો. . એકવાર શ્રી શાંતિનાથ ભગવાન ધ્યાનારુઢ રહેલા છે ત્યાં પેલે સિંહ આવ્યું. પ્રભુને મારવા એકદમ કો પણ વચમાં પટકાઈ પડે. આમ વારંવાર પછડાવાથી સિંહ વિચારવા લાગે કે-વચમાં કોઈ નથી છતાં હું ફળ કેમ ચૂકી જાઉં છું. નકકી આ કઈ મહાન પુરુષ લાગે છે.” આમ વિચારતા પૂર્વ ભવનું મરણ થઈ આવ્યું. ત્યાં પ્રભુએ તેને પ્રતિબધ કર્યો, ને કહ્યું કે તે પુર્વભવમાં પાપકર્મો કર્યા તેથી તીર્થંચગતિમ ઉત્પન્ન થયે છે. હાલમાં તીર્થકરનું સાનિધ્ય મળ્યા છતાં અતિરેષ કરીને નરકની માતાતુલ્ય હિંસાને કેમ હજુ આચરે છે? પૂર્વભવમાં મુનિને મારવા જતા તત્કાલ તને મરણ તુલ્ય ફળ મળ્યું. માટે જીવ હિંસા છોડી દે અને દયામય ધર્મને આચર, ખેદ પામ્યા વગર આ તીર્થની આરાધના કર. તીર્થના પ્રભાવે તને દેવગતિ મળશે અને એક અવતારે તારો મોક્ષ થશે. આવી પ્રભુની આજ્ઞા થતાં, સિંહ પ્રભુનું ધ્યાન કરવા લાગે અને મુનિના જે શાંત ચિત્તવાળો થયો. આયુષ્યના અંતે શુભભાવમાં મરણ પામી દેવકમાં ગયે. ત્યાંથી મનુષ્ય જન્મ પામી મોક્ષમાં ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ (૫) હંસ કેટલાક મુનિવર શ્રી સિદ્ધગિરિજી તરફ વિહાર કરી રહ્યા હતા ત્યાં કોઈ જંગલમાં તડફડતે મરણસન્મુખ એક હંસ જેવામાં આવ્યું. એક મુનિએ તે હંસ પાસે આવીને કહ્યું કે “હે જીવ! ઘણું દુઃખદાયક આ સંસારરૂપ અરણ્યમાં શરણરહિત ભમતો એવા તું શ્રીઅરિહંત ભગવંત શ્રી સિદ્ધભગવંત, શ્રી સાધુભગવંત અને કેવળી– પ્રતધર્મ, આ ચાર શરણાને સ્વીકાર કરે. વળી જે જે જીવોની હિંસા કરી હેય વિરડ્યા હોય, તે સર્વ જીવોને તું અમાવ. શ્રી શત્રુંજય તીર્થનું અને શ્રી આદિનાથ પ્રભુનું મરણ કર.” આ પ્રમાણે કહી મુનિએ તે હંસને નવકાર મહામંત્ર સંભળાવ્યું. મંત્રના પ્રભાવે પીડારહિત થયેલે હંસ સમાધિપૂર્વક મૃત્યુ પામી, સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયે. શ્રી સિદ્ધગિરિજી ઉપર પોતાના ઉપકારી મુનિવરનું મોક્ષ જાણ શ્રી સિધ્ધગિરિજી ઉપર આવી નિર્વાણ મહોત્સવ કર્યો. પછી ત્યાં રહેવા લોકોની આગળ પિતાનું સ્વરુપ જણાવી, હંસાવતાર નામે પવિત્ર તીર્થ સ્થાપીને પિતાને સ્થાને છે. - આ તીર્થને પ્રભાવ કદી પણ નિષ્ફળ જતો નથી, : માટે . આ તીર્થનું એકાગ્રતાપૂર્વક ધ્યાન, જાપ, સ્મરણ, પૂજન, વંદન, સ્પર્શન કરવું. શ્રી સિદ્ધગિરિજીના સ્પર્શના માત્રથી ઉત્તમ ગતિ થાય છે એમાં જરાયે શંકા રાખવા જેવી નથી. કેમકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ચાર ચાર હત્યા કરનાર દઢપ્રહારી જેવા, ચોરી કરનારા, પરદરા લંપટ. બેનની સાથે ભોગ ભોગવનારા, દેવ દ્રવ્ય, ગુરુ દ્રવ્યનું ભક્ષણ કરનારા મહાપાપીઓ પણ આ તીર્થના પ્રભાવે સગતિને પામ્યા છે. તે પછી જેઓ સરળ, ન્યાયવાન, પુણ્યવાન આત્માઓ છે, તેઓના કલ્યાણનું પુછવું જ શું? એક વાત ખાસ યાનમાં રાખવી કે બીજા સ્થાનમાં કરેલા પાપને એડવા માટે તીર્થસ્થાન છે, પણ જે તીર્થસ્થાનમાં આવીને પણ પાપકર્મ કરવામાં આવે, તે તે પાપકર્મને તીવ્ર વિપાક ભેગવવો પડે છે. દીર્ઘ કાલ સુધી સંસારમાં પરિભ્રમણ કરવાનું થાય છે. (૪) શ્રી સિદ્ધગિરિજીમાં તપ કરવાથી મળતું ફળ નવકારશી કરવાથી બે ઉપવાસ કર્યાનું ફળ મળે છે. પિરિસી , ત્રણ છે પુરિમર્દ્ર , ચાર એકાસણું ,, પાંચ આયંબીલ ,, પંદર ઉપવાસ , એક મહિનાનાં , જે શ્રી સિદ્ધગિરિજી ઉપર ચોવિહાર છઠ કરીને સાત ચાત્રાઓ કરે તે ત્રીજે ભવે મોક્ષપદને પ્રાપ્ત કરે છે. આ રીતે જેટલી તપશ્ચર્યા થાય તેને લાભ કે ગણે, આ તીર્થમાં મળે છે. માટે પ્રમાદ ર્યા સિવાય અને શક્તિને ગોપવ્યો સિવાય જેમ બને તેમ વધુ તપ કરવાની ભાવના આ તીર્થમાં રાખવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ (૫) શ્રી શત્રુંજય ગિરિવર ઉપર શ્રી અર્થકર ભગવંતનું આગમન કે sSA: * કે, '': - ૬ :: ::: : 2 ' પ ૨ ho t . હૈ સ ર ર સ શરૂ - He askets 'S FERE - - અતીત કરલમાં શ્રી કષભસેન પ્રમુખ અસંખ્ય તીર્થકરો આ ગિરિરાજ ઉપર સમવસરી, અનેક જીવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ધાર કરેલો છે. ભવિષ્યકાળમાં શ્રી પદ્મનાભ પ્રમુખ અસંખ્ય તીર્થકરો આ ગિરિરાજ ઉપર સમવસરશે. વર્તમાન ચોવીસમાં એક શ્રી નેમિનાથ ભગવંત સિવાય –વિસે શ્રી તીર્થકર ભગવંતે આ ગિરિવર ઉપર સમવસરેલા છે. શ્રી અષભદેવ ભગવંત જે આ અવસર્પિણમાં પ્રથમ તીર્થકર થયેલા છે, તેઓએ કેવળજ્ઞાન અને કેવળ દર્શનથી અનંત લાભ જાણી નવ્વાણું પૂર્વવાર (૭૦પ૬૦૦૦૦૦૦૦૦૦ સીત્તેર લાખ કોડ છપ્પન હજાર કોડ, આટલીવારને એક પૂર્વ કહેવાય આવા નવાણું વાર એટલે ૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦૦ આટલીવાર) આ ગિરિરાજ ઉપર સમવસર્યા છે. પ્રાયઃ કરીને ફાગણ સુદ ૮ના દિવસે પધાર્યા હતા અને રાયણવૃક્ષ નીચે સમવસર્યા હતા. શ્રી રાષભદેવ ભગવાન થયા, તે પહેલા અઢાર કેડેને કેડે ગુણુએ તેટલા સાગરેપમ (અસંખ્ય વર્ષનું એક પલ્યોપમ. અને દશ કેડને એક કેડે ગુણીએ તેટલા પત્યેપમનું એક સાગરોપમ થાય છે) જેટલા દીર્ઘકાલ સુધી ધર્મ હતું નહિ. કેમકે તેટલા વખત સુધી ભરતક્ષેત્રમાં યુગલિક કાળ પ્રવર્તતે હતા. - જ્યારે શ્રી કષભદેવ ભગવાન થયા ત્યારે તેમના મુખથી શ્રી શત્રુંજય તીર્થનું મહાસ્ય સાંભળી સૌધર્મ ઈન્દ્રના આદેશથી પ્રભુના પુત્ર ભરત મહારાજાએ શ્રી સંઘપતિનું તિલક કરાવી, પિતાની સઘળી ત્રાદ્ધિ સાથે શ્રી નાભીગણધરની નિશ્રામાં સંઘ લઈ શ્રી સિદ્ધિગિરિજી ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ આવ્યા હતા, ત્યારે વાધકીરત્ન પાસે તે વખતે બાવીસ જિનાલય સહિત એક ઊંચે શ્રી કષભદેવ સ્વામીને પ્રાસાદ બનાવરાવ્યું હતું તે પછી દિનપ્રતિદિન શ્રી શત્રુંજય મહાતીર્થને મહિમા વધવા લાગ્યો. (૬) શત્રુંજય મહાતિર્થના થયેલા ઉદ્ધાર (ચોથા આરામાં થયેલા ઉદ્ધાર) (૧) શ્રી રાષભદેવસ્વામિના વખતમાં ભરત ચક્રવતીને (૨) ભરતચકવતિના વંશમાં દંડવીય રાજાને (૩) બીજા દેવલોકના ઈન્દ્ર ઇશાનઇન્દ્રને. (૪) ચોથા ” ” માહેન્દ્રઇન્દ્રનો. (૫) પાંચમા ” ” બ્રન્દ્રને. (૬) ભવનપતિ ઈન્દ્ર ચમરેન્દ્રને. (૭) શ્રી અજીતનાથ પ્રભુના સમયમાં સગરચકવતિને. (૮) વ્યંતરેન્દ્રને (૯) શ્રી ચંદ્રપ્રભ સ્વામીના વખતમાં ચંદ્રયશારાજાને (૧૦) શ્રી શાંતિનાથ ભગવાનના સમયમાં ચકાયુધરાજાને. (૧૧) શ્રી મુનિસુવ્રતસ્વામીના વખતમાં રામચંદ્રજીને (૧ર) શ્રી નેમિનાથ ભગવાનના શાસનમાં પાંડવોને ( પાંચમાં આરામાં થયેલા ઉદ્ધારે) (૧૩) શ્રી મહાવીરસ્વામીજીના તીર્થમાં જાવડશાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧ (૧૪) શ્રી ધનેશ્વરસૂરીશ્વરજીના ઉપદેશથી * શિલાદિત્યરાજાના. (૧૫) શમરાશા આશવાલન (૧૬) ક્રર્માશાના, (૧૭) શ્રી દુખસહસૂરીશ્વજીના ઉપદેશથી વિમલવાહન રાન્ત કરાવશે. આમ તે શ્રી શત્રુંજયતીર્થના અસંખ્ય ઉદ્ધાર થયેલા છે. શત્રુજય કલ્પમાં કહ્યું છે કે “અમુખ્ય ઉદ્ધારા‘અસખ્ય પ્રતિમાએ અને અસખ્ય ચૈત્યો જયાં થયા તે શ્રી શત્રુંજય મહાતીર્થ' ‘જગવત વતે ’ આ અવસર્પિણીમાં મેાટા સોળ ઉદ્ધાર થયા અને સત્તરમા ઉદ્ધાર થશે નાના નાના ઉદ્ધારા તા અસખ્ય થઇ ગયા છે અને હજુ સેકડો ઉધ્ધાર થશે ', (૭) ઉદ્ધારાનું વર્ણન ભરત ચક્રવર્તીએ કરાયે પ્રથમ ઉદ્ધાર શ્રી ઋષભદેવ ભગવંતને સે પુત્રો હતા, તેમાં સૌથી મેાટા ભરત મહારાજા. જે દિવસે ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ તેજ દિવસે ભરત મહારાજાની આયુધ * નવ્વાણું પ્રકારી પૂજામાં ચૌદમા ઉદાર બહુમત્રીએ કરાવ્યા એમ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શાળામાં ચકરત્ન ઉત્પન થંયું. આથી ભરત મહારાજા વિચારમાં પડ્યા કે પહેલું પૂજન કોનું કરવું? વિચાર કરતા લાગ્યું કે ચરિત્નની પૂજા આ લોકની અદ્ધિ અપાવશે જ્યારે તીર્થંકર પરમાત્માની ભક્તિ આલેક અને પરલેકની અદ્ધિ અપાવશે. માટે પહેલાં તીર્થકર ભગવાનને કેવળ જ્ઞાન મહોત્સવ કરે. આ પ્રમાણે નક્કી કરી ભરત મહારાજાએ પ્રથમ પ્રભુને ઉત્સવ કરી પછી ચકરનનું પૂજન કર્યું. ત્યારબાદ ચકરત્નની સહાયથી ભરતક્ષેત્રના છ ખંડ સાધ્યા. ભગવાન ગામેગામ વિચરી અનેક ઈવે પર ઉપકાર કરવા લાગ્યા. એક વખત આદિનાથ ભગવંત પિતાના ગણધર આદિ પરિવાર સહિત આ ગિરિરાજ ઉપર આરહણ કરી રાયણવૃક્ષ નીચે સમવસર્યા. ત્યાં આસન કંપથી પ્રભુનું આગમન જાણી દેવતાઓએ ત્યાં આવી સમવસરણ રચ્યું. સિંહાસન ઉપર બેસી પ્રભુએ દેશના આપી. ત્યાર બાદ શ્રી સિદ્ધગિરિવરનું મહામ્ય સંભળાવી પ્રભુ અન્યત્ર વિહાર કરી ગયા. શ્રી પુંડરીક ગણધર ભગવંત પાંચ કંડ મુનિવરે સાથે ત્યાં જ રહ્યા અને અનશન કર્યું. ચિત્ર સુદ પુનમના દિવસે પાંચ ક્રોડ મુનિવરે અને શ્રી પુંડરીકસ્વામીજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને તે જ દિવસે બધા મેલસુખ પામ્યા. ત્યાર પછી આ તીર્થ પ્રસિદ્ધ થયું. ત્યાં માત્ર એક મુનિ સિદ્ધ થાય તે પણ તીર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે, તે શ્રી શત્રુંજ્યગિરિવર ઉપર આટલા બધા મુનિવરે સિદ્ધ થયા છે, તેથી તીર્થોત્તમ તીર્થ કહેવાય છે. એકવાર ભરત મહારાજાએ પ્રભુમુખથી સંઘપતિના પદનું વર્ણન સાંભળતાં તેમને સંઘપતિ થવાની ભાવના થઈ અને પ્રભુને વિનંતિ કરતાં, પ્રભુએ વાસચૂર્ણને નિક્ષેપ કર્યો એટલે શક્રેન્ડે દિવ્યમાળા મંગાવી ભરત મહારાજા અને તેમની પત્ની સુભદ્રાના કંઠમાં તે માળા પહેરાવી. ભરત મહારાજાએ મેટા સંઘ અને સુવર્ણના મંદિર સહિત શ્રી ગિરિરાજની યાત્રા માટે પ્રયાણ કર્યું. ગામેગામ પડાવ કરતા અને પ્રભુ ભક્તિ કરતા અનુક્રમે સૌરાષ્ટ્રમાં આવ્યા. ત્યાં સૌરાષ્ટ્રના અધિપતિ શક્તિસિંહે ભરત મહારાજાનું સન્માન કર્યું. * દૂરથી ગિરિરાજના દર્શન થતાં સંધ સહિત ભારત મહારાજાએ ગિરિરાજની સ્તવના કરી. પછી શ્રી નાગિણધરને પૂછયું કે “આ ગિરિરાજની કેવી રીતે પૂજા કરવી? અને અહીં શી ક્રિયા કરવી?” શ્રી નાભિગણધરે જણાવ્યું કે જ્યાંથી આ ગિરિવર નજરે પડે ત્યારે પ્રથમ નમસ્કાર કરે, જે કોઈ ગિરિરાજના દર્શનની પ્રથમ વાત જણાવે તેને કંઈક આપીએ, તેથી પુણ્યની વૃદ્ધિ થાય છે. દર્શન થતાં ગિરિવરને સોનું, મણિ રત્ન વગેરેથી વધારે, વાહનને ત્યાગ કરી પૃથ્વી ઉપર આળેટી પંચાંગ નમસ્કાર કરી પ્રભુના ચરણોની જેમ ગિરિરાજની સેવા કરવી, ત્યાં સંઘને પડાવ નાખી ઉપવાસ કરે, સ્નાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કરી શુદ્ધ થઈ સંઘ સાથેના દેવાલયમાં આવી સ્નાત્ર પૂજા કરવી, પછી સંઘના પડાવની બહાર પવિત્ર જગ્યા ઉપર શ્રી શત્રુંજય સન્મુખ પૂજાના ઉત્સવ કરવા.’ આ પ્રમાણે સાંભળી ભરત મહારાજાએ બધી વિધિ કરી. પછી અનુક્રમે શ્રી ગિરિરાજ પાસે આવી પહોંચ્યા. ત્યાં વાકી રત્ન પાસે સંઘના સુંદર પડાવ કરાવ્યા. બીજે દિવસે ગણધર ભગવંત વગેરે સાથે ભરત મહારાજાએ ગિરિરાજ ઉપર આરોહણ કર્યું. સુધર્મેન્દ્ર ત્યાં આવ્યા. અને પરસ્પર ભેટ્યા. પછી ઇન્દ્રની સાથે ભરત મહારાજાએ રાયણવૃક્ષની હર્ષથી પ્રદક્ષિણા કરી. ત્યાં ઇન્દ્રે ઋષભદેવ ભગવંતની પાદુકા જે પાતે બનાવી હતી તે બતાવી. એટલે ભરતેશ્વરે પાદુકાને નમસ્કાર કર્યા. પછી ઇન્દ્રે ભરત મહારાજને કહ્યું કે આ તીર્થ ઉપર પ્રભુની મૂર્તિ વિના કોઈ કદી પણ શ્રદ્ધા કરશે નહિ. પ્રભુના ચરણથી પવિત્ર થયેલેા આ ગિરિ સ્વયં તીરૂપ છે, તા પણ લેાકેાની ભાવનાની વિશેષ પ્રકારે વૃદ્ધિને માટે અહીં શ્રી જિનેશ્વર દેવના એક ભવ્ય વિશાળ પ્રાસાદ થવા જોઈએ. માટે એક ચાર્યાસી મંડપથી મંડિત એક મહાન જિનપ્રાસાદ કરાવો.’ ઇન્દ્રની આજ્ઞાથી ભરત મહારાજાએ વ્યિ શક્તિવાળા વાક્કી રત્ન પાસે ચેલેાક્યવિભ્રમ નામના ૮૪ મડપવાળા એક ભવ્ય પ્રાસાદ અનાવરાવ્યા, તેમાં પૂર્વ દિશામાં સિંહનાદ પ્રમુખ એકવીસ મડો, દક્ષિણ દિશામાં ભદ્રશાલ પ્રમુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ એકવીસ મંડપ, પશ્ચિમ દિશામાં મેઘનાદ પ્રમુખ એક સ મંડપ અને ઉત્તર દિશામાં શ્રી વિશાળ પ્રમુખ એકવીસ મંડપ બનાવરાવ્યા. જિનમંદિરના મુખ્ય ભાગમાં સેંકડો સૂર્યની પ્રભાની જાણે રાશિ ન હોય તેવી તેજસ્વી રત્નમય શ્રી રાષભદેવ ભગવાનની ચતુર્મુખ પ્રતિમા, તથા બંને બાજુ શ્રી પુંડરીકસ્વામીની મૂર્તિ અને ભગવાનની મૂર્તિની પાસે ખડ્ઝ ખેંચીને ઉભેલા નમિ વિનમિની મૂર્તિ પણ સ્થાપન કરાવી. તે સિવાય શ્રી નાભિરાજા, શ્રી મરુદેવી માતા, સુનંદા, સુમંગલા, બ્રાહ્મી, સુંદરી તથા બીજા કેટલાક પૂર્વજોની રત્નમય પ્રતિમા પણ સ્થાપન કરાવી. ત્યારબાદ બીજ નવીન મંદિરે કરાવીને શ્રી અજિતનાથ ભગવાન આદિ ત્રેવીસ તીર્થકરેના પિતા પોતાના દેહ અને વર્ણ પ્રમાણે, શાસનદેવતા સહિત રત્નમય બિઓ પણ પધરાવ્યા. આ રીતે ભરત મહારાજાએ ગિરિરાજ ઉપર મંદિરનું નગર બનાવ્યું. સઘળા બિઓની પ્રતિષ્ઠા વિધિ અંજનશલાકા શ્રી નાભિગણધર પાસે કરાવી. તે વખતે વિધિમાં જોઈતી સઘળી વસ્તુઓ ઈન્દ્ર મહારાજાએ હાજર કરી હતી. પ્રભુની પ્રતિમા ભરાવ્યા બાદ અંજનશલાકા થાય ત્યારે જ પૂજનિક બને છે. વર્તમાનમાં પણ અનેક રથળોએ અંજનશલાકા મહોત્સવમાં સઘળીએ વિધિ કરવામાં આવે છે. ગૌમુખ નામને યક્ષ અને ચકેશ્વર નામની શાસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ દેવી શ્રી શત્રુંજય તીર્થના રક્ષણ કરનારા થયા. - શ્રી શત્રુંજય મહાસ્યમાં કહ્યું છે કે “જે જે દેશમાં કે નગરમાં શ્રી જિનેશ્વર પ્રભુની પ્રતિષ્ઠા થાય, તે તે દેશમાં કે નગરમાં રેગ, દુકાળ કે વિરભાવ ઉત્પન થતા નથી.” : ભરત મહારાજાએ આ અવસર્પિણુમાં શ્રી સિદ્ધગિરિજીને પહેલે ઉદ્ધાર કરાવ્યો. છેલ્લે ભરતમહારાજા આરિસાભવનમાં કેવળજ્ઞાન પામી, દેએ આપેલે સાધુવેશ ગ્રહણ કરી પૃથ્વી ઉપર વિચરી, આયુષ્ય પૂર્ણ થયે મેક્ષમાં ગયા. દંડવીય રાજાએ કરાવેલો બીજો ઉદ્ધાર ભરત મહારાજાના મિક્ષગમન બાદ છ કેટી પૂર્વ પસાર થયા તે વખતે તેમના વંશમાં આઠમા રાજા દંડવીર્ય નામના થયા. તે શ્રી અષભદેવ પ્રભુ ઉપર દઢભક્તિવાળા હતા. એકવાર દંડવીર્યરાજા શ્રી સંઘસહિત શ્રી સિદ્ધગિરિજીના યાત્રા માટે પ્રયાણ કરતાં કાશ્મીર દેશ છોડીને આગળ વધતા વચમાં બે પર્વતોએ માર્ગ સંધલ જણાતા, દંડવીર્ય રાજાએ ઉપદ્રવ કરનાર દેવતાને વશ કરી આગળ પ્રયાણ કરતાં કરતાં ભરત મહારાજની જેમ શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી. દંડવીરાજા વગેરેએ શ્રી કષભદેવ ભગવંતને પ્રતિમા, પગલા, રાયણવૃક્ષ વગેરેની ત્રણ ત્રણવાર પૂજા કરી. ત્યારબાદ દેવપૂજા, સંઘપૂજા તથા મહત્સવ વગેરે શુભ કાર્યો કર્યા. શ્રી રાષભદેવ પ્રભુના જીર્ણ થઈ ગયેલા પ્રાસાદો જોઈ દંડવીર્ય રાજાને મંદિરને ઉદ્ધાર કરવાની ભાવના થઈ. ઈન્દ્રની આજ્ઞા મેળવી શ્રી શત્રુંજય તીર્થને- ઉદ્ધાર કરાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ત્યારબાદ એજ રીતે શ્રી ગિરનારજી, આબુજી, વિભારગિરિ, અષ્ટાપદ અને સમેતશિખરની યાત્રા કરી ઉદ્ધાર કરાવ્યું. અંતે તેઓ પણ આરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામી મુવિવેશ અંગીકાર કરી અર્ધપૂર્વ જેટલે દીક્ષા પર્યાય પાળી મેક્ષે ગયા. ઈશાનન્દ કરાવેલો ત્રીજો ઉદ્ધાર શ્રી દંડવીર્ય રાજાએ બીજો ઉદ્ધાર કરાવ્યાને સે સાગરોપમ પસાર થયા બાદ, એકવાર બીજા દેવલોકના ઈન્દ્ર ઈશાનઈન્દ્ર મહાવિદેહક્ષેત્રમાં પ્રભુ પાસે શ્રી શત્રુંજય તીર્થને મહિમા સાંભળી ક્ષણવારમાં શ્રી શત્રુંજય તીર્થ ઉપર આવ્યા. ત્યાં વંદન-સ્તુતિ કરી અડ્રાઈમહત્સવ કર્યો. - અહંત ભગવંતને પ્રાસાદ કાળના પ્રભાવે જીર્ણ થયેલા જોઈ ઈશાને શ્રીગિરિવર ઉપર નવા પ્રાસાદો બનાવી ત્રીજો ઉદ્ધાર કર્યો. મહેન્દ્ર ઈ કરાવેલ ચોથે ઉદ્ધાર શ્રી ઈશાનેન્દ્ર ઉદ્ધાર કર્યા બાદ એકકેડ સાગરેપમ જેટલો કાળ ગયા પછી એકવાર ઘણું દેવતાઓ શ્રી સિધ્ધગિરિની ચૈત્રી પુનમની યાત્રા કરવા આવ્યા તે વખતે હસ્તિસેન નગરમાં કોડ દેવીઓના પરિવારવાળી, મહાબળવાળી મિથ્યાદષ્ટિ સુહસ્તિનામની દેવી ઉભી હતી. તે દેવીએ તાલધ્વજ (તળાજા) વગેરે પરના ક્ષેત્રપાલે પિતાને વશ કરી બધું તીર્થ અવ્યવસ્થિત કરી નાંખ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જ્યારે દેવા શ્રી શત્રુંજય તીર્થની નજીક આવ્યા ત્યારે આ દેવીએ માયાથી ઘણા શત્રુજય બનાવ્યા આ જોઇ દેવા વિચારમાં પડી ગયા, અને આશ્ચર્ય પામ્યાં. બધા શત્રુંજય ઉપર યાત્રા ભક્તિ અઠ્ઠાઈ મહાત્સવ કરી, જવાની ઇચ્છિા કરે છે ત્યાં અધા શત્રુજયા અદશ્ય થઈ ગયા. આથી દેવીને લાગ્યુ કે નક્કી આપણાથી કંઇ આશતના થઈ હશે એટલે આ તીર્થો અદૃશ્ય થઈ ગયા ? અથવા તે શુ આપણે ગિરિરાજથી દુર આવી ગયા? કે તી સ્વયં સ્વર્ગમા ચાલી ગયું? અધિજ્ઞાનના ઉપયોગ મુકતા ખબર પડી અહા! આ દુષ્ટ દેવીએ આપણને ગ્યા છે, માટે તેને શિક્ષા કરવી જોઇએ. તુરત જ દેવાએ મહાઘાર કાપજવાળા તે દેવી ઉપર મુકી એટલે કાપાગ્નિથી અત્યંત ખળતી તે દેવીએ દેવતાઓની માફી માગી અને પ્રભુના ચરણનું શરણું સ્વિકાર્યું ત્યારે તેને છાડી અને કહ્યું જો ફરી આવુ દુષ્ટ કાર્ય કરીશ તેા તારૂ સ્થાન રહેશે નહિ. પછી તે હસ્તિની દેવી ફરીથી તીની આશાતના નહિ કરવાના સોગન ખાઈ હસ્તિસેનાપુરમાં ચાલી ગઈ તે વખતે ચેાથા દેવલેાકના માલિક માહેન્દ્ર નામના ઇન્દ્રે શ્રી શત્રુ ંજયગિરિ ઉપરના પ્રાસાદો જીણુ થયેલા જોયા. અહા ! આવા જગત હિતકારી તી ઉપર આવી જીણુ તા કેમ થઈ હશે ? જરુર તે દુષ્ટ દેવીનું જ કાર્ય લાગે છે.” આમ મનમાં ચિંતવન કરતાં મહેન્દ્ર ઇન્દ્રે વિવિધકીની પાસે પાસે નવીન પ્રાસાદે કરાવ્યા. અને બીજા શિખરોના પણ ઉદ્ધાર કરી નવા અનાવરાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ બ્રઢ કરાવેલો પાંચમો ઉદ્ધાર મહેન્દ્ર ઈને ઉદ્ધાર કરાવ્યાને દશકટી સાગરેપમ જેટલે ગયા પછી એક વખતે એરવત ક્ષેત્રમાં દેવે જિન જન્મોત્સવ કરી શ્રી નંદીશ્વર દ્વીપની યાત્રાએ ગયા. ત્યાં આઠ દિવસને મહોત્સવ કરી આ ભરતક્ષેત્રમાં વિમલાચલગિરિ ઉપર શ્રી આદિનાથ ભગવંતના દર્શને આવ્યા. આઠ દિવસ સુધી ઉત્તમ પ્રકારે ભક્તિ કરી. તે વખતે પાંચમાં દેવલોકના ઈન્ટ પ્રભુના પ્રાસાદો જીર્ણ થયેલા જોઈ દિવ્યશક્તિથી નવા પ્રાસાદે કરાવી, પાંચમે ઉદ્ધાર કરાવ્યું. ભવનેન્ટે કરાવેલ છઠ્ઠો ઉદ્ધાર બ્રહ્મજ્જે કરેલા ઉદ્ધાર પછી લાખ કાટી સાગરોપમ જેટલે કાળ વ્યતીત થયે ત્યારે અમરેન્દ્ર આદિ ભવનપતિ દેવલોકના ઈન્દ્રો નંદીશ્વર દ્વીપે ગયા હતા, ત્યાં બે વિદ્યાધર મુનિરાજે પાસે શ્રી સિદ્ધગિરિજીનો મહિમા સાંભળતાં મુનિરાજેની સાથે શ્રી ગિરિરાજ ઉપર યાત્રાએ આવ્યા, ત્યાં તીર્થ ઉપર રહેલા પ્રાસાદો જીર્ણ થઈ ગયેલા જોતાં નવા પ્રાસાદો બનાવરાવ્યા. પછી દેવતાઓએ પોતપોતાના સ્થાને ગયા. અહીં એક વાત ખાસ સમજી લેવી, કે વસ્તુને સ્વભાવ જીર્ણ થવાનું છે, દેવશક્તિથી બનેલી વસ્તુ કદાચ અધિક સમય ટકી શકે. બાકી તે પણ જીર્ણ તે થવાની જ. સગર ચકવતિએ કરાવેલ સાતમે ઉદ્ધાર શ્રી અજીતનાથ ભગવાનના વખતમાં બીજા ચક્રવર્તિ સગરનામે થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સગર ચક્રવતિ ભરતક્ષેત્રના છ ખંડની સાહ્યબી અખંડ રીતે ભાગવતા હતા. એકવાર શ્રી અજીતનાથ ભગવાનના મુખે શ્રી શત્રુંજય ગિરિવરનું મહાત્મ્ય સાંભળ્યુ અને તેમના આદેશથી શ્રી શત્રુંજયની યાત્રાના માટે! સંઘ કાઢ્યો. ચક્રરત્નના બતાવેલા માર્ગે સંઘ આગળને આગળ પ્રયાણ કરે છે.સદ માર્ગમાં દરેક ગામમાં શ્રી જિનેશ્વરદેવની પૂજા મુનિષ્પનાને વંદના, સાધર્મિકની ભક્તિ, દાન વગેરે કાર્યો કરતા શ્રી સિદ્ધાચલજી પાસે આવી પહોંચતાં ત્યાં સારી રીતે તીદન નિમિત્તે અડ્ડાઈ મહાત્સવ કર્યો. સિદ્ધગિરિજી આવી પહાંયે. ત્યાં ચૌદ નદીઓમાંથી તીર્થં જળ મેળવી સગર ચક્રવર્તિ વગેરે શ્રી ગિરિરાજ ઉપર ચઢી રાયણવૃક્ષ પામે આવ્યા ત્યાં ઈન્દ્ર પણ ભક્તિથી આવ્યા હતા. ચક્રવર્તિ અને ઈન્દ્ર અને પરસ્પર મળ્યા. ભરત મહારાજાની જેમ તીમાં સ્નાત્રપૂજાદિ મહાત્સવેા કર્યા. ઈન્દ્રે સગર ચક્રવર્તિને કહ્યું કે આ શાશ્વત તીર્થ માં તમારા પૂર્વજ ભરત મહારાજાનું પુણ્યને વધારનારું કવ્ય જાએ. ભવિષ્યના કાળમાં મલિન હૃદયવાળા લોકો મિ, રત્ન, પુ અને સુવના લાભથી આ પ્રાસાદની અને પ્રતિમાની કદાચ આશાતાના કરશે માટે જન્તુની જેમ તમે પણ આ પ્રાસાદની કઈક રક્ષા કરે. 6 આ સાંભળી સગર ચક્રવર્તિ વિચારવા લાગ્યા કે મારા પુત્રા ગંગા નદી લાવ્યા, તેા હું તેમના પિતા થઈ, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ સમુદ્ર લાવું તે તેમનાથી વિશેષ થાઉં, નહીં તે માનહીન થાઉં. આમ વિચાર કરી ય દ્વારા સમુદ્રને ત્યાં લાવ્યા ત્યારે ઈન્દ્ર સગર ચક્રવર્તિને કહ્યું કે “હે ચકી આ તીર્થ વિના બધી ભૂતસૃષ્ટિ નિફળ છે, અષ્ટાપદ તીર્થને માર્ગ ધાઈ ગયે. હવે આ તીર્થો પ્રાણીઓને તારનાર છે, પણ જે સમુદ્રના જળથી આ તીર્થ સંધાશે તે પછી આ પૃથ્વી ઉપર બીજું કોઈ તીર્થ પ્રાણીઓને તારનાર મારા જેવામાં આવતું નથી. જ્યારે શ્રી તીર્થકર દેવ, જૈનધર્મ અને જૈન આગમ પૃથ્વી ઉપર રહેશે નહિ ત્યારે માત્ર આ સિદ્ધગિરિ જ લેકના મને રથ સફળ કરનાર થશે.” આ સાંભળી સગર ચકવતિએ લવણદેવને કહી સમુદ્રને રોકાવી દીધો. પછી ઈન્દ્રના કહેવાથી રત્નમણમય પ્રભુની મૂર્તિઓ સુવર્ણ ગુફામાં મુકાવી દીધી અને સુવર્ણની મૂર્તિઓ અને સોનાક્ષાના પ્રાસાદ બનાવરાવી તીર્થને ઉદ્ધાર કર્યો. આ રીતે સગરચક્રવર્તિએ સાતમે ઉદ્ધાર કરાવી, બીજા તીર્થોની યાત્રા કરી અધ્યામાં ગયા. અંતે દીક્ષા લઈ સઘળા કર્મોને ક્ષય કરી બોંતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર ઉપર મોક્ષે ગયા. - વ્યંતરેન્ટે કરાવેલો આઠમો ઉદ્ધાર શ્રી અભિનંદન સ્વામીજી પૃથ્વીતળને પાવન કરતા, એકવાર શ્રી શત્રુંજય ગિરિવર ઉપર રાયણુ વૃક્ષ નીચે સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ વસરી સુંદર પ્રકારે દેશના આપતા જણાવ્યું કે આ શ્રી શત્રુંજય ગિસ્વિર કામ, ક્રોધ, મદ, માન લેભ, વિષયાદિ અયંતર શત્રુઓને નાશ કરનાર, સર્વ પાપને દૂર કરનાર, મોક્ષનું લીલાહ છે, અહીં કલ્યાણ કુંભ જેવા સર્વ કલ્યાણનું કારણ અને સુવર્ણ વર્ણવાળા શ્રી આદિનાથ પ્રભુ રહેલા છે. અરિહંતે મેક્ષમાં ગયે છતે, કેવળજ્ઞાન રૂપી ધર્મ નાશ પામે છતે, આ તીર્થ જ સર્વ કલ્યાણ કરનારું થશે જેઓ તીર્થમાં આવી ભક્તિથી ભગવાનનું ધ્યાન, પૂજન વગેરે કરે છે, તેમાં થોડા જ કાળમાં મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. ઈત્યાદિ દેશના સાંભળી વ્યંતર નિકાયના ઈન્દ્રોએ શ્રી સિદ્ધગિરિજીના પ્રાસાદે જીર્ણ થઈ ગયેલી ભક્તિથી તીર્થના પ્રાસાદનો ઉદ્ધાર કરી નવા બનાવ્યા. આ આઠમે ઉદ્ધાર થયા. ચંદ્રયશા રાજાએ કરાવેલ નવમે ઉદ્ધાર - શ્રી ચંદ્રપ્રભસ્વામીના શાસનમાં શ્રી ચંદ્રશેખર મુનિનાં પુત્ર ચંદયશા રાજા ચંદ્રપ્રભાનગરીમાં રાજ્ય કરતા હતા. એકવાર શ્રી ચંદ્રશેખર મુનિ ચંદ્રપ્રભા નગરીમાં આવ્યા. ત્યાં ચંદ્રયશા રાજા પરિવારસહિત વંદન કરવા આવ્યા. ત્યાં મુનિવરના ઉપદેશથી શ્રી ચંદ્રપ્રભસ્વામીને પ્રાસાદ બનાવ્યજે ચંદ્રપ્રભાસ (પ્રભાસપાટણ) તીર્થ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. ચંદ્રયશા રાજા એકવાર શ્રી સિદ્ધગિરિજીને સગરચક્રવર્તિની જેમ સંઘ કાઢી તીર્થયાત્રા કરવા આવ્યા, ત્યાં તેણે નિપ્રાસાદે જર્ણ થઈ ગયેલા જોતા સર્વ પ્રાસાદેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ધાર કસાર, તથા શ્રી કુંડરીક, રૈવત, આબુ અને બાબલી વગેરે શિખરને પણ ભક્તિ છે. ઉદ્ધાર કરાવ્યો. છેવટે દીક્ષા ગ્રહણ કરી અકલાખ પૂર્વ વરસને ચારીત્રપર્યાય પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં ગયા. જ ચધર રાજાએ કરાવેલો દશમો ઉદાર શ્રી શાંતિનાથ ભગવાન શ્રી સિદ્ધગિરિજીમાં ચાતુર્માસ નિગમન કરી હસ્તિનાપુરમાં પધાર્યા. ત્યાં શ્રી શાંતિનાથ ભગવાનના પુત્ર ચક્રધર રાજા જે ત્રણુખંડનું આધિપત્ય જોગવતા હતા તેમણે ભગવાનને વિનંતિ કરી કે હે પ્રભુ મને સંઘપતિની પદવી આપે.” આ સાંભળી ભગવાને દેએ લાવેલા અક્ષતયુક્ત વાસક્ષેપ, માળા સાથે ચક્રધરના મસ્તક ઉપર નાંખે ચક્રધર રાજાએ ત્યાં મહત્સવ કર્યો. સંઘને આમંત્રણ કરી બેલા. ઈન્ટે આપેલા દેવાલય સાથે મંગળ મુક્ત સંધ નિકળ્યો.ગામેગામ શ્રી જિનપ્રતિમાને અને મુનિઓને નમસ્કાર કરતા સંઘ સૌરાષ્ટ્રમાં આવ્યું. ત્યાં ચક્રધર રાજાએ તીર્થ અને સંઘની પૂજા કરી. અનુક્રમે શ્રી શત્રુંજય તીર્થમાં આવી તીર્થયાત્રા કરી માટે ઉત્સવ કર્યો અને તે વખતે ઈન્સે પણ આવીને મહોત્સવ કર્યો. ત્યાં એક દેવે આવી ચક્રધર રાજાને કહ્યું કે “અનંતા ભ વધારનાર તીર્થંચના ભવનું ઉલ્લંઘન કરી જે હું દેવ થયું . તે શ્રી જિનેશ્વરની અને આ તીર્થની સેવાનું જ * નવ્વાણ પ્રકારી પૂજામાં ચક્રાયુધ નામ છે, શત્રુંજય મહાત્મમા ચાકધર નામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩પ ફળ છે, હે રાજન્ ! અહીં મરૂદેવા નામના શિખર ઉપર જગદીશ તમારા પિતા (શ્રી શાંતિનાથ ભગવાન) ને પ્રાસાદ છે, માટે ત્યાં જઈ હર્ષથી પૂજા કરે. દેવનું વચન સાંભળી ચકધર રાજાએ ત્યાં જઈ પૂજા વગેરે સઘળું ઉચિત કાર્ય કર્યું, ત્યાર બાદ ઈન્ટે કહ્યું કે હે રાજન તમારા પૂર્વજોનું આ તીર્થ કાળગથી જ થઈ ગયું છે. તમે શાંતિનાથ પ્રભુના પુત્ર છે તે તમારે આ તીર્થને ઉદ્ધાર કરવું જોઈએ. આ સાંભળી ચક્રધર રાજાએ જિનપ્રાસાદેને દઢ કરી, સંસાર પંજર જીણું કર્યું. તમે આ તીર્થના જીર્ણોદ્ધાર કરનાર થયા.” એમ કહી ઈ પુષ્પવૃષ્ટિથી હર્ષપૂર્વક વધાવ્યા. ત્યારબાદ ચક્રધરરાજા બીજા તીર્થોની યાત્રા ઉધ્ધાર વગેરે કરતા હસ્તિનાપુરમાં આવ્યા. શ્રી શાંતિનાથ ભગવાનનું નિર્વાણ સાંભળી ચક્રધર રાજાએ દીક્ષા ગ્રહણ કરી દશહજાર વર્ષ દીક્ષા પર્યાય પાળી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી સમેતશિખર ઉપર મેક્ષે ગયા શ્રી રામચન્દ્રજીએ કરાવેલો અગીયારમો ઉદ્ધાર - અધ્યા નગરીમાં દશરથ રાજાના પુત્ર રામચન્દ્રજીનું ચરિત્ર પ્રસિદ્ધ છે. એટલે અહીંયા લખતા નથી, રામચન્દ્રજી વનવાસ વસી, રાવણને હરાવી, અધ્યામાં પુનઃ પધાર્યા ત્યારે ભારતે મેટા મહોત્સવ પૂર્વક રામચન્દ્રજી, લક્ષમણજી, સીતાજી આદિને પ્રવેશ કરાવ્યો અને રાજ્ય રામ ચન્દ્રજીને સેંપી પોતે તેમની આજ્ઞાને અનુસરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ દ એકવાર શ્રી દેશભૂષણ મુનિ પાસે પેાતાના પૂર્વભવ સાંભળી ભરતે દીક્ષા લીધી, પછી ગુરૂમુખે શ્રી શત્રુંજય ગિરિવરના મહિમા સાંભળી એક હશ્વર મુનિની સાથે શ્રી સિધ્ધાયળ તીથે આવી શ્રી ઋષદેવ ભગવન્તની યાત્રા કરી, શ્રી ભરત મુનિએ ત્યાં અનશન કર્યું. અન્તે સકમ મપાવી કેવળજ્ઞાન મેળવી હજાર મુનિવરોની સાથે માક્ષે ગયા. 'રામચંદ્રજી અને લક્ષ્મણજી શ્રી સિદ્ધગિરિજી ઉપર આવી યાત્રા કરી. મદિરા જીણુ થઈ ગયેલાં જોતાં, સર્વ શિ ને નવા બનાવરાવી, શ્રી સિધ્ધચળજી તીર્થના ઉદ્ધાર કરી મહાતીર્થના મહિમાણાને પ્રસિદ્ધ કર્યાં. પાંડવાએ કરાવેલા બારમા ઉદ્ધાર પાંડુરાજાની પત્ની કુંતીએ અનુક્રમે યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, ત્રણ પુત્રાને જન્મ આપ્યા હતા અને માદ્રીએ નકુલ અને સહદેવને જન્મ આપ્યા હતા. આ પાંચે, પાંડવા તરિકે પ્રસિદ્ધ થયા. તેમણે શ્રી સિદ્ધાચળજીરા ખારમા ઉદ્ધાર કાવ્યા. ! અ ંતે શ્રી ધ થૈાષ મુનિના ઉપદેશથી પાંચે પાંડવા, કુંતી અને દ્રૌપદીચે દીક્ષા લીધી. વિહાર કરતા કરતા પાંડવ જ્યારે હસ્તિકલ્પ નગરમાં આવ્યા ત્યારે શ્રી નેમનાથ ભગવંતનું નિર્વાણુ સાંભળ્યુ. એટલે શ્રી સિદ્ધગિરિજી ઉપર આવી અનશન કર્યું, તે અંતકૃત કેવળી (કેવલજ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણ એક સાથે થાય) થઈ માક્ષે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ [પાંચમાં આરામાં થયેલા ઉક્કર] જાવડશાએ કરાવેલો તેરમે ઉધાર કાંપિલ્યપુર નગરમાં ભાવડશા નામે શેઠ રહેતા હતા, તેમને ભાવલા નામે પત્ની હતી. તેની કુંક્ષીથી જાવડને જન્મ થયે હતો જાવડ બાલ્યવયથી ધર્મપરાયણ હતા. પિતાના મરણ બા પિતાની નગરી (મહુવા)નું ધર્મપૂર્વક સારી રીતે પાલન કરતા. એકવાર મુનિના મુખે શ્રી સિદ્ધાચળના મહિમા પ્રસંગે પાંચમાં આરામાં સિદ્ધગિરિજીને ઉદ્ધાર જાવડશા કરાવશે આ સાંભળી જાવડશાને ખૂબ આનંદ થયે અને મુનિવરોને પૂછયું કે “આપે તીર્થોધ્ધાર જાવડશા કરાવશે, એમ જણાવ્યું તે તે હું કે બીજો કોઈ?' મુનિવરે પિતાના જ્ઞાનથી જાણીને કહ્યું કે “જ્યારે પુંડરીકગિરિપર હિંસા કરનાર, અધિષ્ઠાયકે પચાસ એજન સુધીમાં બધું ઉજ્જડ કરી નાખશે. જે કંઈ પચાસ એજનની અંદર જશે તેને કપર્દિ યક્ષ મારી નાંખશે ભગવાનની પ્રતિમા અપૂજ્ય રહેવા લાગશે, તે કટોકટીના સમયે તું પિતે જ શ્રી સિધ્ધાચળજીને ઉધ્ધાર કરાવીશ. માટે તું ચકેશ્વરી દેવીની આરાધના કરી, (પ્રભુના કહેવાથી બાહુબલીજીએ કરાવેલ) શ્રી આદીશ્વર પ્રભુના બિમ્બને માંગી લે.” આ સાંભળી તુરત જાવડશા ઘેર જઈ પ્રભુની પૂજા નરી બલિવિધાન પૂર્વક ક્ષુદ્ર દેવતાઓને સંતોષ પમા, મનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ચક્રેશ્વરી દેવીનુ ધ્યાન ધરતાં ચક્રેશ્વરી દેવીએ પ્રગટ થઈને કહ્યુ` કે ‘તું તક્ષશિલાપુરીમાં જા અને ત્યાંના રાજા જગન્મદ્ભુને કહેજે ત્યાં અરિહંતનુ ખિમ્મ જોવામાં આવશે, પછી મારી સહાયથી તું ગિરિરાજના ઉધ્ધાર કરાવી શકીશ.' ચક્રેવરી દેવીના કહેવા મુજખ તક્ષશિલા નગરીમાં જઈ પ્રભુના બિમ્બનું ધ્યાન ધરતાં બિમ્બ પ્રગટ થયું. એટલે જાવડશાએ તે બચ્છની પાંચામૃત વગેરેથી સુંદર પ્રકારે અભિષેક કરી ભક્તિ કરી. પછી રથમાં સ્થાપન કરી રાજાની સહાય મેળવી નિત્ય એકાખના કરતાં વિશાળ પરિવાર સાથે પ્રતિમાજી લઈને શ્રી શત્રુ ંજય તીથ તરફ પ્રયાણ કર્યું. અનુક્રમે મહુ વામાં આવતાં ત્યાં જાવડશા શ્રી વજાસ્વામીજીને પાસે ધમ દેશના સાંભળવા બેઠા હતા ત્યાં એક દેવે આવી વસ્વામીજીને કહ્યું કે પૂર્વે હું મદ્યપાનમાં આસક્ત હતા, ત્યારે આપે મારા ઉપર ઉપકાર કરી શ્રી શત્રુંજય મહાતીર્થની સ્મૃતિ કરાવી, પચપરમેષ્ઠિ પદના. એધ આપી, મદ્યપાતનાં પચકખાણ કરાવ્યા હતા, છતાં હુ એકવાર બે સ્ત્રીએ સાથે મિદરાપાન કરતા હતા, ત્યાં આકાશમાં ઉડતા પક્ષીએ પકડેલા સર્પનું ઝેર તે ધ્યાલામાં પડયું. તે દિરા મારા પીવામાં આવૃતાં મને ઝેર ચડયું. હું પ ચપરમેષ્ટિનું સ્મરણ કરવા લાગ્યા, તથા મારા નિયમના ભંગની તથા દુર્વ્યસનની નિંદા કરતે હુ મૃત્યુ પામી યક્ષજાતિમાં ઉત્પન્ન થયો છું. મારૂ નામ કપર્દિયક્ષ છે. હું એક લાંખ યક્ષના સ્વામિ છું. અને વિશ્વનાં ઉદ્ધાર કરવા સમર્થ છું. માટે હે સ્વામિન્! આપ મને આજ્ઞા ફરમવા., Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાની વાસ્વામીજીએ ચક્ષનું વચન સાંભળી શ્રીસિદ્ધિગિરિજીને પ્રભાવ કહી અંતે જાવડશાને કહ્યું કે હું મહાભાગ તું શત્રુંજયને ઉદ્ધાર કરાવ તારું ભાગ્ય, હું અને આ યક્ષ સહાયક છીએ. :.. . પછી જાવડશા સંઘ કાઢી પ્રયાણ કર્યું, ત્યાં રસ્તામાં સિધ્ધગિરિના પ્રથમના દેએ જાવડશાની પત્ની જયમતિના શરીરમાં દાહજવર ઉત્પન્ન કર્યો, તેને વાસ્વામીજીએ દૂર કર્યો. આચાર્ય શ્રીવાસ્વામીજીયે બતાવેલા શુભ મુહૂર્ત ભગવંતની પ્રતિમાજીને આગળ કરી ગિરિરાજ ઉપર ચઢવા માંડયું. ત્યાં મિથ્યાત્વી દેવે ભૂત પિશાચ વગેરે ભંયકર ટળે બતાવવા લાગ્યા. નવા કપદયક્ષે તે સર્વ વિદ્ગો દૂર કર્યો. પછી યક્ષે ત્યાં રહેલા મુડદા, હાડકા, ચરબી માંસ વગેરે અશુચિને દૂર કરી શ્રી. શત્રુંજય નદીના જળથી ધોઈ નાખી, ગિરિરાજને નિર્મળ કર્યો. રાત્રે દુષ્ટ દેવે, રથમાં લાવેલી પ્રતિમાને ગુમ કરી દીધી. સવારે પ્રતિમા નહિ દેતાં. જાવડશા અત્યંત ખે પામ્યા. ત્યાં વાસ્વામીએ ઉપગ મૂકી નવા કપદિયાને તે પ્રતિમા બતાવી, એટલે કાદિયક્ષે તે પ્રતિમાં, પાછી લાવી આપી. આ પ્રમાણે વારંવાર થવા લાગ્યું છેવટે, વાસ્વામીજીના આદેશથી જાવડશાએ પ્રભુનું ધ્યાન ધરી રથના પૈડા પાસે સૂઈ ગયે ચતુર્વિધ સંઘ આખી રાત્રી કાર્યોત્સર્ગમાં રહ્યા. એટલે તે અસુરેનું ૯ શક્યું નહિ. પછી સવારે વાસ્વામીજીએ મંત્રેલા અક્ષતે નાખી સર્વ દુષ્ટ દેવતાઓને સ્થભિત કરી દીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ પછી જાવડશાએ જુની અતિ ને ખસેડી નવિ પ્રતિમાજીને અંદર લાવ્યા. તે વખતે મંત્રથી સ્થભિત થયેલા દેવતાએ કરુણ સ્વરે પિકાર કરતા હતા તેઓના અવાજે ગિરિરાજના દક્ષિણ, ઉત્તર બે વિભાગ થઈ ગયા તથા વજાસ્વામી, જાવડશા અને તેમની પત્ની સિવાય બધા મરેલા જેવા થઈ ગયા. આથી વજાસ્વામીથી બોધ પામેલા નવા કપર્દિયક્ષે હાથમાં વજા લઈ બધા અસુરને મારવા દે આથી જુને કાદિયક્ષ વગેરે સઘળા અમુક ભયથી નાસી ગયા. ત્યારબાદ પ્રતિમાના અધિષ્ઠાયકેને શાંત કરી મંદિરને જીર્ણોદ્ધાર કરી નવીન પ્રતીમાને મહામહેનત્સવ પૂર્વક પ્રતિ ષ્ઠિત કરી, મંદિર ઉપર ધ્વજાઓ ચઢાવી. ત્યારથી શ્રી સિદ્ધગિરિજીને અધિષ્ઠાયક ન કપદિયક્ષ થશે. પછી જાવડશા અને તેની પત્ની શુભ ધ્યાનમાં મરણ પામી ચેથા દેવલેકમાં દેવ થયા ત્યાં પણ શ્રી શત્રુંજય મહાન તીર્થનું સ્યુરણ કરતા રહેલા છે. ત્યારથી પાછે તીર્થને મહિમા વિસ્તાર પામવા લાગ્યા. જાવડશાએ વિક્રમ સંવત ૧૦૮ માં ઉદ્ધાર કરાવ્યું હતું. બાહડમંત્રીએ કરાવેલો ચૌદમો ઉદ્ધાર એકવાર કુમારપાળ મહારાજાએ સોરઠ દેશના રાજા સમરને જિતવા ઉદયન મંત્રીને મોકલ્યા હતા, તે વખતે તે શત્રુંજય તીર્થની યાત્રા કરવા ગયા, ત્યાં ઋષભદેવ ભગવંતની દ્રવ્ય પૂજા કરીને ભાવપૂજા (ચૈત્યવંદન) કરી રહ્યા છે, ત્યાં એક ઉંદર સળગતી દીવાની વાટ કાણને મંદિરમાં લઈ જતે જે તેથી ઉદર પાસેથી વાટ મૂકાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ જા ઉડ્ડયન મંત્રીને વિચાર આન્યા કે, કાષ્ટના મંદિરના કાઇ વખત આવી રીતે નાશ થઈ જવાના સ’ભવ છે. રાજાના પાપવ્યાપારથી મેળવેલી મારી લક્ષ્મી શા કામની ? માટે મારી લક્ષ્મીથી જ્યાં સુધી તીર્થાદિકના ઉધ્ધાર ન થાય ત્યાં સુધી મારા નિત્ય એકાસણા કરવા પૃથ્વી ઉપર શયન કરવું, બ્રહ્મચતું પાલન કરવું તાંબુલના ત્યાગ કરવા, આ પ્રમાણેના અભિ ગ્રહેા ભગવંતની આગળ કર્યાં. યાત્રા કરી નીચે ઉતરી આગળ પ્રયાણ કર્યું. સમરસેન રાજા સાથે યુદ્ધ કરતા શત્રુના ખાણૈાથી તેનું શરી જ્જરીત થઈ ગયું. તે પણ ઉડ્ડયન મંત્રીએ સમર રાજા ઉપર ખણેાને પ્રહાર કરી તેને મારી નાખ્યો અને જિત મેળવી, દેશ કમરે કર્યાં. મામાં ઉયન મંત્રીને શત્રુના માણુના પ્રહારની વેદનાથી આંખે અધારા આવવા લાગ્યા, તેથી છાવણીમાં મુકામ કીઁ, ઉપચારા કરવા છતાં સારૂ ન થયુ. ત્યારે ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે મારા મૃત્યુ સમયે ચાર વસ્તુઓ પૂર્ણ કરવાની કબુલાત આપે। તે મને સતેાષ થાય. ૧ મારા નાના પુત્ર અબડને સેનાપતી અનાવવા, ૨ શત્રુ ંજય ગિરીવર ઉપર પત્થરના પ્રાસાદ અનાવવા ૩ ગિરનારજી ઉપર પત્થરના પગથિયા બનાવ ૪ મને નિર્યોંમા કરાવનાર ગુરુ મળે.’ આ સાંભળી સાંમત આદિએ‘કહ્યુ` કે પહેલા ત્રણ કાચે તો તમારા મોટા પુત્ર બાહુડ પૂર્ણ કરશે,તેમાં અમે સાક્ષીભૃત છીએ અને તમોને નિર્યામઙ્ગા કરાવનાર સાધુ મહારાજને હુમણાંજ શેાધી લાવીએ છીએ.’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ આહડે પિતાજીની ઈચ્છા પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા કરી, પછી ત્યાં આસપાસમાં કઈ મુનીરાજ નહિ હોવાથી, એક વંઠ પુરૂષને સાધુને વેષ પિહિરાવી ઉદયન મંત્રી પાસે લઈ જઈ નિર્ધામણ કરાવી. મંત્રી સમગ્ર પ્રાણીઓને ખમાવી સ્વર્ગે ગયા. પછી વડે વિચાર્યું કે જગત જેને સલામો ભરે છે એવા મંત્રીએ પણ ભીખારી એવા મને જે વંદન કર્યું તે ખરેખર આ વેષને જ પ્રભાવ છે. માટે આ વેષે મને શરણભૂત છે. પછી તે વંઠ-સાધુ ગિરનારજી ઉપર જઈ બે મહિનાનું અનશન કરી સ્વર્ગમાં ગયે. બાહડે કુમારપાલ રાજાની આજ્ઞા મેળવી ગિરનારજી ઊપર ત્રેસઠ લાખ દ્રવ્ય ખરચી નવા પગથીઆ કરાવ્યા. પછી પરદેશનાં કારીગરે બેલાવી બધા મંદિરે પત્થરના બનાવવાની. શરૂઆત કરી. | શ્રી સિદ્ધગિરિની છાયા(તલાટી) પાસે ઉતારે કરી બાહડ મંત્રી વગેરે બેઠા છે, ત્યાં પણ દરેક સ્થળેની પેઠે આજુબાજુ ખબર પડતાં અનેક પુણ્યશાળીઓ ઉદ્ધાર કુંડમાં નાણું આપવા વિનવે છે. મંત્રીશ્વર લેવા ના કહે છે એટલે આગ્રહભરી. વિનંતિ કરી આપે છે ત્યારે દાક્ષિણ્યતાથી સ્વિકારે છે. શ્રીસંઘના દર્શનાર્થે તથા પૈસા આપી લાભ લેનારની ઠઠ્ઠ એટલી જામી છે કે વિશાળ એવા પણું સંઘપતિના તંબુમાં કયાંએ માર્ગ દેખાતું ન હતું. હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ તે વખતે એક ભીમા નામને વણિયે જે માત્ર છ રૂપીયોનું મુડીનું ઘી લઈને ત્યાં આવ્યું હતું, તે ઘી બાહડનાં સૈન્યમાં વેચતાં તેને એક રૂપીયાથી અધિક નફે થયું. પછી એક રૂપિયાના પુપ લઈ પ્રભુની પૂજા કરી, તે ભીમે શ્રાવક તંબૂના બારણુ સુધી તે આબે, પણ જાડાં અને જરા મલીન કપડાં હોવાથી છડીદાર અંદર પ્રવેશ કરવા દેતું નથી. જેથી ઊંચનીચે થઈ રહેલ છે. જેની દષ્ટિ ચારે બાજુ ફરે છે એવા બાહડ મંત્રીની દ્રષ્ટિ બારણા તરફ ગઈ જતાં જાણ્યું કે આને અંદર આવવું છે પરંતુ પિળીઆના કવાથી આવી શકતું નથી. દ્વારપાળને હુકમ કર્યો કે તેને અંદર પ્રવેશ કરાવ. જેથી તે ભીમા કુડલીઆને અંદર દાખલ થવા દીધો. સભામાં આવેલા તે પિતાની સ્થિતિને અનુસાર તેમજ બીજે સ્થળે માર્ગ નહિ દેખાવાથી એક બાજુ પ્રથમ આવેલાઓના જોડા પાસે બેઠે. આ વખતે ઉદાર દિલના મંત્ર સ્વરે પિતાની પાસે ગાદી ઉપર બેસવા કહ્યું પણ મનમાં સંકેચાતે જોઈ તેને હાથ પકડી મંત્રીશ્વરે જાતે જાડાં અને ઝાંખા કપડા વાળા ભીમા કુડલીયાને પિતાની પાસે મખમલના તકીયાએ ગોઠવેલાં છે એવી રેશમી ગાદી ઉપર બેસાડે છે. સભામાં બેલે ભીમ કુડલીઓ ત્યાં આવેલા સ્વામીભાઈમાંના કેઈ પાંચ તે કઈ દશ તે કઈ પચ્ચીસ, પચ્ચાસ હજાર ભરાવતા જોઈ અનુમોદના કરતે વિચારે છે કે ધન્ય છે આ મહાનુભાને કે મહાન તીર્થના ઉધ્ધારમાં દ્રવ્યને વ્યય કરી અસાર એવી લક્ષ્મીવડે સાર એવા લાભને ઉપાર્જન કરે છે. સાચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ભાવનાવાળા એકલી કેરી અનુમોદના કરી બેસી રહેતા નથી પણ શક્તિ અનુસાર અમલમાં મુકી સાર્થક કરી બતાવે છે. તે પ્રમાણે આ ભીમે શ્રાવક પણ આપવાની ભાવનાથી ખીસ્સામાં હાથ નાખે છે અને કાઢે છે. વળી વિચારે છે કે આ લાખો અને હજારોની રકમ આગળ મારા આ પિસા શા હિસાબમાં. આ બાવનાથી તરબર બનેલા તે ભીમા શ્રાવકને મંત્રીશ્વર પૂછે છે કે કેમ મહાનુભાવ તમારે કાંઈ આપવા ભાવના છે? મંત્રીશ્વરના આ નથી ઉડે નિશ્વાસ નાખી વિચાર સાગરમાં ડુબકી મારતા ભીમા શ્રાવકને ફેર મંત્રીરાજ કહેવા લાગ્યા, આમાં વિચારમાં પડવા જેવું કશું નથી. જેની જેટલી શકિત અને ભાવના હોય તે પ્રમાણે પણ આપી શકે છે. વાત્સલ્યભાવના આ વચનથી ઉત્સાહિત બનેલા ભીમા શ્રાવકે ખીસ્સામાં જેટલું હતું તેટલું બહાર કાઢી કહે છે કે આજે કલિયુગમાં કલ્પતરૂ એવા શ્રી સિદ્ધાચલ તીર્થ ની યાત્રા કરી એક રૂપીયાના ફૂલ વડે દાદા શ્રી ઋષભદેવ સ્વામીની પૂજા કરી, તલાટીમાં આવતાં પુણ્યદયથી શ્રી સંઘના દર્શન થયા અને મારી પાસે મુડી–-મિલકત આ ગજવામાં થી નીકળી તે છે. જેથી મારી આ નજીવી રકમ સ્વીકારી આ સેવકને કૃતાર્થ કરશે. ભીમા શ્રાવકની આ ઉમદા ઉદારતાથી અતિ ખુશ થયેલા મંત્રીરાજે તે વખ્યતનું ચાલતું નાણુ સ્વીકારી લઈ વહીમા સૌથી મથાળે (પહેલું) તેનું નામ ચડાવ્યું. આ બનાવથી માટી રકમ ભરાવનાર શ્રીમંત તે વિચારમાં પડી ગયા કે આ શું ! પણ મંત્રીશ્વર ને કોણ કહી શકે છે જેથી એક બીજાના મુખ સામું જુએ છે. વિચક્ષણ મંત્રી તુરત જ કળી જઈ ક્રહી દે છે કે આ અલ્પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ રકમ આપનારના પ્રથમ નામથી તમારું મન દુઃખાય છે, પરંતુ મહાનુભા! ન્યાય બુદ્ધિથી વિચાર કરાય તે પણ સમજી શકાય છે કે, હું અને તમે કોડે લાખે કે હજાર આપીએ તે એ ઘરમાં રાખીને તે પ્રમાણે આપીએ છીએ જ્યારે આ ભાગ્યશાળી તે ઘરનું સર્વસ્વ આપી, દ્રરિદ્ર અવસ્થામાં દાનને પ્રથમ કલ્પવૃક્ષના દષ્ટાંત રૂપે બનાવેલ છે. તે તેનું મુખ્ય નામ એ વ્યાજબી જ છે, એમ તમારે પણ સમજી લેવું જોઈએ હવે પ્રથમ નામવાળાને પહેરામણ કરાવવાના ક્રમ પ્રમાણે મંત્રીશ્વરે ઉમદા ષિાક તથા અલંકાર (ભંડારી પાસેથી મંગાવી) પહેરવા આગ્રહ કરી ભક્તિ દર્શાવી, ત્યારે નિઃસ્પૃહ એ તે ભીમે કુડલીઓ સાફ ના કહી દેતા કહે છે કે અ૫ પિસા આપવાવાળે એ હું આ ઉમદા પિપાકને અધિકારી ન હોઉં. મંત્રીશ્વરના અત્યાગ્રહ છતાં નિસ્પૃહ ભીમા કુડલીઆએ પિષાક ન લીધે તે ન જ લીધે. પછી સંઘને તથા સંઘપતિને નમસ્કાર કરી તે ભીમો શ્રાવક પિતાના ઘેર આવે છે. ઉગ્ર ભાવનાનું તાત્કાલિક ફળ –આ બાજુ ભીમા શ્રાવકના ઘરમાં તેની સ્ત્રી પ્રભાતે પ્રભાતીઆ અને સાંજે સાંઝી (કડવા-કઠોર શબ્દો સંભળાવી કલેશ કરવાના સ્વભાવવાળી, એવી પ્રતિ કલા તે પણ આજે ભીમા કુડલીયાની ઉંઝ ભાવનાથી કરેલાં ધર્મના પ્રભાવથી એકાએક સાકુલા બની, સ્વામીને આવતા દેખી ઉઠી ઉભી થઈ, બહમાનપૂર્વક મધુર વાણીથી આદર સત્કાર કરી સુખ શાંતિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ સમાચાર પુછી ગરમ પાણી વડે પગ પ્રક્ષાલી આસને બેસાડી પડેશમાંથી ભેજનની સામગ્રી (ઉધારે) લાવી મિષ્ટભંજન બનાવી સનેહપૂર્વક પતિને જમાડવા લાગી. સરળ ભીમા શ્રાવકે સંઘપતિની સભામાં બનેલી હકીકત નિખાલસપણે પત્નીને કહી. તે સાંભળી પરિવર્તન સ્વભાવવાળી ગૃહીણી આનંદપૂર્વક અનુમોદન કરે છે. આવા પ્રકારના વર્તનથી ભીમો શ્રાવક તે અશ્ચર્યમુગ્ધ બની જઈ વારંવાર સુકૃતની અનુમોદના કરે છે. હવે તેના આંગણામાં બાંધેલી ગાવે ખીલે ઉખેડી નાંખવાથી ખીલે મજબુત બેસાડવા માટે જમીનને જરા ઉંડી ખેડે છે એટલામાં ૧૦૦૦૦ દશ હજાર સેનામહોરને ચરૂ નીકળે છે. તે સેનામહોરે સાથે લઈ શેઠાણની અનુમતિ મેળવી, સીધે સંઘપતિના તંબુમાં આવે છે, અને તે સઘળી મિલકત ઉદ્ધાર કુંડમાં લેવાની મંત્રીશ્વરને આજીજી કરે છે. ત્યારે મંત્રીવર કહે છે કે હવે ઉદ્ધાર ફંડનું કાર્ય સમાપ્ત થયું. હવાથી જરુર નથી તેમજ આ લક્ષ્મી પુણ્યપ્રભાવથી મળેલી છે તે તેને ભગવટે તમે જ કરો. - મંત્રીએ તે સુવર્ણ લેવા ના પાડી, ભીમે આગ્રહ કરે રાખે છે ત્યાં રાત પડી રાત્રે કપર્દિયક્ષે સ્વપ્નમાં ભીમાને કહ્યું કે હે ભીમા ! તે એક રૂપિયાના પૂષ્પ લઈ શ્રી આદીશ્વર ભગવંતની પૂજા કરી, તેથી પ્રસન્ન થઈ મેં તને સુવર્ણ ચ આપે છે, માટે તું ઈચ્છા મુજબ તેને ભેગવટે કર.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ સવારે ભીમે મંત્રીએ વાત કરી, પ્રભુની સુવર્ણરત્ન તથા પૂથી પૂજા કરી, પિતાના ઘેર આવ્યા અને પુણ્ય કાર્યમાં પ્રવૃત્ત થયે. બે વરસે જ્યારે જીર્ણોધ્ધાર પૂર્ણ થઈ જવાના સમાચાર મંત્રીને મળ્યા ત્યારે ખબર લાવનારને મંત્રીએ તેને વધામણમાં બત્રીસ સેનાની જીભે આપી ડીવાર પછી બીજા માણસે આવી પ્રાસાદમાં કેઈ કારણથી ચીરાડ પડી ગયાના સમાચાર આપ્યા, ત્યારે મંત્રીએ તેને ચસક જીભે આપી. પાસે બેઠેલા માણસોએ કારણ પૂછયું, ત્યારે મંત્રીએ કહ્યું કે “મારા જીવતા પ્રાસાર ફાટયે તે ઠીક થયું” કેમકે હું તે ફરીથી બીજીવાર કરાવીશ, તુરત મંત્રીએ શીપીઓને બોલાવી પ્રાસાદ ફાટી ગયાનું કારણ પૂછયું, શીલ્પીઓએ કહ્યું કે “ભમતીવાળા પ્રસાદમાં પવન પસવાથી અને નીકળવાની જગ્યા નહિ મળવાથી પવનના જોરથી પ્રસાદ ફાટી ગયે, જો ભમતી વિનાને પ્રાસાદ કરવામાં આવે તે કરાવનારને સંતાન થાય નહિ, એ. શીલ્પશાસ્ત્રમાં ઉલ્લેખ છે, આ સંભળી મંત્રીએ કહ્યું કે કેની સંતતી કાયમ રહી છે ? માટે મારે વાસ્તવિક ધર્મ સંતતિ જ હો' પછી બને તેની વચમાં મજબૂત શીલાઓ મુકાવીને તે પ્રાસાદ પૂર્ણ કરાવ્યું ફરીથી જીર્ણોધ્ધારમાં મંત્રીએ બે કરેડ સત્તાણું લાખ દ્રવ્ય ખરચ્યું. ત્રણ વર્ષે કામ પૂર્ણ થયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રાચાર્યને બોલાવી મેટા ઉત્સવ અંજનશલાક પૂર્વક સંવત ૧૧૩ માં પ્રવિણા કરવી. ૨ કડો ૯૭ લાખનો ખર્ચ થયે હતા. પાંચમાં અને આ બીજો ઉદ્ધાર થશે. પંદરમે ઉધ્ધાર સમરાશાને દિલ્હીની ગાદી ઉપર અલ્લાઉદ્દીન બાદશાહના પ્રીતિ પાત્ર દેશળને પુત્ર સમરશા પાટણમાં ઉચ્ચ અધિકારી પદવી ભાગવતા હતા. અલપખાન. સમરસિંહ ઉપર બંધુ જે પ્રેમ રાખતે હતે. મ્યુચ્છ કે એ શ્રી શત્રુંજય તીર્થો ભંગ કર્યો તે સમાચાર સંઘને મળતાં ભારે આઘાત થયે હતું, દેશલને પણ આ વાત સાંભળતા મૂછ આવી ગઈ હતી પછી પૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધસેન સૂરીશ્વરજી મહારાજને વાત જણાવી, ત્યારે તેઓશ્રીએ કહ્યું કે કલિકાળને પ્રભાવ છે, શ્રી ગિરિરાજ ઉપર અનેક ઉદ્ધારે થયેલા છે, જ્યાં સુધી શ્રી શત્રુંજય તીર્થ છે ત્યાં સુધી ખરી રીતે કશું ગયું નથી, માત્ર તીર્થને ઉધ્ધાર કરાવનાર જોઈએ. આ સાંભળી દેશળે કહ્યું કે “તીર્થને ઉધ્ધાર હું કરવીશ. મારી પાસે બધી સામગ્રી છે. માત્ર આપશ્રીની સહાયની જરુર છે. દેશલે ઘેર જઈ શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટે ભાગ્યશાળી કાર્યદક્ષ સેવા સમરસિંહ (સમરાશા)ની નિમણુંક કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ એટલે સમરસિંહે તુરત પૂજ્ય આચાર્ય ભગવંત પાસે જઈ જ્યાં સુધી તીર્થોધ્ધાર પૂર્ણ ન થાય ત્યાં સુધીના કેટલાક અભિગ્રહ લીધા. શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરે એ મહાજખમી કાર્યું હતું. કેમકે બાદશાહને જે આ વાતની ખબર પડે તે મહાન આપત્તિ આવી પડે તેમ હતું. તેથી સમરાશાહે સુબા અલપખાનની સહાય અને ફરમાન મેળવી, પછી ગુરુમહારાજને વાત કરી ત્યારે પૂજ્ય આચાર્યદેવે કહ્યું કે “તારૂ ભાગ્ય ચઢીઆનું છે, કેમકે મૂર્તિના દ્વેષી એવા અલપખાને તીર્થોદ્ધારની રજા આપી.” ત્યાર પછી સંઘની અનુજ્ઞા મેળવી સમરાશાહે ત્રિસંગપુરના શિવભક્ત મહિપાલ રાજાને ખુશ કરી શ્રી આદીશ્વર ભગવાનની નવિ મૂર્તિ માટે ખાણમાંથી સુંદર આરસ કાઢવાની રજા મેળવી, બે ત્રણ મોટા આરસ ડાઘવાળા નીકળવાથી માણસ અત્યંત ખિન્ન થયા એટલે સમરાશાહ અઠ્ઠમ તપ કર્યો. અધિષ્ઠાયકે કહેલા ભાગમાંથી બદતા સુંદર સ્ફટીક જેવો આરસ નીકળે. પછી તે આરસ શત્રુંજય લાવવામાં આવ્યા તેને ઉપર ચઢાવતા છ દવસ લાગ્યા હતા. પછી તેમાંથી બુદ્ધિમાન શીલ્પીઓ દ્વારા સુંદર પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. જિર્ણોદ્ધાર પૂર્ણ થતા પ્રતિષ્ઠા માટે ગામોગામના સંઘ ઉપર આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પછી સમરાશાને સંઘપતિનું તિલક કરવામાં આવ્યું. પિષ સુદ૭ના પાટણથી સંઘનું પ્રયાણ થયુ. સંઘમા અનેક ગચ્છના અનેક આચાર્યો, પ્રદસ્થ મુનિઓ, આગેવાન શ્રાવક-શ્રાવિકાઓ આદિ હજારોની સંખ્યા હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી સિદ્ધગિરિજી ઉપર દશ દિવસના મહાન મહાત્સવ, યાકેાને દાન વગેરે શુભ કાર્યો સહિત પૂ॰ આ. શ્રી વિજય સિધ્ધસેનસૂરીશ્વરજી મહારાજના હસ્તે વિક્રમ સંવત ૧૭૭૧ મહા શુદ ૧૪ સામવારના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યાર પછી જુનાગઢ, પ્રભાસપાટણ વગેરે થઇ સંધ પાટણ આવ્યા આ રીતે શ્રી સિદ્ધગિરિવરના ઉધ્ધાર કરાવ્યેા. કરમાશાએ કરાવેલા સાળમા ઉધ્ધાર ચિતાડના રાણા સગ્રામસિંહના-મ`ત્રી તલાશાહે ચિતાડમાં એ મદિશ બધાવ્યા હતા. પછી તેાલાશાહના પુત્ર કરમાશા મત્રીપદે આવ્યા. એક વખત અમદાવાદના સુલતાનના નાના પુત્ર બહુાદુરશાહ રીસાઈને ચિતાડ આવ્યો; કરમાશાએ તેને સભાળી લીધેા અને મેડટી રકમની મદદ કરી, તેથી તેને જ્યારે ગાદી મળી ત્યારે કરમાશાને ખેલાવી જે જોઈએ તે માગી લે’ એમ કહ્યું. ત્યારે કરમાશાને શ્રી શત્રુંજયના ઉદ્ધારની ભાવના હતી તેથી ઉદ્ધાર કરાવવા માટે રક્ષણ અને અભયદાન માંગ્યા. એટલે અહાદુરશાહે સેારના સુખા ઉપર કરમાશાને શત્રુંજયના ઉદ્ધારમાં દરેક જાતની મદદ આપવા શાહી ક્રમાન લખી આપ્યું, આ ઉપરથી કરમાશાએ તીર્થોધ્ધારનું કાર્ય શરૂ કરાવ્યુ, સવા કરોડ દ્રવ્યને ખચ થયા. સંવત ૧૫૮૭ ના વૈશાખ વદી ૬ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ આજે જે મૂર્તિ પ્રતિષ્ઠિત છે, તે કરમાશાએ બેસાડેલી છે. દર વરસે વૈશાખ વદ ૬ ના દિવસે વરસગાંઠ ઉજવાય છે. આ અવસર્પિણમાં છેલ્લે ઉદ્ધાર શ્રી દુપસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા કરાવશે. એકવીસ હજાર વર્ષના પાંચમાં આરાને છેડે આ ભરતક્ષેત્રમાં છેલ્લા શ્રી દુપસહસૂરિજી આચાર્ય શ્રી ફલ્યુશ્રીજી સાથ્વી, નાગિલ શ્રાવક, સત્યશ્રી શ્રાવિકા થશે. છેલ્લા વિમલવાહન રાજા શ્રી સિધ્ધગિરિજીની યાત્રા કરી ઉદ્ધાર કરાવશે. પાંચમા આરાના છેલ્લા દિવસે સવારે ચારિત્રને લય મધ્યા રાજધમાક્ષય, સાંજે અગ્નિને નાશ થશે. સિદ્ધગિરિજી માત્ર સાત હાથના પ્રમાણવાળ રહેશે. પછી એકવીસ હજાર વર્ષને છ આરે શરૂ થશે. પછી ઉત્સપિણું કાળમા પહેલા અને બીજા આરાના બેતાલીસ હજાર વર્ષ ગયા પછી ત્રીજા આરામાં શ્રી પદ્મનાભ પ્રભુના તીર્થમાં પૂર્વની જેમ શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ધાર થશે. પદ્મનાભ પ્રભુની મૂતિ વિરાજમાન થશે અને રાયણવૃક્ષ ઉગશે. વૃદ્ધિ પામતે પામતે આ ગિરિવર પાછે એશી જિનના વિરતારવાળો થશે. આ ગિરિરાજ જિનેશ્વર ભગવંતની જેમ ઉદય પામી કીર્તન, દર્શન અને સ્પર્શનથી અનંતા આત્માઓને તારક બનશે, આ ગિરિવરને સદાકાળ અમારા ત્રિકાળ વંદન હજો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ (૮) ગિરિરાજ ઉપર મેક્ષે ગયેલાના કેટલાક નામો. શ્રી પુંડરીક ગણધર ૫ ક્રોડ સાથે ચૈત્રી સુદ ૧૫ દ્રાવિડ અને વારિખિલજી ૧૦ ,, કાર્તક સુદ ૧૫ શામ્બ અને પદ્યુમ્ન ૮ ક્રોડ ૫૦ લાખ સાથે ફાગણ સુદ ૮ પાંચ પાંડ ૨૦ , સાથે આસો સુદ ૧૫ નમિ અને વિનમિ ૨ , , , નારદજી ૯૧ લાખ , રામ અને ભરત ૩ ક્રોડ સમયશા વસુદેવની પત્ની ૩૫ હજાર , શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧, પર, ૫૫, ૭૭૭ ) સાગર મુનિ ૧ કોડ સાથે ભરત મુનિ ૫ , અજિતસેન ૧૭ ) ) શ્રી અજિતનાથ પ્રભુનાં સાધુ ૧૦ હજાર શ્રી શાંતિનાથ શ્રીસાર મુનિ ૧ ક્રોડ સાથે વૈદભ ૪૪૦૦ આદિત્યયશા ૧ લાખ , બાહુબલીના પુત્ર ૧૦૮ દમિતારિ ૧૪ હજાર સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ થાવસ્થા પુત્ર ૧ હજાર સાથે શુક પરિવ્રાજક થાવસ્થા ગણધર ૧ ,, ,, કાલિક ૧ ,, ,, કદમ્બ ગણધર ૧ કોડ , સુભદ્ર મુનિ ૭૦૦ સેલકાચાર્ય આ સિવાય અનંતા આત્માઓ આ શ્રી શત્રુંજય ગિરિઉપર મેક્ષે ગયેલા છે. કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધ થયા છે. ભવિષ્ય કાલમાં પણ અનંતા મોક્ષે જશે. - શ્રી અજિતનાથ સ્વામિ અને શ્રી શાંતિનાથ ભગવાને સિધ્ધગિરિજીમાં માસું પણ કર્યું હતું. (૯) ગિરિરાજના ૧૦૮ ઉત્તમ નામ. ૧ શત્રુ, ૨ બાહુબલી, ૩ મરૂદેવ, ૪ પુંડરીકગિરિ, પરિવતગિરિ, ૬ વિમલાચલ, ૭ સિદ્ધરાજ, ૮ ભગીરથ, ૯ સિધ્ધક્ષેત્ર ૧૦ સહસ્ત્રકમલ, ૧૧ મુક્તિનિલય, ૧૨ સિદ્ધાચલ, ૧૩ શતકૂટગિરિ, ૧૪ ઢક, ૧૫ કેડી નિવાસ ૧૬ કદંબગિરિ, ૧૭ લેહિત્ય ૧૮ તાલધ્વજ. ૧૯ પુણ્યરાશિ, ૨૦ મહાબલ, ૨૧ દ્રઢશક્તિ, ર૨ શતપત્ર, ૨૩ વિજયાનંદ ૨૪ ભદ્રકર, ૨૫ મહાપીઠ, ૨૬ સૂરગિરિ, ૨૭ મહાગિરિ, ૨૮ મહાનંદ ૨૯ કર્મસૂદન, ૩૦ કૈલાસ ૩૧ પુષ્પદંત, ૩૨ જયંત, ૩૩ આનંદ, ૩૪ શ્રીપદ, ૩૫ હસ્તગિરિ, ૩૬ શાશ્વતગિરિ, ૩૭ ભવ્યગિરિ, ૩૮ સિદ્ધશેખર, ૩૯ મહાશય, ૪૦ માલ્યવંત, ૪૧ પૃથ્વીપીઠ ૪૨ દુઃખહર, ૪૩ મુક્તિરાજ,૪૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મણિકંત, ૪૫ મેરૂમહીધર, ૪૬ કંચનગિરિ, ૪૭ આનંદઘર ૪૮ પુણ્યકંદ, ૪૯ જયાનંદ, ૫૦ પાતાલમૂલ, ૫૧ વિભાસ પર વિશાલ, પ૩ જગતારણ, ૨૪ અકલંક, ૫૫ અકર્મક, પ૬ મહાતીર્થ, ૫૭ હેમગિરિ પ૮ અનંતશક્તિ, ૫૯ પુરૂષોત્તમ ૬૦ પર્વતરાજા, ૬૧ તિરુપ. ૬૨ વિલાસભદ્ર, ૬૩ સુભદ્ર ૬૪ અજરામર, ૬૫ ક્ષેમકર, ૬૬ અમરકેતુ, ૬૭ ગુણકંદ, ૬૮ સહસ્તપત્ર. ૬૯ શિવંકર, ૭૦ કર્મક્ષય, ૭૧ તમાકંદ ૭૨ રાજરાજેશ્વર, ૭૩ ભવતારણ, ૭૪ ગજચંદ્ર, ૭૫ મહોદય ૭૬ સુરકાંત. ૭૭ અચળ. ૭૮ અભિનંદન. ૭૯ સુમતિ. ૮૦ શ્રેણ, ૮૧ અભયકર, ૮૨ ઉજવળગિરિ. ૮૩ મહાપ. ૮૪ વિશ્વાનંદ. ૮૫ વિજય ભદ્ર ૮૬ ઈન્દ્રપ્રકાશ ૮૭ કપર્દિવાસ. ૮૮ મુક્તિનિકેતન. ૮૯ કેવળદાયક, ૯૦ અગિરિ. ૯૧ અષ્ટોતર શતક્ટ. ૯૨ સૌદર્ય. ૯૩ યશધરા ૯૪ પ્રીતિ મંડન. ૫ કામુકકામ અથવા કામદાયી. ૯૬ સહજાનંદ. ૯૭ મહેન્દ્રવજ. ૯૮ સર્વાર્થસિદ્ધ ૯ પ્રિયંકર, આ નામે સિવાય શ્રી શત્રુંજય મહાત્મમાં બ્રહ્મગિરિ નાન્દિગિરિ, શ્રેયઃ પદ, પ્રત્યે પદ, સર્વકામદ. ક્ષિતિમંડન સહસ્ત્રાગ, તાપસગિરિ. સ્વર્ગગિરિ, ઉમાશંભુગિરિ, સ્વણગિરિ ઉદયગિરિ અને અબુદગિરિ વગેરે નામ પણ આપેલા જણાય છે વળી ઉપલાં ૯૯ નામ ઉપરાંત બીજા ૯ નામ સહિત તેના ૧૦૮ નામ પણ અન્યત્ર કહ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ પપ ૧૦ શ્રી શત્રુંજય મહાતીર્થ ક૯૫ શ્રુત-સિદ્ધાંતમાં વર્ણવેલા અને દેવેદ્રોએ વંદેલા એવા જે તીર્થરાજનાં વિદ્યાપ્રાભૃત નામના પૂવમાં ૨૧ ઉત્તમ નામ કહ્યા છે, તે (પવિત્ર) તીર્થરાજની અમે સ્તવના કરીયે છીએ. ૧ ૧ વિમલગિરિ, ૨ મુક્તિનિલય, ૩ શત્રુંજય, ૪ સિધ્ધ ક્ષેત્ર, ૫ પુંડરીકગિરિ, ૬ શ્રી સિધ્ધશેખર, ૭ શ્રી સિધ્ધગિરિ ૮ શ્રી સિધ્ધરાજ. ૨ ૯ બાહુબલી, ૧૦ મરુદેવ, ૧૧ ભગીરથ, ૯૨ સહસ્ત્રપત્ર, ૧૪ અષ્ટોત્તર શકૂતટ, ૧૫ નગાધિરાજ, ૧૬ સહસ્ત્ર કમલ. ૩ ૧૭ ઢક, ૧૮ કેડિનિવાસ, ૧૯ લેહિત્ય, ૨૦ તાલવજ, અને ૨૧ કદમ્બગિરિ આ ઉત્તમ ૨૧ નામે સુરનર મુનિઓએ મળીને સ્થાપ્યા છે, તે વિમલગિરિરાજ જયવત વ. ૪ જેમાંના ઢંકાદિક પાંચ શિખરેમાં દેવતાધિષિત રત્નની ખાણે, ગુફાઓ, ઔષધિઓ અને રસ કુપિકાએ વિદ્યમાન છે, તે વિમલ ગિરિરાજ જયવંત વ! ૫ જે પહેલાં આરાથી માંડી છઠ્ઠા આરા સુધીમાં અનુકમે ઘટત ઘટતે ૮૦, ૭૦, ૬૦, ૧૦, ૧૨ રોજન અને ૭ હાથના વિસ્તારવાળે કહ્યો છે, તે વિમલ ગિરિરાજ જયવંત વર્તે. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ જે રાષભનાથ ભગવાનના વારે આઠ જન ઉંચે, પચાસ એજન મૂળમાં દશ અને રોજન ઉપરના ભાગે વિસ્તીર્ણ હિતે, તે વિમલગિરિરાજ જયવંત વર્તે. ૭ જ્યાં ઋષભસેન પ્રમુખ અસંખ્ય તીર્થકરે સમવસર્યા છે અને શ્રી સિદ્ધશેલ ઉપર સિદ્ધ થયેલ છે, તે વિમલગિરિરાજ. જયવંત વર્તે. ૮. શ્રી પદ્મનાભ પ્રમુખ ભાવિ તીર્થકરે જ્યાં આવી સમવસરશે જેથી તેનું સિદ્ધક્ષેત્ર નામ મશહૂર છે, એવા શ્રી વિમલગિરિરાજ ૯ વળી જ્યાં શ્રી નેમિનાથ ભગવાન વિના રાષભદેવથી માંડી વર્ધમાન પ્રભુ પર્યત ૨૩ તીર્થકર વર્તમાન કાળમાં સમવસર્યા છે, તે શ્રી વિમલ ગિરિરાજ ૧૦ જ્યાં ભરત ચક્રવતીએ કરાવેલું ૨૨ જિનાલય સહિત શ્રી રાષભદેવ ભગવાનનું ચિત્ય મણિમય, સુવર્ણમય, અને રૂપામય, પ્રતિમાઓથી અલંકૃત છે, એ શ્રી વિમલ૦ ૧૧ વળી જ્યાં બાહુબલીજીએ શ્રી મરુદેવી માતાનું મંદિર રમણિય અને સમવસરણ યુક્ત કરાવેલ છે, તે શ્રી વિમલ ગિરિરારાજ જયવંત વર્તા! ૧૨ આ અવસર્પિણ કાળમાં જ્યાં સહુથી પ્રથમ ભરત ચક્રવતીના પહેલા પુત્ર અને પ્રથમ તીર્થંકર ભગવાનના પ્રથમ ગણધર મહારાજ શ્રી પુંડરીકસ્વામી સિદ્ધિ પદને પામ્યા, તે વિમલગિરિરાજ - ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ કે પs ચત્રી પુણિમાએ પાંચ કોડ મુનિથી પરિવરેલા કુંડરીકસ્વામી જ્યાં નિર્મળ એક્ષપદને પામ્યા તે શ્રી વિમલગિરિ૦ ૧૪ નમિ અને વિનમિ વિદ્યાધરો બે કોડ મુનિ સંઘાતે જ્યાં સિદ્ધિપદને વર્યા, તે વિમલ ગિરિરાજ ૧૫ ચૌદ લાખ મેક્ષે જાય ત્યારે એક સવર્થ સિદ્ધ વિમાનમાં જાય. એવી રીતે પ૦ લાખ કોડ સાગરોપમ સુધી સૂર્યયશાથી માંડીને સગર ચકવતી પર્યત બાષભદેવને વંશનાં અસંખ્ય પટ્ટપરંપરા–અસંખ્ય રાજાઓ જ્યાં સિદ્ધિ પદને વર્યા તે શ્રી વિમલ ગિરિરાજ ૧૬-૧૭ - જ્યાં બીજા શ્રી અજિતનાથ ભગવાન અને સેળમાં ધર્મ ચક્રવર્તી શ્રી શાંતિનાથ ભગવાન ચાતુર્માસ રહ્યા તે વિમલગિરી. ૧૮ દ્રાવિડ અને વારિખિલ્લ પ્રમુખ રાજાઓ દશક્રોડ સાધુ સંઘતે ગિરિરાજ ઉપર સિદ્ધપદને પામ્યા, તે શ્રી પુંડરીકતીર્થ જયવંત વત. ૧૯ જ્યાં રામચંદ્રાદિક ત્રણ કોડ સાધુઓ સાથે અને નારદ આદિ ૯૧ લાખ સાધુઓ સાથે સિદ્ધ થયા તે શ્રી વિમલ ગિરિરાજ. ૨૦ શ્રી નેમિનાથ પ્રભુની આજ્ઞાથી યાત્રાએ આવેલા નંદિષેણ નામના ગણધરે જ્યાં અજિતશાંતિ સ્તવ કર્યો, તે વિમળ૦ ૨૧ જ્યાં શાંબ અને પ્રદ્યુમ્ન શ્રેષ્ઠ કુમાર ૮ કોડ મુનિએ સંઘાતે શિવસંપદાને વર્યા તે શ્રી વિમલગિરિ. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વળી ભરત, સેલકસૂરી, થાવાપુત્ર અને શુક્રાચાર્ય પ્રમુખ અસંખ્ય ક્રોડાકોડ સાધુએ સિદ્ધપદને વર્યા તે વિમલગિરી. ૨૩ અસંખ્ય ઉદ્ધારે, અસંખ્ય પ્રતિમાઓ અને અસંખ્ય ચૈત્યે જ્યાં થયા તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તો ! ૨૪ - જેમણે જિનપ્રતિમાને ઉદ્ધાર કર્યો એવા પાંચ પાંડવ વીસ કોડ મુનિ સંઘતે જ્યાં મુક્તિપદને પામ્યા, તે વિમલગિરિરાજ ૨૫ જ્યાં ચિલણ તળાવડીની નજદિકમાં રહેલી દેવતાધિબિત ગુફામાં વિરાજમાન કરેલી, ભરત ચકવતીએ કરાવેલી પ્રભુ પ્રતિમાને નમસ્કાર કરનાર એકાવતારી થાય છે, એ શ્રી વિમલગિરિરાજ. ૨૬ દધિફલ (કઠાનાં વૃક્ષ સમીપે અને અલખ દેવડીની નજદીકમાં રહેલી તે દેવતાધિષિત ગુફાનું મેક્ષિકારના જેવું દ્વાર ઉઘાડીને અઠ્ઠમ તપથી તુષ્ટમાન થયેલ કાપદિ યક્ષ જ્યાં ભરત મહારાજે કરાવેલી પ્રભુ પ્રતિમાને વંદાવે છે, તે શ્રી શત્રુંજય મહાતીર્થરાજ જયવંત વહેં ! ૨૭-૨૮ સંપ્રતિ, વિક્રમ, બાહડ, હાલ, પાદલિપ્ત, આમ, અને દત્તરાજાદિક જેને ઉદ્ધાર કરનારા થશે, એ શ્રી શત્રુંજય મહાતીર્થરાજ જયવંત તેં ૨૯ મહાવિદેહ ક્ષેત્રમાં પણ સમ્યગદષ્ટિજને જેનું સદા સ્મરણ કરે છે એવી હકીકત શકઈ કાલકસૂરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ સમીપે જણાવી તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વોં ! ૩૦ જાવડશાએ કરાવેલા ચૈત્ય ઉદ્ધાર સમયે શ્રી અજિતનાથ સ્વામીના ચૈત્ય સમીપે જ્યાં અનુપમ સરોવર નિર્માણ કરવામાં આવેલું છે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વોં ૩૧ જ્યાં કલકીરાજના પુત્રને પુત્ર મેઘષરાજા મરૂદેવી માતાના શ્રી શાંતિનાથના મંદિરને ઉદ્ધાર કરશે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવન્ત વોં ! ૩૨ દુષસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા જેને છેલ્લે ઉદ્ધાર કરાવશે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તે ! ૩૩ જ્યારે તીર્થનું માન બીલકુલ ઘટી જશે અર્થાત પ્રમાણમાં તે બહુજ અલ્પ રહેશે અને વર્તમાન વીરશાસનને પણ વિચ્છેદ થશે ત્યારે પણ ભાવિ પદ્મનાભ પ્રભુના શાસન સુધી જેનું રિષભકૂટ તે દેવાદિકથી) પૂજાતું જ રહેશે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તો ! ૩૪ જેમાં નિવાસ કરતા તિર્યંચ પણ પાયઃ પાપરહિત છતા સદ્ગતિ પામે છે, એ શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વતી ! ૩૫ જે તીર્થના ક૫નું નિરંતર વ્યાખ્યાન, ધ્યાન, શ્રવણ કે સ્મરણ કરવાથી ત્રીજે ભવે મોક્ષ થાય છે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વહેં ! ૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ જેનું નામ સાંભળતાં (યા સંભારતાં) જળ, અગ્નિ સમુદ્ર, રણ, વન, સિંહ હાથી, વિષ અને વિષધર આદિના દુષ્ટભય દૂર થઈ જાય છે તે શત્રુંજય મહાતીર્થ જયવંત વત ! ૩૭ આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામિએ રચેલા ક૫ થકી, શ્રી શત્રુંજય તીર્થનું મહાભ્ય શ્રી વાસ્વામીજી મહારાજે ઉદ્ધર્યું. અને શ્રી પાદલિપ્ત સૂરિએ તેને સંક્ષેપ્યું છે! ૩૮ તે શ્ર શત્રુંજય (મહા) કલ્પ–સ્તવ ગુરુ પરંપરાથી જેમ સાંભળ્યો તેમ જ મેં કહ્યો છે. ઉક્ત સ્તવને ભાવથી ભણનાર, સાંભળનાર અને સંભારનાર ભવ્યને તેના પ્રભાવે દ્રવ્ય-ભાવશત્રુને જય કરવાનું સામર્થ્ય શીધ્ર સંપ્રાપ્ત થાઓ ! ૩૯ (૧૧) તીર્થયાત્રાના પ્રભાવ જે તારે એ તીર્થ કહેવાય. નદી ઉતરવાના સ્થાનને દ્રવ્યતીર્થ કહેવાય છે, જયારે સંસારસમુદ્રથી પાર કરાવનારને ભાવતીર્થ કહેવાય છે. જ્યાં શ્રી તીર્થકર ભગવંતના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન મક્ષ થયું હોય, તથા જ્યાં જ્યાં તેઓના પવિત્ર પાદસ્પશથી ભૂમિ પાવન થઈ હોય; આ બધા સ્થાને આત્માને સંસાર સમુદ્રથી પાર કરાવનાર હોવાથી તે તે સ્થળોએ સુંદર ચૈત્યો, ચરણ પાદુકા બનાવવામાં આવે છે. આ ભાવતીર્થ–કહેવાય છે. વ્યવહારમાં આ સ્થાવર તીર્થની જ મુખ્યતા ગણાય છે, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા અને જિનપ્રવચન એ જગમ તીર્થ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ આ તીર્થો પ્રવાહથી અનંતકાળથી ચાલુ જ છે, ભલે કાળના પ્રભાવે પાંચ ભરતક્ષેત્રે અને પાંચ ઐરાવતક્ષેત્રોમાં કઈ કઈ વખતે તીર્થને વિચ્છેદ હોય, પણ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં તે કઈ કાળે વિરહ હોતે જ નથી. તીર્થસ્થાને સારામાં સારા રમણીય, કલાયુક્ત, શીલ્પશાસ્ત્રાનુસાર બનાવવામાં લાખો ને કરડે રૂપીયા ખર્ચવાનું એકજ કારણ હોય છે, કે તીર્થો જેટલા મનહર તેટલા. જેનાર આત્માના ભાવમાં અધિક ઉલ્લાસ થાય અને આત્મા. કર્મની વધુ નિર્જરા કરી શકે. તીર્થસ્થાનનું વાતાવરણ અતિ પવિત્ર સાત્વિક અને શાંતિદાયક હોય છે. એટલે ત્યાં ભાવનાઓ સારી આવે છે, દુષ્ટ વિચારો ચાલ્યા જાય છે, કેમકે મનુબેને સ્વભાવ છે કે તે જેવા વાતાવરણમાં હોય તેવી છાયા તેના માનસ ઉપર અવશ્ય પડે છે. તીર્થ એ ખરેખર આત્મારૂપી લેઢાને સુવર્ણ બનાવનાર અભૂત રસાયણ છે. માટે જ તીર્થંકર ભગવતેએ અને મુનિ પુંગવેએ તીર્થયાત્રા કરવાને ઉપદેશ આપેલ છે, કહ્યું છે કે – તીર્થયાત્રિકના પગની રજથી રજવાળ થનારા મનુષ્ય કર્મ રજથી રહિત થાય છે. તીર્થમાં પરિભ્રમણ કરનારા મનુષ્ય સંસારમાં પરિભ્રમણ કરતા નથી. તીર્થયાત્રામાં દ્રવ્ય ખરચ કરવાથી મનુષ્ય સ્થિર સંપત્તિવાળા થાય છે અને તીર્થસ્થાનમાં જઈ શ્રી જિનેશ્વર દેવની પૂજા, ભક્તિ આરાધના કરનારા પિતે પૂજનીક બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ તીર્થયાત્રા કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, દ્રષ્ટિ વિશાળ બને છે, ચારિત્ર નિર્મળ બને છે, જીવનમાં ઉદારતા, પરમાર્થ, પરોપકાર પરાયણતા, સ્વાશ્રયપણું ખડતલપણું થાય છે, એક બીજાને પરિચય, શુભસંસ્કા ની લેવડદેવડ થાય છે, તથા આરંભ આદિ પાપથી મેળવેલી લક્ષ્મીને ભક્તિ, સેવા વગેરે કાર્યોમાં ઉપયોગ થવાથી તે સફળ બને છે.” (૧૨) યાત્રા કેવી રીતે કરવી જોઈએ ? તીર્થયાત્રા મુખ્ય રીતે છારી પૂર્વક કરવી જોઈએ. ૧ એકાહારી, ર સચિત્ત પરિહારી, ૩ ભૂમિસંથારી ૪ બ્રહ્મચારી, ૫ પાદવિહારી અને ૬ સમ્યકત્વધારી. આ છએના છેડે રી આવવાથી આને છરી કહેવાય છે. ૧ એકાહારી-યાત્રા કરનારે એકજવાર ભજન કરવું જોઈએ એટલે, એકાસના કરવા. ૨સચિત્ત પરિહારી-સચિત્ત એટલે જીવવાળી વસ્તુને ત્યાગ કરવો જોઈએ. કાચા ફળે સચિત્ત મીઠું, લીલું દાતણું. કાચા પાકા શાક વગેરે ખાવા ન જોઈએ. ૩ ભૂમિસંથારી–પલંગ, ગોદડાં, હિંડોળે, પાટ, ખાટલા, વગેરેને ત્યાગ કરી એક સંથારો (ગરમ વસ્ત્ર) માત્ર પાથરી તેના ઉપર સૂઈ રહેવું જોઈએ. - ૪ બ્રહ્મચારી -બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ યાત્રા દરમ્યાન પુરુષ સ્ત્રીને સંગ અને સ્ત્રીએ પુરુષને સંગ કરવો ન જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫ પાદ વિહારી ઘેરથી યાત્રા કરવા નિકળે ત્યારથી ગાડી, મટર, રેલ્વે, જોડા આદિ કોઈ જાતને ઉપગનહિ. કરતા ખુલ્લા પગે ચાલીને યાત્રા કરવી જોઈએ. પગે ચાલીને યાત્રા કરવામાં, રસ્તે આવતા મંદિરે વગેરેના દર્શનને લાભ મળે છે. શરીર નિરોગી રહે છે. સાધર્મિકભતિ વગેરે લાભ મળે છે, ત્યાંના સંઘે સ્થિર થઈ જાય છે, વગેરે લાભે ચાલીને સંઘ યાત્રા કરવામાં રહેલા છે. ૬ સભ્યત્વધારી- જૈનશાસન પામેલા પ્રત્યેક આત્મા એએ, રાગદ્વેષથી રહિત સર્વજ્ઞ પરમાત્મા એજ દેવ, કંચન કામિનીના ત્યાગી નિર્ગથ સાધુ એજ ગુરુ અને જિનેશ્વર ભગવતેએ બતાવેલા ધર્મ પ્રત્યે જ શ્રદ્ધા રાખવી જોઈએ. જે દેવ ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તે કરેલી સઘળી કિયા નિષ્ફળ થાય છે. યાત્રા કરનારે જેમ ઉપરની છરીનું આચરણ કરવાનું છે. તેમ નીચેના છ ક પણ અવશ્ય કરવા જોઈએ. ૧ દાન શક્તિ મુજબ દાન કરવું જોઈએ. ૨ તપ , તપ કરે જોઈએ. ૩ દેહવિભૂષા-તીર્થભૂમિમાં પિતાની ભૂમિકા મુજબને ઉચિત વેશ પહેરવો જોઈએ. ઉદભટ વેશ પહેરવો ન જોઈએ. આજે વર્તમાનમાં તીર્થ યાત્રાના પ્રસંગમાં પણ જે સિનેમા-નાટકના નટનટીનું અનુકરણ થઈ રહેલું છે, તે ખરેખર અધઃપતનનો માર્ગ લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ જશેખકે ફરવા માટે હવા માટે તીર્થો જવાથી યાત્રાને. કેઈ લાભ પ્રાપ્ત થતું નથી, પણ તીર્થ આશાતના આદિને ઘાર કર્મબંધ થાય છે, માટે યાત્રા કર્મની નિર્જરાને જ હેતુ પૂર્વક કરવી જોઈએ. ૪ વાજિંત્ર વાદન- પિતાની ભૂમિકાને ગ્ય પ્રભુ આગળ ગીત વાજિંત્રના નાદ પૂર્વક ભક્તિ કરવી જોઈએ. સ્તુતિ સ્તવન વગેરે મધુર સ્વરે અને બીજાને વ્યાઘાત ન થાય તે રીતે બેલવા ખાસ ઉપયોગ કરે જાઈએ. બીજા સુંદર રીતે બેલતા હોય તે તે સાંભળવાથી પણ આપણને લાભ થાય છે. તેમનું સ્તવન વગેરે પૂર્ણ થાય ત્યારે આપણે બેલવું, આમાં પરમાત્માની વિશેષ ભક્તિ રહેલી છે. - જે વાજિંત્ર વગાડતા હોઈએ તે તેને તાલ અને લય પૂર્વક વગાડવું જોઈએ જેથી બીજાની ભાવનામાં વૃદ્ધિ થાય, હર્ષોલ્લાસ વધે. સ્તુતિ સ્તોત્ર- પ્રભુની આગળ સ્તોત્ર, સ્તવને કે જેમાં પ્રભુના ગુણગાન હોય, પ્રાર્થના હોય કે આત્માની નિંદા હોય. તેવા બેલવા જોઈએ. પ્રભુભક્તિ પિવાય તથા તેવા સ્તવને બેલવા જોઈએ. ૬ નાટક- પ્રભુની આગળ સ્તોત્ર નૃત્ય કરવું, દાંડીયા વા, ચામર લઈ નાચવું, વગેરેથી પિતાને પણ ઘણે આનંદ આવે છે અને જેનારાઓના ચિત્ત પણ ઘણા પ્રફુલ્લિત બને છે. નૃત્ય-દાંડીયા વગેરે સ્ત્રીઓએ સ્ત્રીની સભામાં–માત્ર સ્ત્રીઓ હોય ત્યાંજ લેવા, પણ જ્યાં પુરુષ હોય ત્યાં લેવા ચોગ્ય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ (૧૩) માનસિક, વાચિક, કાયિક, પવિત્રતા કેમ રાખવી? માનસિક પવિત્રતા –તીર્થયાત્રા કરનારા પ્રત્યેક યાત્રિકે એ મનની શુદ્ધિ ખાસ રાખવી જોઈએ. સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકા એ જગમતીર્થ છે અને શ્રી શત્રુંજય ગિરનારજી વગેરે સ્થાવર તીર્થો છે, આત્માને સંસાર સમુદ્રથી પાર કરનાર છે એવી મનમાં સચોટ શ્રદ્ધા રાખવી, જેમ બને તેમ વિષય અને કષાયથી નિવૃત બનવું અર્થાત્ વિષય કષાયને વશ ન થવું. વાચિકે પવિત્રતાઃ-તીથે, તીર્થયાત્રા, સંઘયાત્રા, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના અવર્ણવાદ બોલવા ન જોઈએ તથા ચાર વિકથા ન કરવી કેમકે સ્ત્રીથી એ મેથુન સંજ્ઞાને ઉત્તેજનાર છે. ભજન કથા આહાર સંજ્ઞાને પિષનાર છે, દેશકથા અને રાજકથા એ ભય તથા પરિગ્રહ સંજ્ઞાને પુષ્ટ બનાવનાર છે. પરિણામે દાન, શીલ તપ અને ભાવધર્મનું તીર્થ સ્થાનમાં બરાબર પાલન થઈ શકતુ નથી, માટે વચન ઉપર કાબુ રાખી તીર્થ તીર્થયાત્રા, સંઘ વગેરેના ગુણાનુવાદ કરવા. - કાયિક પવિત્રતાઃ- ભગવાનની પૂજા કરતી વખતે શરીરશુદ્ધિ ખાસ રાખવી જોઈએ, શરીર ઉપર ગુમડા થયા હાય અને રસી ઝરતી હોય, તે ભગવંતની અંગ પૂજા કરવી ન જોઈએ, તેમજ મેલા ફાટેલા કે સાંધેલા- થીગડાવાળ વસ્ત્ર પહેરવા ન જોઈએ ખમીસ, પાટલુન, પહેરીને પણ પૂજા કરવી ન જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ દેરાસરમાં લાંબા પગ કરીને, ભગવાનને પુંઠ કરીને કે જેમ તેમ બેસવું ન જોઈએ ૮૪ આશાતનાઓમાંથી કેઈ આશાતના ન લાગે તેમ વર્તવું જોઈએ. સ્ત્રીઓએ અત્કાલમાં ભગવાનની પૂજા કે દર્શન કરવા ન જોઈએ તથા આશાતના થઈ ન જાય તેને ખાસ ખ્યાલ રાખવે. (૧૪) પાલીતાણું શહેર શ્રી શત્રુંજયગિરિવરની શિતળ છાયામાં પાલીતાણું શહેર હાલમાં હીન્દી સરકારની હકુમત નીચે છે. મહાગુજ. રાતનું રાજ્ય થતા સૌરાષ્ટ્ર એ મહાગુજરાતમાં ભેગુ થતાં શ્રી શત્રુંજય તીર્થ એ મહાગુજરાતનાં ભૂષણરૂપ ગણાય છે. પાલીતાણાનું પ્રાચીન નામ પાટલીપુર છે. તેનું નામ કેમ પડ્યું અને નગર કેણે વસાવ્યું તેની ટુંક હકીકત નીચે પ્રમાણે છે. વીર સંવત ૩૭૦ ના અરસામાં મહાચમત્કારિક શાસનપ્રભાવક સિદ્ધપુરુષ શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ વિચરતા હતા. ગુરુએ અર્પણ કરેલ એકસો આઠ ઔષધિઓને લેપ પગને તળિયે લગાડી તેઓશ્રી આકાશમાં ગમન કરતા અને નિત્ય તીર્થ વંદના કરીને જ આહાર વાપરતા, બીજી પણ અનેક પ્રકારની સિદ્ધિઓ તેઓશ્રી પાસે હતી. પવિદ્યા શિખવા માટે નાગાર્જુન નામને એક ગી પૂજ્ય આચાર્યશ્રી પાસે આવ્યા. સેવા કરતાં તેણે લેપના ધાવણમાંથી સઘળી ઔષધીઓ સૂધી સૂંઘીને જાણી લીધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ અને લેપ તૈયાર કરી પગે લગાડી આકાશમાં ઊડવા પ્રયત્ન કરતાં થોડે ઊંચે જઈ નીચે પટકાઈ પડ્યો, શરીરે થોડી ઈજા થઈ આચાર્યશ્રીને ખબર પડતાં કારણ પૂછ્યું. ત્યારે નાગાજુને સત્ય હકીકત જણાવી. આચાર્ય મહારાજે કહ્યું કે, “આ તૈયાર થયેલી ઔષધીઓ પાણીમાં નહિ, પણ ચોખાના ધાવણમાં ભેગી કરવાથી આકાશમાં ઊડી શકાશે.” આ ઉપકારના બદલામાં નાગાર્જુન એગીએ શ્રી સિદ્ધગિરિજીની તળેટીમાં પાદલિપ્તપુર નામનું નગર વસાવ્યું. તે ધીમે ધીમે આબાદીને પામ્યું. કેટલાક સમય સુધી સારામાં સારી જાહોજહાલી રહી. વિક્રમના દશમા સિકામાં પડતી આવી, ગામ તૂટતાં મારવાડના ખેડગઢ ગામેથી ગોહિલ જાતિના રજપૂત રાજાએ આવીને કેટલેક ભાગ ન વસાવીને રહ્યા. તે પણ કેટલાક કાળે ભાંગ્યું. એટલે તેનાથી થોડે દૂર નવું વસાવ્યું. તે પણ ભાંગતાં ફરીથી પાલીતાણા નામથી વસ્યું જે હાલ વિદ્યમાન છે. (૧૫) અને કેએ કરેલી તીર્થયાત્રા સંબંધી જાણવા જોગ ૧. ચરમતીર્થપતિ શ્રી મહાવીર સ્વામીજી ભગવંતના પરમ ઉપાસક શ્રી શ્રેણક મહારાજાએ શ્રી શત્રુંજયગિરિવર ઉપર જુદા જુદા શિખર ઉપર જિનાલય બંધાવ્યાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨. આ પ્રમાણે ગુપ્તવંશના મગધ મહારાજ્યના સમ્રાટ સંપ્રતિ મહારાજાએ પૂજ્ય આચાર્યશ્રી આર્યસહસ્તીસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી ભારતમાં સવાલાખ જિનમંદિરે અને સવાકોડ પ્રતિમાજીઓ ભરાવી હતી. શ્રી શત્રુંજયતીર્થ અને શ્રી ગિરનારજીતીર્થની યાત્રા કરીને શ્રી શત્રુંજય ઉપર અને આજુબાજુનાં ગામોમાં પણ શ્રી જિનમંદિરે બંધાવ્યાં હતાં. શ્રી શત્રુંજય ગિરિવર ઉપર ચેમુખજી તરફના ભાગને શ્રી મરૂદેવા શિખર કહે છે, તેમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર અને શ્રી મરૂદેવી માતાનું મંદિર, શ્રી સંપ્રતિ મહારાજાનાં ગણાય છે, આજે જે મંદિર છે તે જીર્ણોદ્ધાર થયેલાં છે. શ્રી ગિરનારજી ઉપર સંપ્રતિ મહારાજની ટુંક છે. ૩. વલભીપુરમાં ભવ્ય અને મનોહર જિનાલયે અને સાત ભંડાર હતા. અનેક કેટયાધિપતિ શ્રીમંત વસતા હતા. શ્રી શત્રુંજયની તલાટીનું સ્થાન વલભીપુર ગણાતું હતું. વલભીપુરના શ્રીમંતોએ પણ શ્રી શત્રુંજય ઉપર મંદિરે અંધાવ્યા છે. વખત જતાં બૌદ્ધ લોકેએ વલભીપુરને કબજે લીધે હતો તે વખતે જૈન પંચાસર તેમજ આબુની ઉત્તરે મારરવાડમાં ગયા તથા ખંભાત અને ભરૂચમાં કેટલાક ગયા. ત્યારબાદ મહાસમર્થ વિદ્વાન પૂજય આચાર્ય શ્રી મલવાત્રિજીએ શિલાદિત્યરાજાની સભામાં બૌદ્ધો સાથે વાદ કરીને બૌદ્ધોને હરાવ્યા, શિલાદિત્ય રાજાએ જૈન સંઘને વલભીપુરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ બેલા. શ્રીશત્રુજ્ય તીર્થ જૈનેને સ્વાધિન કર્યું. એટલું જ નહિ પણ શિલાદિત્ય રાજાએ શ્રી શત્રુંજયને ઉદ્ધાર કરવામાં સહાયતા પણ આપી હતી. પૂજય આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરીશ્વરજીના ઉપદેશથી કાજના આમરાજાએ સંઘ સહિત શ્રી સિદ્ધગિરિજીની યાત્રા કરી, તથા જીર્ણ થયેલાં મંદિરના અમુક ભાગોનો ઉદ્ધાર કરવાને પ્રબંધ કર્યો હતે. ૫ સજન મંત્રીની પ્રાર્થનાથી મહારાજા સિદ્ધરાજ શ્રી ગિરનારની યાત્રાએ ગયા હતા, પિતાનાં પિતાના નામથી બંધાવેલું ભવ્ય મંદિર જોઈ ખુશ થઈ રાજાએ તેને ખર્ચ રાજ્ય તરફથી અપાવ્યો હતો. ત્યાંથી શ્રી સિદ્ધગિરિજીની યાત્રા કરી તીર્થરક્ષણ અને પૂજન માટે બાર ગામેની બક્ષીસ કરી હતી. સંવત ૧૧૭૯હ્મા તેને પટ્ટો કરી આપ્યાને ઉલ્લેખ છે. પ. સંવત ૧૨૮૨ માં મહામંત્રી વરતુપાલ અને તેજપાળે શ્રી શત્રુંજય તીર્થની યાત્રા માટે સંઘ કાઢો હતે. તેમાં ૪૫૦૦ ગાડા, ૧૭૦૦ પાલખી, ૧૮૦૦ ૮, ૧૨૧૦૦ શ્વેતામ્બર યાત્રીઓ તથા ૧૧૦૦ દિગમ્બર યાત્રીઓ હતા ૨૧૦૦ મહેતા આ ઉપરાંત બીજા પણ ધાગા માણસે સંઘમાં સાથે હતા. માર્ગમાં ખીમા નામના એક ગામડીઆ શ્રાવકે આવીને સંઘને પિતાને ત્યાં પધારવા વિનંતી કરી. તેને દીન વેષ જોઈને કેઈ ધારતું ન હતું કે, આ આટલા મેટા સંધની વ્યવસ્થા કરી શકે. બીમા શ્રાવક તે આગ્રહ કરી સંઘને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ પિતાને ત્યાં લઈ ગયે. વસ્તુપાલ આદિ સંઘને ભેંયરામાં લઈ ગયે. ત્યાં સુંદર પ્રાસાદ જેવું ગૃહમંદિર તથા અઢળક સંપત્તિ જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. સૌએ દર્શન-વંદન કર્યા પછી ખીમાં શ્રાવકે વસ્તુપાળ મંત્રીને કહ્યું કે હું હવે વૃદ્ધ થઈ ગયે છું માટે આ પ્રભુ પ્રતિમાને શ્રી શત્રુંજય ગિરિવર ઉપર પધારાવવા સાથે લઈ જાઓ. મંદિર માટે મેં છેડી રકમ કાઢી રાખી છે.” મંત્રી આ સાંભળી આશ્ચર્ય ચકિત થઈ ગયા, પ્રતિમા સાથે લઈ જવા સંમત થયા. ખીમાએ ફરીથી વિનંતિ કરી કે ટાઈમ થઈ ગયું છે. તે આપ સૌ મારે ત્યાં ભેજનને લાભ આપે, એમ કહી. એક બારણું ઉઘાડ્યું તે ત્યાં ભેંયરામાં અનેક પ્રકારની રસોઈ તૈયાર રાખી હતી. આ ચમત્કાર જોઈ મંત્રીશ્વરના આશ્ચર્યને પાર રહ્યો નહિ, સંઘ સહિત વસ્તુપાલે ત્યાં ભજન કર્યું. એમાં શ્રાવકની ઈચ્છા પૂર્ણ કરી. અને ખીમાશ્રાવકને સંઘમાં સાથે લઈ યાત્રા કરી, ખીમા શ્રાવકને ઉદ્દેશ પૂર્ણ થયે, ધન્ય છે આવા શ્રાવકને અને સંઘપતિએને વસ્તુપાલે શ્રી સિદ્ધગિરિજીની બાર વખત સંઘ કાઢીને યાત્રા કરી હતી. તેરમી વખતે યાત્રા કરવા નીકળ્યા હતા. ત્યાં રસ્તામાં અંકેવાલિઆ પાસે મરણ પામ્યા હતા તેમને, અગ્નિ સંસ્કાર શ્રી શત્રુંજયની છાયામાં કરવામાં આવે હતો. • છ– સંવત ૧૩૧૬ માં શેઠ જગડુશાએ ભદ્રેશ્વરથી શ્રી સિદ્ધગિરિજીને સંઘ કાઢયો હતે. ૮- સંવત ૧૩૨૦ માં શેઠ પડશાહે માંડવગઢથી શ્રી સિદ્ધગિરિજીને કે વિશાલ સંઘ કાઢ્યો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭ - સંવત ૧૩૪૦ માં ઝાંઝણમંત્રીએ માંડવગઢથી અઢી લાખ માણસને વિશાળ સંઘ કાઢ્યો. હતો. તેમાં પૂજ્ય આચાર્ય શ્રી વિજય ધર્મષસૂરીશ્વરજી મહારાજ આદિ. વીસ ઉત્તમ આચાર્યો પરિવાર સાથે હતાં. ૫૦૦૦૦ પિઠીયા ૧૨૦૦ ખચ્ચર અને ઊંટે, ૩૦૦૦ સંઘનું રક્ષા કરનારા ચોકીદાર, તથા બીજુ વિપુલ સામગ્રી હતી. સંઘવીએ શ્રી સિદ્ધગિરિજીના શિખરથી શ્રી ગિરનારજીના શિખર સુધીની ચાંદી, સોનું અને રેશમના પટાવાળી હેઢ હાથ પહોળી એવી એક આખી સળંગ ધજા ચઢાવી હતી. ૧૦- બાહડમંત્રીએ કુમારપાળના પિતા ત્રિભુવનપાળના સ્મરણાર્થે પાલીતાણાની તળેટીમાં ત્રિભુવન વિહાર બંધાવી તેમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. કુમારપાળ મહારાજાએ આ વાત જાણી અને તેથી શ્રી શત્રુંજયતીર્થની યાત્રા કરવાની ભાવના થઈ. સંઘ સહિત યાત્રાએ જવાનું નક્કી થયું. ગામેગામના સંઘે ઉપર કંકેત્રીઓ મોકલવામાં આવી. પૂજ્ય કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ પરિવાર સાથે સંઘમાં પધાર્યા હતા. અનેક સાધ્વીજી મહારાજે, હજારો શ્રાવક-શ્રાવિક ૭ર સામતે, ૨૪ મંત્રીઓ, ૧૭૦૦ કેપ્યાધિપતિ આદિ સંઘમાં હતા. તીર્થયાત્રાની યાદમાં કુમાર વિહાર નામનું મંદિર કુમારવિહાર હાથીપળની પાસે છે અને હિંગળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ જના હડા પાસે કુમાર કુંડ બંધાવ્યું હતું. આ ઉપરાંત તીર્થ સેવા માટે ૨૪ ગામને પટે કરી આપે હતે. ૧૧- સં૧૫૧૨ના દુકાળ વખતે હડાળાના શેઠ બીમા દેદરાણીએ જોઈતું અનાજ પુરું પાડેલું; તેથી મહમદશાહે ખુશી થઈને જૈન તીર્થનું રક્ષણ કરવા વચન આપેલું તેથી મુસલમાની ભાંગફેડ હેવા છતાં શ્રી શત્રજયતીર્થનાં મંદિરોને જરાપણ નુકશાની આવી ન હતી. બાદશાહે શ્રી શત્રુંજયના સંઘમાં સહાનુભૂતિ પણ આપી હતી. ૧૨- પૂજ્ય આચાર્ય શ્રી વિજ્યહીરસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી દયાવાન બનેલા દિલ્હીના અકબર બાદશાહે પૂજ્યશ્રીને “જગદ્ગુરુનું માનવંતું બીરુદ આપ્યું હતું, વિશેષ મેગલ શહેનશાહતની અંદર આવેલા શ્રી સિદ્ધાચલજી તીર્થ, શ્રીગિરનારજી તીર્થ શ્રી શિખરજી વગેરે જૈનતીર્થો ઉપર જૈનેની સ્વતંત્રતાને તથા યાવહ્યદ્રદિવાકરી અબાધિત કબજા ભેગવટાને ખરીતે (દસ્તાવેજ) કરી આપ્યા હતા અને ફરમાને શહેનશાહત તાબાના સઘળા મુલકના સુબાઓને મોકલી આપ્યાં હતાં. ૧૩-ત્યારબાદ દિલ્હીની ગાદીએ આવેલ જહાંગીર તથા શાહજહાંન બાદશાહએ પણ એ ફરમાને ફરીથી કરી આપ્યાં હતાં. અમદાવાદના શેઠ શાંતિદાસની શાહી કુટુંબમાં સારી લાગવગ હતી. અકબર બાદશાહ સાથે તેમને એટલે બધો સંબંધ હતું કે શાહજાદા જહાંગીર શાંતિદાસ શેઠને મામા કહેતા હતા. સંવંત ૧૬૮૬માં શાહજહાંન બાદશાહે શ્રી શત્રુંજય તીર્થ, શ્ર, શંખેશ્વરજી; શ્રી કેસરીયા, અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ' સુરત, ખંભાત અને રાધનપુરના જિનમંદિરોના કબજે ભોગવટાને ખરીતે શેઠ શાંતિદાસના નામને કરી આપે શાંતિદાસ શેઠની કાર્યદક્ષતા જોઈને ખુશ થયેલા બાદશાહે સંવત ૧૭૧૩માં પાલીતાણું બક્ષીસ આપીને આદશાહી મહેર સાથે સનંદ કરી આપી હતી. એ સનંદ શાહજહાના પુત્ર મુરાદબક્ષે તથા તે પછી ઔરંગઝેબે પણ શાંતિદાસ શેડના પુત્ર લક્ષ્મીદાસ શેઠને તાજી કરી આપી હતી. આ સનંદે આજે પણ મોજુદ છે. ૧૪-શ્રી સિદ્ધગિરિજીના મહિમાથી પ્રેરાઈને પુરાતન કાળથી નજીકના તેમજ દૂર દૂરના ગામમાંથી અનેક પુણ્યવાનેએ છરી પાળતા મોટા મોટા સંઘ કાઢીને શ્રી સિદ્ધગિરીજીએ પુણ્યાત્માના હાવા લીધા છે. આ પ્રણાલી અત્યારના સમયમાં પણ ચાલુ છે. આવા દિલ સંઘમાં સં–ર૦૧૫માં પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ તપગચ્છાધિરાજ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની પુણ્ય નિશ્રામાં મારવાડના ચડવાલા ગામેથી શેઠ ચેલાજી વનાજી વાળાઓએ સંઘ કાઢ્યો હતો તે પણ એક નોંધપાત્ર હતું અને હમણાં હમણાં તે ટ્રેઈને દ્વારા પણ અનેક ભાગ્યશાળીઓ અનેકને સાથે લાવીને શ્રી તીર્થાધિરાજની યાત્રા કરી કૃતાર્થતા અનુભવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ विभाग बीजो (૧) સ્ટેશનથી તળેટી યુગપ્રધાન શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ વિદ્યાસિદ્ધ મહાપુરુષ હતા, તેમાં વિદ્યાના બળે આકાશમાર્ગે તીર્થયાત્રા કરતા હતા. તેમના શિષ્ય નાગાર્જુને ગુરુના નામ સ્મરણ માટે શ્રી શત્રુંજયની તળેટીમાં પાદલિપ્ત નામે નગર વસાવ્યું હતું તેજ નગર આજે પાલીતાણા નામથી ઓળખાય છે. પાલીતાણ આવવા માટે રેલ્વે તથા મેટર આદિના વિવિધ માર્ગો છે, જેને જે માર્ગ અનુકુળ પડે તેઓ તે માગે આવી શકે છે. માર્ગો (૧) મુંબઈ, અમદાવાદ, વિરમગામ, વઢવાણ, શિહેર થઈને. (૨) દિલ્હીથી મારવાડ, આબુ, મહેસાણા, વિરમગામ, રસ્તે. (૩) મુંબઈથી અમદાવાદ, ધોળકા, બોટાદ, શિહેર થઈને. (૪) જામનગર, રાજકોટ વઢવાણના રસ્તે (૫) વેરાવળ, જુનાગઢ, જેતલસર, જેતપુર, ધોળા, થઈને. (૬) મહુવા, તળાજા, ભાવનગર થઈને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૫ મોટર માર્ગો (૧) અમદાવાદથી પાલીતાણાની મેટર સર્વિસ ચાલુ થયેલી છે. (૨) કાઠીયાવાડમાં ઘણા ગામમાંથી પાલીતાણાની મેટર સર્વિસ ચાલે છે. એરપ્લેન માગ ભારતના કેઈ પણ વિમાનઘરથી ભાવનગર આવી મેટર કે રેલ્વે માર્ગે પાલીતાણુ અવાય છે. શ્રી શત્રુંજય ગિરિવર ચારે બાજુએથી ઘણે દૂરથી દષ્ટિગોચર થાય છે. દૂરથી ગિરિરાજ વિશાળકાય હાથી ઉપર અંબાડી ગોઠવેલી હોય તેવું દેખાય છે. નવ કોના મંદિરો એ અંબાડી જેવા લાગે છે. અને ગિરિરાજ હાથીના આકારવાળો લાગે છે. સ્ટેશનથી ધર્મશાળાએ આવવા માટે ઘડાગાડી, બળદગાડી મળી શકે છે. ગિરિરાજની યાત્રાએ આવનારે બને ત્યાં સુધી વાહનને ઉપયોગ કર્યા સિવાય સ્ટેશનથી ધર્મશાળાએ આવવું અને ધર્મશાળાએથી ચાલીને તળેટી થઈ ગિરિરાજ ઉપર ચઢવું જોઈએ. - પાલીતાણા ગામની અંદર સુંદર બે જિનમંદિરે આવેલા છે. એક શ્રી ગોડીજી પાર્શ્વનાથસ્વામીનું અને બીજુ શ્રી આદીશ્વર ભગવાનનું બે માળવાળુ; એક ત્રીજુ જિનમંદિર શ્રી શાંતિનાથ ભગવાનનું કાપડ બજારમાં છે. જે યતિના કબજામાં હોવાથી આપણે ત્યાં જતા નથી. એક દિગમ્બર જૈન મંદિર પણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ગામમાં મોતીકડીયા વગેરેની ધર્મશાળા ઉપાશ્રયે પણ આવેલા છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દેરાસરની પાસે આવેલી છે. પિઢી, મંદિરો વગેરેને વહિવટ સંભાળે છે. યાત્રાળને પૈસા વગેરે ભરવા માટે પેઢીની એક શાખા જશરની ધર્મશાળામાં રાખવામાં આવેલી છે. શહેરના રમણીય સ્થાને માં મહારાજા સાહેબને હવામહેલ પંચબીબીને રોજે; શૂરવીરેના પાળીયા, એવન પૂલ સાવલીંગાની વાવ, ભેરવનાથનું મંદિર ભીડભંજન મહાદેવ ભવ્ય દરબાર હોલ આયંબીલ ભુવન, નંદકુંવરબા અનાથાશ્રમ બાલમંદિર, કાનાબાવાની ચેતન સમાધી દશનામ અખાડે દત્તાત્રયની ચરણપાદુકા, તળાટી આગમ મંદિર, જેનસાયટીમાં કાચનું વગેરે (૨) ગામથી તળેટી સુધી પગલા, દેરાસર ધમશાળા વગેરે ધર્મશાળાઓ ૧ દિગમ્બર ધર્મશાળા ૨ સાત ઓરડાની ધર્મશાળા ૩ મસાલીઆની , ૪ ભાવનગરવાળાની ૫ શેઠ હેમાઈની હવેલી ૬ શેઠ હેમાભાઈની ૭ શેઠ મોતીશાની ધર્મશાળા ૮ હઠીસીંગ કેશરીની ૯ અમરચંદ હઠીસીંગની ,૧૦ ગોરજીનું ડહેલુ ૧૧ ઉજમબાઈની ,, ૧૨ મેતીકડીઆની ૧૩ ભંડારીની " , ૧૪ પીપળાવાળી ૧૫ જોરાવરમલજીની , ૧૬ મહાજનની ૧૭ લલ્લુભાઈની , ૧૮ સુરજમલની, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૯ રણશી દેવરાજની ધમ શાળ ૨૧ નરશી કેશવજીની ૨૩ જામનગરવાળી ૨૫ વીરબાઇની ૨૨ ઘાઘાવાળી "" ૬, ૨૪ મેાતી સુખીયાની ૭૭ ૨૦ નગીનદાસ કપુરચંદની ધ શોળા ૨૬ ચાંદભુવન ૨૮ ચ‘પા નિવાસ ૩૦ પુરીબાઇની ૩૨ મહાજનને 'ડેડ ૩૪ નરશી નાથાની ૩૬ મગન માદીની ૩૮ બ્રહ્મચર્યાશ્રમ ૪૦ જશકુંવરની ૪૨ પનાલાલ બાબુની ૪૪ પાટણવાળાની ૪૬ ઉમાજી ભુવન ૪૭ આત્માનંદ જૈન પંજાબી યાત્રી ભુવન ૪૮ આરિસા ભુવન ધર્મશાળા ૪૯ આનંદ ભુવન ૫૦ નહાર ખીલ્ડીંગ ધર્મશાળા ૫૧ જૈન ભુવન પર વલ્લભવિહાર ધર્મશાળા ૫૩ સુતરીઆ નિવાસ ૫૪ વકીલ ચીમનલાલ ટાલાલ જૈન ધર્મશાળા "" "" 22 ,, "" 97 27 99 ૨૭ કલ્યાણ ભુવન ૨૯ કંકુમાઇની ૩૧ ખુશાલ ભુવન ૩૩ શાંતિ ભુવન ૩૫ દેવશી પુનશીની ૩૭ ભાવસારની ૩૯ જીવન નિવાસ ૪૧ કેટાવાળાની "" ૪૩ માધવલાલ બાપુની ,, ૪૫ શત્રુંજય વિહાર "" 99. 29. 99 99. ,,, 29 ,, "" 29. ઃઃ 99. 99 29. વગેરે નાની મોટી ધમ શાળાએથી પાલીતાણા શહેર રમણીય અનેલું છે. આ સિવાય બીજી ધર્મશાળાઓ દિવસે દિવસે બંધાતી જાય છે. તળેટીમાં શાંતિમય જીવન ગાળવા માટે મુમુક્ષુ શાંતિનિકેતન ગિરિવિહારમાં આવેલુ છે. તથા જુદા જુદા શેઠીઆઓએ પણ ઉત્તરવા માટે બંગલા ખ’ધાવી રાખ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૮ છે. તથા સોસાયટીમાં એક સુંદર આલિશાન જિનમંદિર પણ બંધાવેલું છે. પાઠશાલાઓ ૧. શ્રી હેમચંદ્રાચાર્ય પાઠશાળા; ૨. શ્રી સૂક્ષ્મતત્વ ધ પ્રકરણાદિ પાઠશાળા. ૩. શ્રી હરિબાઈ સંસ્કૃત-પાકૃત પાઠશાળા, ૪. વીરબાઈ પાઠશાળા, ૫. નીતિસૂરીશ્વરજી જૈન પાઠશાળા, ૬. શ્રી બાબુબુદ્ધિસિંહજી જન પાઠશાળા વગેરે સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાઓને ભણવા માટે ચાલે છે. સંસ્થાઓ- આ સિવાય શ્રી યશોવિજયજી જન ગુરુકુલ, શ્રી સિદ્ધક્ષેત્ર જન બાલાશ્રમ, શ્રી સિદ્ધક્ષેત્ર જન શ્રાવિકાશ્રમ, જિનદત્ત સૂરિ બ્રહ્મચર્યાશ્રમ, જન સેવા સમાજ, આયંબીલ ભવન, જિન ભેજનશાળા, શેઠ આણંદજી કલ્યાણજી જન ઔષધાલય, શ્રેયસ્કર મંડળનું ઔષધાલય, પૂજ્ય ગુરુદેવ આચાર્ય મહારાજ શ્રી મદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી, શ્રી ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચ માટે સ્થાપયેલ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ફી ઓષધાલય, ગૌરક્ષા, જૈન શ્રેયસ્કર મંડળ, શ્રી લબ્ધિસૂરીશ્વરજી જન સેવા સમાજ, દવાખાનાઓ, પુસ્તક ભંડારે, લાયબ્રેરીઓ, વગેરે અનેક સંસ્થાએ આ મહાન તીર્થ ક્ષેત્રમાં ફાલીલી રહેલી છે. શહેરમાં પગલાં ૧. જામવાળીના દરવાજા બહાર ગેડીજીનાં પગલાં છે. ૨. રણશી દેવશીની ધર્મશાળા પાછળ સરોવરના કાંઠે પગલાં સાથે દેરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩. કંકુબાઈની ધર્મશાળા પાસે પાણીની ટાંકી પાસે વિજય તળાટને એટલે છે ત્યાં શ્રી આદીશ્વર ભગવાન ગૌતમસ્વામીજી અને શ્રી મણિવિજયજી મહારાજનાં પગલાં છે. ૪. ગોરજીની વાડીમાં જિનદત્તસૂરિજી (દાદાસાહેબ) - નું મંદિર છે તેમાં પગલાં છે. ૫. જિન ભવનની પાસે દાદાવાડી છે. ૬. નહાર બીલ્ડીંગની આગળ ઘુમટવાળી દેરીમાં શ્રી કલ્યાણ વિમલ અને શ્રી ગજવિમલ મુનિઓના પગલાં છે. ૭. આગળ જતાં રાણાવાવની પાસે ઊંચા ઓટલા ઉપર મેઘમુનિનો સ્તૂપ છે, તેમાં ત્રણ જોડી પગલાં છે. ૮. આગમમંદિરની સામે રરતા વચ્ચે દેરીમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથનાં પગલાં છે. મંદિર જિનમંદિર કયાં આવ્યું ૧ શ્રી ગેડીજી પાર્શ્વનાથનું ગામમાં ૨. શ્રી આદીશ્વર ભગવાનનું બે માળવાળું ગામમાં ૩ શ્રી સુમતિનાથ ભગવાનનું સ્ટેશનની સામે ગુરૂકુળમાં ૪ શ્રી મહાવીર સ્વામીજીનું વરબાઈની ધર્મશાળામાં ૫ શ્રી આદીશ્વર ભગવાનનું મેતીસુખીયાની ધમશાળામાં ૬ ચામુખજીનું નરશી કેશવજીની ધર્મશાળામાં ૭ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજીનું નરશી નાયાની ધર્મશાળામાં ૮ શ્રી શાંતિનાથ ભગવાનનું શ્રાવિકાશ્રમમાં ૯ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જશરની ધર્મશાળામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી સુમતિનાથ ભગવાનનું માધવલાલની ધર્મશાળામાં ૧૧ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું પંજાબી ધર્મશાળામાં ૧૨ શ્રી શાંતિનાથ ભગવાનું આરિસા ભુવનમાં ૧૩ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વલ્લભ વિહારમાં ૧૪ શ્રી પાર્શ્વનાથ ભગવાન બાલાશ્રમમાં ૧૫ શ્રી વાસુપૂજ્ય સ્વામીજીનું જૈન સાયટી તળેટી ૧૬ શ્રી આગમમંદિર ચામુખજી જેમાં પીસ્તાલીસ ગમે મૂલ આરસમાં કોતરાવેલાં છે. શ્રી ગણધર મંદિરતળેટી જેમાં વર્તમાન ચોવીસીના બધા. ગણધર ભગવાને પટમૂતિઓમાં બીરાજે છે. તળેટી-આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ લાલભાઈ દલપતના માતુશ્રી શ્રી ગંગાબાઈએ રોનકદાર કમાનોવાળુ મનહર વિશ્રામસ્થાન બંધાવેલું છે, જે ભાતાની તળેટીના નામે ઓળખાય છે, અહીંયા યાત્રા કરીને આવનાર દરેક યાત્રાળુઓને ચેમાસા સિવાયના દિવસોમાં કળીના લાડુ અને ગાંઠીયાનું ભાતુ આપવામાં આવે છે, કઈ કઈ વખત મેસુર, શીરો, ચાપાણ વગેરે પણ ભાતામાં અપાય છે. ઉકાળેલા પાણી તથા ઠંડા પાણીની સગવડતા રાખવામાં આવે છે. કેઈ ભાઈ બહેનને એક દિવસનું ભાતુ આપવું હોય અગર કાયમી તીથી લખાવવી હોય તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં નોંધાવવાથી તે પ્રમાણે વ્યવસ્થા થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ (૩) આવશ્યક સૂચનાઓ ૧. શ્રી ગિરિરાજની યાત્રા કરવા જનારે ધર્મશાળાએથી પગે ચાલીને રસ્તામાં પગલા, જિનમંદિર આવતાં હોય ત્યાં ઓછામાં ઓછું “નમે જિણાણું' કહેતાં તળાટીએ આવવું. : : ૨. તળાટીએ શ્રી ગિરિરાજ સન્મુખ ચૈત્યવંદન કરી ગિરિરાજ ઉપર ચઢતા ડાબી તથા જમણી બાજુ આવતા પગલાના દર્શન કરી, બાબુના દહેરાસરે દર્શનાદિ કરી વગે” આવતાં પગલાના દર્શન કરતા કરતા દાદાના દરબાર સુધી જવું. વચ્ચે કયા કયા પગલા આવે છે, તે આના પછી જણાવેલ છે; તે ખાસ વાંચી જવું. ૩. રસ્તામાં જયણાપૂર્વક ચાલવું. ૪. સાંસારિક વાતચીત કે ઠઠ્ઠ મશ્કરી કરવી નહિ, બની શકે તે મનમાં શ્રી નવકાર મંત્ર અથવા શ્રી યુગાદિનાથાય કે શ્રી સિદ્ધગિરિવરાય નમઃ” ગણતા જવું. પ. ગિરિરાજ ઉપર ઘણો પવન હોય ત્યારે કપડા વ્યવસ્થિત રાખવા અંગ ઉઘાડુ થઈ ન જાય. તેને ખાસ ખ્યાલ રાખવે. ૬. ગિરિરાજના નીચેથી માંડી છેક ઉપર સુધીના કેઈ પણ ભાગમાં થુંક બળ, લીટ નાખવું નહિ, તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ - ૮૨ ઝાડે પિસાબ પણ કરે નહિં. ઝાડ, પેસાબ, થુંક લીટ વગેરે અશુચી નાંખવાથી મહાન આશાતના થાય છે. બહેનેએ પિતાના ઋતુકાળના નજીકના દિવસે એ ખાસ સંભાળ રાખવી કે જેથી ગિરિરાજની આશાતના થઈ ન જાય. શ્રી ગિરિરાજના કાંકરે કાંકરેથી અનંતાઅનંત મેલે ગયેલા છે. કોઈ એવી ખાલી જગ્યા નથી કે જ્યાંથી મોક્ષે ગયેલા ન હોય. ૭. કેટલાક રામપાળની બારી પાસે, તથા ઘેટીના પપલા છે ત્યાં પસાબ, ઝાડે જાય છે, તે તેથી મહાન આશાતના લાગે છે, માટે ખાસ ઉપગ રાખે. હાજત થતી હોય તે એક કુંડી કે વાસણમાં નીચેથી રેતી ભરીને લઈ જવી. જરૂર પડે તેમાં શંકા ટાળી તે વાસણ નીચે લાવી તેમાની રેતી કાઢી નાખવી. આથી આશાતનાના પાપથી અચી જવાશે. ૮. ગિરિરાજ ઉપર ચઢતા કે ઉતરતા કઈ પણે ખાવું જોઈએ નહિ. તેમજ બીડી વગેરે પીવી નહિ. ૯, શક્તિ હોય ત્યાં સુધી ડેળીમાં બેસવું નહિં. ચાલીને જ ચઢવું. ડળીમાં બેસવાથી ડેળીવાળા જે ગિરિરાજ ઉપર બીડી પીએ, ખાય, ઝાડે, પેસાબ જાય તેનું પાપ ડળીમાં બેસનારને લાગે છે. ૧૦. પૂજા વગેરે કરતા અંગશુદ્ધિ વસ્ત્રશુદ્ધિ અને મનશુદ્ધિ અવશ્ય રાખવી તથા દહેરાસર અંગેની સઘળી વિધિ સાચવવી, (જેનું વર્ણન આગળ આપવામાં આવ્યું છે.) ૧૧ ભગવાનના દર્શન કે પૂજા કરતા બીજાને અંતરાય ન થાય તેના ખ્યાલ રાખવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ કરવી. ૧૨. સામિ કજનાની અની શકે તેટલી કેવા ભક્તિ ૧૩. કાઇને કશ-કંઠાર વચન કહેવું નહિ, કા ચેાથી દૂર રહેવું. ૧૪. યાત્રાના દિવસેામાં બ્રહ્મચર્યનું અચ પાલન મૂકવાના પુષ્પ ફળ નવેદ વગેર કરવુ. ૧૫. પ્રભુ પાસે આદર પૂર્વક લઈ જવા. ૧૬. દાન શીલ તપ અને ભાવ ધર્મનું સારી રીતે સેવન કરવું. (૪) દહેરાસરની વિવિધ (દુશત્રિક અને પાંચ અભિગમાદિ પ્રથમત્રિક ત્રણ નિસિહિ-પહેલી નિસિદ્ધિ રહેઠાણેથી નીકળતાં કહેવી જોઈએ. છેવટે દેરાસરના મુખ્યખારણા પાસે તે અવશ્ય કહેવી. આ નિસિદ્ધિમાં ઘર–સસાર સબધી કાર્યના નીજેષ થાય છે. બીજી નીસિદ્ધિ મધ્યદ્વાર (ર`ગ મ ંડપ) માં કહેવી. આ નિસિદ્ધિમાં દેરાસર સબંધીઓ કામકાજની વાતચીત (ભલામણ) ના નિષેધ થાય છે. અને ત્રિજી નિસિદ્ધિ પ્રભુ સન્મુખ દ્રષ્ટિ રાખી એકાગ્ર ચિત્તથી સ્તુતિ કરી દ્રવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ પૂજા કર્યા પછી ચૈત્યવંદન (ભાવપૂજા) કરતા નિશિહિ કહી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરૂં? ઈચ્છ. આ નિસિહિમાં દ્રશ્ય પૂજાને નિષેધ થાય છે. બીજી ત્રિકમાં ત્રણ પ્રદક્ષિણું. જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી અપાય છે. ત્રીજી ત્રિક ત્રણ પ્રણામ. ત્રણ પ્રકારના પ્રણામ. 1-અંજલી બદ્ધ. પ્રભુને દેખી બે હાથ જોડવા તે ૨–અર્ધવનત. ઉભા ઉભા અધ અગ નમાવવું તે. ૩-પંચાંગ (બે હાથ બે ઢીચણ તથા મસ્તક આ પાંચે અંગ ખમાસમણ દેતા જમીનને અડાડવા.) ચેથી ત્રિક પૂજ ત્રિક. ૧- અંગ પૂજા (જલ, ચંદન, કેસર, પુ૫) જે પ્રભુના અંગે ધરાય તે. ૨- અગ્ર પૂજા (ધૂપ, પ, અક્ષત, નૈવેદ્ય,ફળ વિગેરે) જે પ્રભુ સન્મુખ ધરાવાય તે. ૩-ભાવ પુજા–ચત્યવદન સ્તુતિ વગેરે. પાંચમી ત્રિક અવસ્થા ત્રિક ૧-છદ્મસ્થાવસ્થા, તેના ૩ પ્રકાર, પ્રથમ જન્માવસ્થા સ્નાત્રાદિ વખતે, બીજી રાજ્યવસ્થા, અલંકાર પહેરાવવા. તથા અંગ રચનાદિ વખતે, ત્રીજી શ્રમણાવસ્થા ચારિત્ર ગ્રહણ (વૈચાદિ) વખતે. 8-કેવલાવસ્થા, અષ્ટ પ્રાતિહાર્યાદિ (રચના) વખતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩-સિદ્ધિાવસ્થા. પદ્માસન અથવા કાર્યોત્સર્ગમાં મોક્ષ પધાર્યા તે છઠ્ઠી ત્રિક ત્રણ દિશિ વજન જે દિશામાં વીતરાગ પ્રભુ બિરાજતા હોય તે સિવાયની દિશામાં જવાનું વર્જન તે. સાતમી ત્રિક પ્રમાજના ત્રિક ખમાસમણ આપતી વખતે ઉત્તરાસનાદિથી ત્રણ વખત ભૂમિ પ્રમાર્જન કરવું તે. આઠમી વિક આલંબન - " ૧- વલંબન. મૂળ પાઠમાં ઉપયોગ. - ૨- અર્થાવલંબન જિનેશ્વર ભગવાનની પ્રતિમા સન્મુખ દ્રષ્ટિ રાખી, બોલાતા પાડના અર્થમાં તન્મય થવું તે. ૩-કભયાલંબન સૂત્ર અને ઉભયમાં ચિત્ત રાખવું નવમી મુદ્ર ત્રિક. (ત્રણમુદ્રા) ૧ યોગમુદ્રા તે અન્ય (બન્ને હાથની) આંગળીઓ મેળવી (કેશાકારે કરી) બંને હાથની કેણીએ ઉદર (પેટ) ઉપર સ્થાપના કરવી. ૨ જિનમુદ્રા. બન્ને પગના આગળના ભાગમાં ચાર આંગળ અને પાછળ ચારથી કંઈ ઉણુ અંતર રાખી. ઉભા રહી કાઉસ્સગ્ન કરે. ૩ મુકતાસુકિત મુદ્રા. આ મુદ્રામાં બન્ને હાથ મેળવી ટપલા-છીપની પેઠે) મસ્તકે પ્રદેશ અડાડવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ દશામાં પ્રણિધાન ત્રિક. ૧- જાવંતિ ચેઈઆઈ-૨- જાવંત કેવિ સાહુ (મુનિવદન) ૩-જય વિયરાય (પ્રાર્થના સ્વરૂપે) આ ત્રણ સૂત્ર વખતે એકાગ્રતાથી મુક્તાસુક્તિ મુદ્રા કરવી. અથવા મન વચન. જ્યની એકાગ્રતા રાખવી. પાંચ અભિગમ-૧ – સચિત્ત દ્રવ્યનું છેડવું. ૨. અચિત્તનું ગ્રહણ. ૩. મનની એકાગ્રતા ૪ એક સાડી ઉત્તરાસગ. ૫ બે હાથ જોડવા. વિધિ પ્રમાણે સ્નાન કરી પૂજાનાં કપડાં પહેરી અષ્ટ પ્રકારી વગેરે પૂજામાં જોઈતાં દ્રવ્ય તૈયાર કરી વીતરાગ પ્રભુની પૂજા પહેલાં તેમની આજ્ઞા મસ્તકે ચડાવવા પે પિતાન લલાટે (મસ્તકે) તિલક કરે. આ અધિકાર ચાલે છે શ્રી સિદ્ધગિરિ ઉપર પૂજાને, એટલે અહિં પૂજા ભક્તિ કરવાવાળાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, ન્હાયા પછી અશુદ્ધ કપડાંવાળા મળી લેકને અડકી જે કુલ લેવાનો રિવાજ છે તેના કરતાં પ્રથમથી લેવા કાળજી રાખવા સાથે તે સૂઈ થી પરોવેલા હાર બનાવેલ પંસદ નહિ કરતાં હાથના ગુંથેલાં અથવા છુટાં પુપિો લેવાં ઘણું શ્રેષ્ઠ છે. આ સ્થળે શેડીયા શ્રીમતિએ ધ્યાન આપવાની બીના એ છે પોતે પૂજા કરવા તૈયાર થાય ત્યારે પૂજારીઓને થાળ ઉપડાવી સાથે ફેરવે છે. પણ તેમાં એવું બને છે કે તે વખતે પૂજારી પ્રભુને ન્હાવણ કે અંગ લુહણાં, અથવા પૂજા વગેરે જે કાર્ય કરતા હોય તેને અધુરુ અને જેવી ને તેવી સ્થિતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ મુકીને પણ શેઠ સાહેબોનું આહાન થતાં પ્રાયઃ શેઠ શ્રીમંતની આજ્ઞા ઉઠાવવા લેભ દશા કે તેવાં બીજા કારણોને લઈ) હાજર થવું પડે છે. (૫) પ્રભુને નવ અંગે પૂજા કરવાનું કારણ જલભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજત, રૂષભ ચરણ અંગુઠડે, દાયક ભવ જળ અંત. ૧. આ ભરતક્ષેત્રમાં ધર્મના નાયક શ્રી રૂષભદેવ ભગવાન આ અવસર્પિણીના સુષમ દુષમા નામના ત્રીજા આરાને છેડે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી વિ મરૂદેવા માતાની કુક્ષીમાં ઉપન્યા (મધ્ય રાત્રે) પ્રભુનો જન્મ થયે. પ્રભુ કલ્પવૃક્ષના અંકુરની જેમ સુખ પૂર્વક વૃદ્ધિ પામતા. દેએ આણેલા કલ્પવૃક્ષના ફળ અને ક્ષીર સમુદ્રના જલને આહાર કરતા, સુખપૂર્વક કાળ નિગમન કરતાં. એક વરસના થયા ત્યારે સૌધર્મેન્દ્ર પોતાને (કલ્પ) આચાર જાણી રિક્ત પાણું (ખાલી હાથે) હેટા પુરૂષ પાસે ન જવાય જેથી સેલડીન (સાઠે) લઈ, જ્યાં નાભિકુલકરના ખેળામાં પ્રભુ બેઠા છે ત્યાં આવ્યા. ઈન્દ્ર“મહારાજે સેલડી ખાશે” એમ પુછયું, ભગવાને પણ હાથ લાંબે કર્યો જેથી ઈવ્સની ઈછતા જાણ ઇક્વાકુ કુળ અને કાશ્યપગેત્રની સ્થાપના કરી. ત્યાર પછી છ લાખ પૂર્વ ગયા બાદ સુનંદા અને સુમંગલાની સાથે લગ્ન કરાવ્યું તેમાં વર સંબંધી કાર્ય સૌધર્મેન્દ્ર અને કન્યા પક્ષનું કાર્ય ઇન્દ્રાણી-દેવાંગનાઓએ કર્યું. ત્યારબાદ ચૌદલાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ce પૂર્વ એટલે જન્મથી વીસ લાખ પૂર્વ ગયા ખાદ કઇ કઇ પડતા કાળના ચિન્હથી પરસ્પર લડતા યુગલીયાઓને ઇન્શાફ આપનાર રાજા-મહારાજાની જરૂર પડતાં નાભિરાજા પાસે માગણી કરતાં તેમણે (નાભિરાજાએ) કહ્યુ કે તમારો રાજા રૂષભ થશે. તેથી તે યુગલીયાએ ભગવાન પાસે પેાતાના રાજા થવા માગણી કરી એટલે સ્વામિ કહે રાજા તેા રાજ્યા ભિષેકથી સ્થાપન કરાય, એટલે યુગલીકે નિલની પત્રમાં જલ ભરીને જેટલામાં આવે છેતેટલામાં ઇન્દ્રનું સિંહાસન ડાલવાથી સ્વઆચાર જાણી ઉતાવળે આવી સૌધર્મેન્દ્રે રાજ્યાભિષેક કર્યો સર્વાં’ગે પ્રભુને શણગારેલા તેએ (યુલિકે) એ જોયા. વસ્ત્રાલંકાર વડે સર્વાંગે સુશોભિત એવા સ્વામિને દેખીને વિચારે છે કે હવે અભિષેક કચાં કરવા ? શણગારથી સુશોભિત એવા આ શરીર ઉપર તે અભિષેક ન કરાય. એવા વિચારમાં રહ્યા છે એટલામાં જમણા પગને અંગુઠા ખુલ્લો દેખી જલ અભિષેક કર્યો, જેથી નવ 'ગમાં પ્રથમ 'ગુઠે પૂજા કરાય છે. બીજી અગ જાનું (ઢીંચણ) જાનું બળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યો દેશવિદેશ; ખડાં ખડાં કેવળ લઘુ, પૂજો જાનુ નરેશ, ર. દીક્ષા દિવસફાગણ વદ ૮ (ચૈતર વદ ૮ મારવાડની) બીજા વરસની અક્ષય તૃતીયા-વૈશાખ શુદ્ઘ ૩, સુધી એક વષ સુધી પૂના અંતરાય કર્માંના ઉદયથી આહાર પાણી નહિ મળવા છતાં અદીન દશામાં રહેલા અને એક હજાર વર્ષ સુધી નિદ્રા તેમજ ભુમિ ઉપર બેઠા કે સૂતા વિના, તપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ અને ધ્યાનમાં તત્પર રહી, ઉભા ઉભા કેવળ જ્ઞાન પામ્યા. -જેથી બીજા અંગમાં જાનુ પૂજાય છે. ત્રીજુ અંગ કર (હાથ) કાંડું કાંતિક વચને કરી, વરસ્યા વરસીદાન: કર કાંડે પ્રભુ પૂજના, પૂજે ભવિ બહુમાન. ૩. દરેક તીર્થકરનો દીક્ષા અવસર થતાં પહેલાં એક વરસ પાંચમાં બ્રહ્મદેવ-લોકમાં વસનાર સારરવતાદિ નવ લોકાંતિક દે તીર્થ પ્રવર્તાવવા વિનવે છે. ત્યારથી પ્રભુ વરસીદાનનો પ્રારંભ કરે છે. વરસી દાનનો વિધિ એક દિવસમાં ૧૦૮૦૦૦૦૦ એક કરોડ આઠ લાખ (૮૦ રતિ પ્રમાણુ) સેનિકો દાનમાં આપે છે તેનું વજન નવ હજાર મણ થાય છે અને તે વખતના શકિટ (ગાડાં) સવા બશે ભરાય. એક વરસના સેનયાને તેલ બત્રીશ લાખ ચાલીસ હજાર મણ થાય. એક વરસના દાનમાં ત્રણ કરોડ (ત્રણ અબજ) અડ્ડાસી કરોડ અને એંસી નૈયા થાય, તેમાં એકાશી હજાર ગાડાં ભરાય. નૈયામાં છાપ શ્રીજિનેશ્વરદેવની અને તેમના પિતાશ્રીની હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯ વરસીદાનના ચૌદ અતિશય ૧. સૌધર્મેન્દ્ર ભડારમાંથી દાન આપવા માટે સેાનૈયા કાઢી આપે છે. ૨. ઇશાને'દ્ર રત્ન જડીત ષ્ટિ (લાકડી) લઇ પ્રભુ પાસે ઉભા રહી વિઘ્ન કરવા આવનાર અસુર દેવેને હાંકી કાઢ છે. તથા જે મનુષ્યના ભાગ્યમાં જેટલુ હાય તેટલુ' જ તેના મુખમાંથી એલાવે છે. ૩. લેનારના ભાગ્ય કરતાં પ્રભુના હાથમાં વધારે આવ્યા હેય તે! ચમરેદ્ર તેમાંથી કાઢી નાંખે છે. ૪. પ્રભુની મુષ્ટિમાં લેનારના ભાગ્ય કરતાં એછા આવ્યા હાય તા ખલીન્દ્ર પુર્ણ કરી આપે છે. ૫. ભુવનપતિ ભરતક્ષેત્રના મનુષ્યને દાન લેવા તેડી લાવે છે. ૬. દાન લેવા આવેલાને વ્યતર દેવ તેમના સ્થાને પહોંચાડે છે. ૭. જ્યોતિષિદેવેશ, વિદ્યાધર મનુષ્યાને દાન લેવા માટે ખબર આપે છે. ૮. દાનના પ્રભાવે છ ખંડમાં ખાર વર્ષ સુધી શાંતિ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ થી ૯. ચાસડઈન્દ્રો અને દેવા દાન લે છે, તેથી ખાર વર્ષ સુધી કજીએ થતા નથી. ૧૦. ભંડારમાં સૌનેયે રાખ્યા હાય તા તેના પ્રભાવે. ખાર વર્ષ સુધી ધન ખૂટે નહી. ૧૧. બાર વર્ષ સુધી યશેાગાન થાય. ૧૨. દાનના પ્રભાવે છ માસના થયેલા રાગેા મટી જાય. ૧૩. દાનના પ્રભાવે ખાર વર્ષ સુધી નવા રોગો થાય નહી.૧૪. મંદ બુદ્ધિવાળાની પણ બુદ્ધિ તીવ્ર બને. ચેાથુ' અંગ અ’શ (ખભા) ની પૂજા. માન ગયુ. દેય અશથી, દેખી વીય અનંત; ભૃજા ખળે ભવજળ તર્યા, પૂજા મધ મહુત, ૪, માન (અહુંકાર) અને તેના સહકારી ક્રોધ. માયા લાભ એ ચારે કષાયને વાસ ભૂજા (ખભા, માં ગણાય છે એમ કહ્યું' તે બહુધા (અધિક પ્રમાણમાં) ક્રોધ, નારકીના જીવાને માન માનવ જીવાને, માયા તીય ચાને, લેાભ દેવાને વધારે હૈાય છે. આમાં માન, માનવને વધારે ડાય છે અને તેનુ સ્થાન ખભામાં મનાયેલું છે. તે અપેક્ષાએ, ‘માન ગયું દાય અશથી ‘એમ કહી, ચેાથા અંગની પૂજા ખભાની કરાય છે. પાંચમુ અંગ શિર-શિખાની પૂજા સિદ્ધ શિલા ગુણ ઉજ્જડી, લેકાંતે ભગવ‘ત, સિયા તેણે કારણ વિ, શિર શિખા પૂત. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ આત્માને સ્વભાવ ઉચે જવા છતાં કમ સેગમાં કોડાએલા આત્માઓ નીચે પણ ઉતરી જાય છે. પરંતુ મેથી રહિત થએલા આત્માઓને તો ઊંચા જવાનું હોય છે. એટલે કર્મ રહિત આત્માને સાદિ અનંત ભાંગે એકજ સ્થિતિમાં ત્યાં જ રહે છે આ પ્રમાણે સિદ્ધ શિલા ઉપર સ્વસ્વશ્યમાં સાચા અનંત સુખને આસ્વાદ અનુભવતા સિદ્ધાભાઓ લેકારો રહેલા છે. જેથી શરીરના અગ્રભાગે રહેલા શિર-શિખા (પંચમ અંગ)ની પૂજા કરાય છે. છછું અંગ ભાલની પૂજા તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત, ત્રિભુવન તિલક સમ પ્રભુ, ભાલ તિલક જયવંત .. છેલ્લા ત્રીજા ભવમાં સર્વ જીવેને શાસન રસિક બનાવવાની અપૂર્વ ભાવનાથી જિનનામકર્મની નિકાચના કરી, સ્વર્ગાદિને એક ભવ કરી, જેઓ તીર્થંકરપણે અવતરી, સમવસરણની મધ્યે રચેલા મણિ જડીત સુવર્ણના સિંહાસન પર વિરાજમાન થઈ ચેત્રીશ અતિશયવંતા પ્રભુ પાંત્રીશ ગુણ યુક્ત વાણી વડે અનેક ભવ્ય જીવને તારવાથી ત્રણ ભુવનના તિલકસમ થયા. જેથી છઠ્ઠા અંગમાં શિખા પૂજાય છે. સાતમું અંગ કંઠ (ગળા)ની પૂજા સેળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ; મધુર ધ્વની સુર નર સુણે, તિણે ગળે તિલક અમુલ. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ શાસન નાયક, ચરમ તીર્થાધિપતિ પ્રભુ મહાવીરસ્વામી ભગવાને કંઠ વિવર વડે સોળ પ્રહરની દેશના આપી અનેક જીવને શાશ્વત સુખના રસીયા બનાવ્યા. તે કંઠ પ્રદેશની સાતમાં અંગમાં પૂજા કરાય છે. ( આઠમું અંગ હૃદયની પૂજા હૃદય કમળ ઉપશમ બળે, બાલ્યા રાગને રોષ, હિમ દહે વન ખંડને હદય તિલક સંતેષ ૮, હદય કમળ નામના આઠમા અંગમાં ક્ષમા–સમતા ઉપશમ ગુણ ધારણ કરી, પ્રભુએ રાગ અને રેષ જેવા મહાન દુર્જય શત્રુઓને જીતી લીધા. તેથી આઠમા. અંગમાં હૃદયની પૂજા કરાય છે. નવમું અંગ નાભિની પૂજા. રત્નત્રયી ગુણ ઉજળી, સકળ સુગુણ વિશ્રામ, નાભિકમળની પૂજના, કરતાં અવિચળ ધામ ૯ સઘળાએ ગુણોનું સ્થાન, ત્રણ રત્ન (જ્ઞાન-દર્શનચારિત્ર) થી ઉજજવલ એવા નાભિકમળની પૂજાથી, પૂજક અવિચળ (નિશ્ચળ ધામ- મોક્ષ) સ્થાનને પામે છે. હવે એકી સાથે નવે અંગની પૂજાને હેતુ બતાવે છે. ઉપદેશક નવ તત્વના, તિણે નવ અંગ જિગુંદ, પૂજે બહુ વિધ રાશું, કહે શુભ વીર મુણિંદ, ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ki શ્રી જિનેશ્વર ભગવાન નવ તત્ત્વના ઉપદેશક હાવાથી નવે અંગ, પૂજવા લાયક છે. એમ પડિત પ્રવર શ્રી શુભ્રવિજયજી મહારાજના શીષ્યરત્ન શ્રીમાન વિરવિજયજી મહારાજ કહે છે. ઉપર પ્રમાણેની વિધિ સાચવવી. તેને વિધિશુદ્ધિ કહેવાય છે. આ સિવાય બીજી છ શુદ્ધિ રાખવાના ખ્યાલ રાખવા. ૧. 'ગશુદ્ધિ-સ્નાન કરી શરીરને નીલ કરવું. ૨. વશુદ્ધિ-પૂજા માટે પુરૂષે ધોતીયુ અને શ રાખવા. (ખેશના છેડાના આઠપડ કરી સુખે બાંધવા.) સ્ત્રીએ ત્રણ વસ્ત્રા. સ્ત્રીઓએ રૂમાલનાં આઠ પડ કરી સુખે બાંધવા. ગંજીફ્રાક, ખમીસ, કે પાટલુન પહેરીને પ્રભુની પૂજા કરવી ઉચીત નથી. પૂજાનાં કપડા જુદાં રાખવા અને વારવાર ધાવાના ઉપયોગ રાખવા, સાંધેલાં, ફાટેલાં કે મેલાં વસ્ત્રથી ભગવાનની પૂજા કરવાથી આશાતના લાગે છે. ૩. મનશુદ્ધિ, ભગવાનની પૂજામાં મન સ્થિર રાખવુ. ખીજા વિચારો કરવા નહી. ૪. ભૂમિશુદ્િ‚ દેરાસરમાં કાન્તે ખરાખર લીધો છે કે કેમ તે જોવુ.... તથા પૂજાનાં સાધન મૂકવા—લેવાની જગ્યા પણ જેમ અને તેમ શુદ્ધ રાખવી. ૫. ઉપકરણશુદ્ધિ, પૂજામાં જોઇતા ઉપકરણા કેસર, સુખડ અરાસ, ધૂપ, ઘી, ચાખા, ફળ, નૈવેદ્ય વગેરે જેમ મને તેમ ઊંચી જાતીનાં અને પેાતાના ઘરનાં વાપરવાં, વાસણા ઉજળાં ચકચકાટ રાખવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૬. દ્રવ્યશુદ્ધિ. શ્રી જિનપૂજા આદિમાં વપરાતું દ્રવ્ય ન્યાયથી મેળવેલું હોય તે ભાવની ખૂબ વૃદ્ધિ થાય છે અને પુણ્ય ઘણું બંધાય છે. ભગવાનની પૂજા ત્રણ પ્રકારે (અંગ પૂજા અગ્રપૂજા અને ભાવપૂજા) કરવાની હોય છે. તેમાં અંગપજા. નીર્માલ્ય દર કરવા, અભિષેક કરે, અંગતું છણું, કેસરપૂજા, કુલપૂજા, આંગી વગેરે. ૨. અગ્રપૂજા. ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ, ચામર વજવા વગેરે. ભગવાનની આગળ રહીને કરવામાં આવે તે. ૩. ભાવપૂજા, સત્યવંદન, તેત્ર, વગેરે. કેટલાકે પહેલાં ચીત્યવંદન કરી લે છે અને પછી પૂજા કરે છે. પણ આ રીતે થઈ શકે નહિં. વિધિ પ્રમાણે બધી ક્રિયા કરવામાં આવે, તે ફળ આપનાર બને છે. તે દરેક ભાવિક અમાએ પહેલા કેસર પૂજા કર્યા પછી કુલ પૂજા કરવી. ત્યાર પછી સાથિયે કાઢી ઉપર નિવેદ્ય, ફળ મુકવું અને ત્યાર પછી છેવટે ચૈત્યવંદન કરવું. પણ ઉલટ સુલટ પૂજા કરવી નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ | (૬) તળેટીથી ગિરિરાજ ઉપર ચઢતા વચમાં આવતાં પગલાં વગેરે જય તળેટીના પગથાળ પાસે બને બાજુ સુંદર હાથી છે, જમણા હાથના હાથીની પાસે એટલા ઉપર એક દેરી છે. ઉપર નવ દેરી તેની બાજુમાં ત્રણ દેરી છે અને સામે તેર દેરી છે, તથા ડાબી બાજુ ચેકીમાં આરસની દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. અહી શ્રી ગીરિરાજને સેના-રૂપાના કુલડે યથાશક્તિ વધાવી તળેટીનું ચૈત્યવંદન કરવું. Shree Sudharmaswami Gyanbhandar URL. www.umharagyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ડાબી બાજુથી પગથીયા ચડતાં સામે બાબુનું દેરાસર આવેલું છે. દરવાજાની અંદર જમણી બાજુ રતન મંદિરમાં રત્નની પ્રતિમાઓ. બિરાજમાન કરેલી છે. ડાબી બાજુ સુંદર પાવાપુરીનું જળ મંદિર છે, નાકે મોટા કાઉસ્સગ્ગીઆઇ જાણે હમણું બોલશે નહિ ? એમ લાગે છે. દેરાસરમાં પિસતા જમણી બાજુ શ્રી ગિરિરાજની રચના, ડાબી બાજુ દાદાસાહેબની દેરીઓ, પછી આગળ દરવાજાની બહાર બને બાજુ ઓરડીમાં પ્રતિમાઓ છે. અંદર સુંદર ચેક છે. ફરતી કુલ ૮૪ દેરીઓ છે. મધ્યમાં મંદિરમાં ઉપર નીચે ભગવાન છે. સામે શ્રી પુંડરીકસ્વામીજી છે. ખુબ ભાવથી દર્શન કરતાં જવું જયતલાટીથી જમણી બાજુના પગથીયા ચડતા જમણ બાજુની છ દેરીમાં કમસર શ્રી ગૌતમસ્વામીજી, શ્રી આદિનાથ અને શ્રી અજિતનાથજી આદિના પગલા છે. દેરીની પાછળ ચાલીસેક પગલા દૂર ગુફામાં હંસવાહિની સરસ્વતીની મૂર્તિ છે. પગથીઆ ઉપર ડાબી બાજુની દેરીમાં પગલા છે. શ્રી ગિરિરાજ ઉપર મંત્રીશ્વર તેજપાળે તેરમાં સકામાં રસ્તાની પાજ બંધાવી હતી. હાલ પગથિઓ કરવામાં આવેલા છે. " પછી ઉપર ચઢતા પહેલા વીસામા પછી બીજા વિસામાની જમણું બાજુ દેરીમાં ભરતચક્રવર્તિનાં પગલા ૧૬૦૫માં સ્થાપન થયેલા છે. આ અવસર્પિણમાં પ્રથમ તીર્થકર ભગવાનના પુત્ર ભરત મહારાજા થયા. જેમણે પૂર્વ ભવમાં પ૦૦-૫૦૦ મુનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ મહાત્માઓની સુંદર પ્રકારે ભક્તિ કરી હતી. તે પુણ્યના યેગે આ અવસર્પિણીમાં પહેલા ચકવતિ થયા હતા. શ્રી સિદ્ધગિરિને પહેલે ઉદ્ધાર કર્યો હતો. આ રિસા ભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પછી દેવતાઓ આપેલે મુનિવેષ અંગિકાર કરી અનેક જીવોને પ્રતિબંધ કરી લે ગયા હતા. પછી સપાટ જગ્યા આવે છે. ત્યાં આગળ ઈચ્છા કુંડ સુરતવાળા ઈચ્છાચંદ શેઠે સં. ૧૬૮૧માં બંધા•વેલ છે. ડુંક ઉપર ચડતા જમણી બાજુ એક દેરીમાં શ્રી નેમનાથ શ્રી આદીશ્વરજી અને વરદત ગણધરનાં પગલાં છે. તેઓ શ્રી નેમિનાથ ભગવંતના પહેલા ગણધર હતા. જેઓએ આ તીર્થને સુંદર મહિમા ગાયેલે તેઓ ભગવાનની સાથે મેક્ષે ગયા હતા. ત્યાં થી ચઢતાં બીજા વિસામે જમણી બાજુ ઉંચા એટલા ઉપર ડેરીમાં શ્રી આદિનાથ ભગવાનના પગલા છે. બાજુમાં કુમાર કુંડ મહારાજા કુમારપાલે બંધાવેલ છે. પછી સીધાં પગથિયા ચઢવાના આવે છે. ઊંચે ચઢતા “હિંગળાજને હઠ કેડે હાથ દઈ ચડે; ફુટ પાપને ઘડે, બાંધ્યે પુણ્યને પડે.” એ હિંગળાજના હડા સામે હિંગળાજ માતાની મૂર્તિ છે. આ હિંગલાજ હડા માટે એમ કહેવાય છે કે હિંગલાજમૂર્તિનું સ્વરૂપ અંબિકા દેવી છે. એક વખતે હિંગુલ નામને રાક્ષસ સિંધુ નદી તરફથી જતા આવતા યાત્રિકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્રવ કરતે હતે. તેથી કોઈ મહાત્માએ ધ્યાન અને તેના બળથી અંબિકાને બોલાવી અને હિંગુલ તરફથી થતો ઉપદ્રવ દુર કરવા માટે વિનંતિ કરી એટલે અંબિકા દેવીએ હિંગુલ રાક્ષસને પરાભવ કર્યો એટલું જ નહિ પણ મરણ પામે ત્યાં સુધીની કદર્થના કરી. આથી હિંગુલ રાક્ષસે દેવીને પગમાં પડી બે હાથ જોડીને બે કે હે માતા. મારી એક પ્રાર્થનાને સ્વીકાર કરે. આજથી તમે મારા નામે ઓળખાઓ અને તીર્થયાત્રાના સ્થળમાં મારા નામથી સ્થાપના થાઓ. હું કદીયે કેઈને ઉપદ્રવ નહિ કરું. આ પ્રમાણે તેની વિનંતિને અંબિકા દેવીએ માન્યરાખી અને પોતે અદશ્ય થઈ ગઈ. રાક્ષસ પોતે કરેલા કૃત્યને બદલે ભેગવવા અધોગતિમાં ગયે. " અંબિકાદેવીએ પિતાના ભક્તોને જણાવ્યું કે આજથી તમે મને હિંગુલાદેવી નામથી ઓળખજે, આ બનાવ પ્રાયઃ કરાંચી પાસેના ડુંગર પાસે ખાસ હિંગુલનું સ્થાનક છે. ત્યાં આગળ બન્યું હતું. અંબિકાદેવી ખાસ સૌરાષ્ટ્ર ની અધિષ્ઠાત્રી દેવી છે. શ્રી સિદ્ધગિરિજી ઉપર ચડાવવાળી એક ટેકરી ઉપર અધિખ્રિત થઈને રહેલી છે. તેથી આ હિંગલાજના હડા તરિકે પ્રસિદ્ધી પામ્યું છે. પછી છેડા પગથિઓ ચઢતાં સુંદર વિસામે છે. ત્યાં વચમાં દેરીમાં કલિકુંડ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં સંવત ૧૮૩૫ માં સ્થાપન કરેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અહીંથી બે રસ્તા પડે છે, નવે રસ્તો પગથીઆવળે છે. જ્યારે બીજી બાજુ જુને રસ્તો છે જુના રસ્તે થોડું ચઢયા ત્યાં ડાબી બાજુ સમવસરણના આકારવાળી દેરીમાં શ્રી મહાવીરસ્વામીજીના પગલાં છે. પછી ચઢાણને કઠણ ભાગ આવે છે તે પુરે થતા ત્યાં ના રસ્તે ભેગા થાય છે અને જુદે પડે છે. ત્યાં વચ્ચે દેરીમાં શાશ્વ ચાર જિન શ્રી ઋષભદેવ, શ્રી ચંદ્રાનન, શ્રી વારિષણ અને શ્રી વર્ધમાનના કમળ આકારે પગલાં છે બાજુમાં છાલાકુંડ ૧૮૭૦માં બંધાવેલે છે. નવા રસ્તે આગળ જતાં એક નાની ટુંક જેવું આવે છે તે શ્રીપૂજ્યની દેરીઓના નામે ઓળખાય છે. ત્યાં તપાગચ્છાલંકાર શ્રીમાન દેવેન્દ્રસુરિજી નામના શ્રીપૂજ્ય જગ્યા સાફ કરાવી કેટલાક ઓરડા બંધાવી ધર્મની જગ્યા તરિકે રાખેલી છે અને દેરીઓ બંધાવી છે તેમાં ચૌદ દેરીઓમાં શ્રીપૂજ્યના પગલાં છે ચાર ખાલી છે. એક દેરીમાં સફેદ આરસની ૧૭ ઈંચની સાત ફણાવાળી શ્રી પદ્માવતીજીની દેવી છે. તેમના ઉપર પાંચ ફણાવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂતિ છે પ્રતિમાજીની નીચે બે ડમરુ ધારી અને ઉપર બે ચામરધારીની આકૃતિઓ છે ઉપર બે જિનેશ્વરની પ્રતિમા છે. ડાબી બાજુ હનુમાનની મૂર્તિ છે, એક દેરીમાં શ્રી મણિભદ્રજીની મૃતિ છે વચમાં કુંડ છે, તેની ચારે બાજુ દેરીમાં ચાર દેરીમા શ્રી ગોડીજીપાર્શ્વનાથ, શ્રી આદિનાથ, શ્રી ગૌતમસ્વામીજી, અને વિજયધર્મસૂરીશ્વરજીના પગલા છે. અહીંથી સામે નજર કરતાં નવે ટુંકના શ્રી જિનમંદિને રમ્ય દેખાવ નજરે પડે છે, એની નીચે જોતાં આખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પાલીતાણા નગરના મનેાહર દેખાવ દૃષ્ટિગાચર થાય છે. પછી ઘેાડુ ચઢળ્યા પછી સપાટ ચાલવાનું આવે છે આગળ ઊંચા ચાતરા ઉપર માટા ઘુમટ બાંધેલી દેરીમાં શ્યામ રંગની ચાર ઉભી સ્મૃતિ છે. ૧- દ્રાવિડ ૨–વારિખિલ્રજી ૩– આઇમત્તા અને ૪ નારદજી. ૧-૨ દ્રાવિડ અને વારિખિલ્લજી ભગવાન શ્રી ઋષભનાધસ્વામીને દ્રવિડનામના પણ એક પુત્ર હતા. તેમને દ્રાવિડ અને વારિખિલ્ર નામે એ પુત્રા હુતા બન્નેને પરસ્પર ખૂબ સ્નેહ હતા. દ્રવિડે મિથિલાનું રાજ્ય દ્રાવિડને આપ્યુ અને વારિખિલને એક લાખ ઉત્તમ ગામા આપી, પાતે ભગવાનની પાસે દીક્ષા લીધી. કેટલાટ ટાઇમ પછી બન્ને વચ્ચે વૈમનસ્ય થયું. પિરણામે બન્ને ભાઇઓ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. સાત મહિનામાં કાંડા માણુસર ! ના થયા છતાં કાઈ યુદ્ધથી અટકતુ નથી. દ્રાવિડ રાજાને એકવાર અચાનક સુવલ્ગુ તાપસ પાસે જવાનું થયું. તેમના ઉપદેશથી દ્રાવિડ રાજા પ્રતિધ પામ્યા અને વારિખિલ્લુને ખમાવ્યા અને તાસની વાણી સાંભળી પોતાનું રાજ્ય સોંપવા માંડયું; ત્યારે વારિખિલ્લે હ્યુ કે નરકના દ્વાર તુલ્ય એવા રાજ્યથી સર્યું. કહું પણ તમારી સાથે જ વ્રત ગ્રહણ કરીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ પછી પિતાના રાજ્ય ઉપર પિતાના પુત્રને રથાપન કરી રાજય કાર ૨ મંત્રીને ભળાવી દશકેટી મનુષ્યની સાથે તાપસી દીક્ષા લીધી. - માથે જટા ધરતા, કદમૂળ ફળને ખાતા, ધ્યાનમાં લીન રહેતા અને શ્રી યુગાદિપ્રભુનું નિરંતર સ્મરણ કરતા લાખે વરસ પસાર થઈ ગયા ' એકવાર બે વિદ્યાધર મુનિને ભેટ થઈ ગયે તેમના મુખેથી શ્રી શત્રુંજય તીર્થનું મહાગ્ય અને ઉપદેશ સાંભળી બધાયે જૈન દીક્ષા ગ્રહણ કરી, શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા ચાલ્યા. શ્રી ઋષભદેવ ભગવાનના ગુણગાન ગાતા તીથની યાત્રા કરી ખૂબ આનદ પામ્યા. - ત્યાર બાદ માસખમણને અંતે બે વિદ્યાધર મુનિઓએ શ્રી પ્રવિણ મુનિ, શ્રી વારિબિલ્લ મુનિ વગેરે દશ કોડ સાધુઓને ઉપદેશ આપતા કહ્યું કે “હે સાધુઓ ! તમે અશુભ ધ્યાનાદિના વેગથી નરક ગતિને આપનારાં અનંત કર્મો બાંધેલા છે. તેથી તમારે આ ક્ષેત્રમાં જ રહેવું. આ ક્ષેત્રના પ્રભાવથી તમે સર્વે કર્મોનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામીને મેક્ષે જશે આ પ્રમાણે ઉપદેશ આપી જ્ઞાની વિદ્યાધર મુનિ આકાશ માર્ગે અન્યત્ર ચાલ્યા ગયા. શ્રી દ્રાવિડ મુનિ, શ્રી વારિખિલ્લ મુનિ વગેરે બધા મુનિએ ભગવાનના ધ્યાનમાં લીન બની એક મહિનાના ઉપવાસ કરી ત્યાં રહ્યા અનુક્રમે શુભધ્યાનમાં આગળ વધતા ક્ષપક શ્રેણું માંડી કેવળજ્ઞાન પામી અંતમુહુતમાં દશકેટી સાધુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ સાથે કારતક સુદ ૧૫ ના દિવસે સિદ્ધિપદને પામ્યાં. ભરત મહારાજ મોક્ષે ગયા પછી એક પૂર્વ ફ્રોડ વર્ષે દ્રાવિડ અને વારિખિલજી મોક્ષે ગયા. ૩-આઈસત્તામુનિ પઢાલપુર નગરમાં વિજય નામના રાજાને શ્રીમતી નામે પત્ની હતી. તેમને એક પુત્ર થયે તેનું અતિમુક્ત નામ પાડવામાં આવ્યું આઠ વર્ષની ઉંમરે શ્રી ગૌતમસ્વામીજી પાસે દીક્ષા લીધી. એક વાર એક શેઠને ત્યાં ગોચરી માટે ગયા. ત્યાં તેમના પુત્રવધુએ મુનિને કહ્યું કે કેમ અત્યારમાં? બહુ મોડું થઈ ગયું કે શું ?” શબ્દ બે અર્થવાળા હતા ગેચરી તથા દીક્ષાને લાગુ પડતા હતા. મુનિયે તેને મર્મ સમજી જવાબ આપે કે “મરણ એ નક્કી છે તે ક્યારે આવશે તે હું જાણુ નથી. એટલે દીક્ષા લીધી છે.” એકવાર સાધુઓની સાથે ગામ બહાર ઠલે ગયા હતા ત્યાં ચોમાસાના લીધે પાણીથી ભરેલાં ખાબોચીયામાં પાત્રુ મૂકીને તરાવા લાગ્યા. સાધુએ આ જોઈને કહ્યું આમ કરવાથી જીવની વિરાધના થાય, બહુપાપ લાગે. બાળ મુનિ સરમાઈ ગયા પ્રભુ પાસે ઈરિયાવહી કરતાં શુભ ભાવમાં ચઢયા ક્ષપક શ્રેણી માંડી કેવળજ્ઞાન પામી ઘણે ઉપકાર કરી મેક્ષે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૪-નારદ દ્વારકા નગરીના દેહના અને યાદવેના નાશના સમાચાર સાંભળી હૃદયમાં દુઃખ પામતા નારદ શ્રી શત્રુંજય ગિરિવર ઉપર આવ્યા ત્યાં પોતાના અવિરતિપણાની નિંદા કરતાં અને શ્રી ઋષભદેવ પ્રભુનું ધ્યાન ધરી નારદે તેજ શિખર ઉપર અનશન કર્યું. ચાર શરણું અને ચાર મંગળને સ્વીકારી શુકલધ્યાનનું ધ્યાન ધરતાં કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. આ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં નારદે એકાણું લાખ સાથે આ ગિરિવર ઉપર મેલે પામેલા છે. (કારતક સુદ ૧૫ મે અહીં મેળો ભરાય છે.) થોડું આગળ જતાં ડાબી બાજુ હીરાબાઈને કુંડ છે. પછી આગળ જતાં ભૂખણદાસ, (બાવળ) કુંડ આવે છે. જે સુરતવાળા ભૂખણદાસે બંધાવ્યો છે. ડાં પગથીયા ચઢયા પછી જમણી બાજુ ઉંચા ઓટલા ઉપર એક દેરીમાં પાંચ ઉભી મૂર્તિઓ છે. તે પાંચ પાંડવની નથી, પણ ૧-રામ ર-ભરત ૩-થાવરચ્ચા પુત્ર ૪-શુકપરીવાજક અને પશૈલકાચાર્યની છે. ૧-૨-રામ ભરત શ્રી રામ અને શ્રી ભરત એ દશરથરાજાના પુત્ર હતા. પિતાને પૂર્વભવ સાંભળી દીક્ષા ગ્રહણ કરી હતી. શત્રુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ તીર્થ ઉપર ત્રણ ક્રોડ સાથે મેક્ષમાં ગયા છે. શ્રીરામ અને શ્રી ભરતનું ચરિત્ર જૈનરામાયણમાં પ્રસિદ્ધ હાવાથી વધુ લખ્યું નથી., ૩-થાવાપુત્ર દ્વારિકા નગરીમાં થાવચ્ચા નામની સાથે વાહી રહેતી હતી. તેમને પુત્ર થાવાપુત્ર નામથી પ્રસિદ્ધ પામ્યા. યુવાન વય પામતાં માતાએ બત્રીસ સુંદર કન્યાએ પરણાવી. સંસારના સુખા ભાગવવા લાગ્યા, ભગવાન શ્રીનેમનાથની દેશના સાંભળી એક હજાર પુરૂષો સાથે દીક્ષા ગ્રહણ કરી. શૈલક નામના નગરના રાજા શૈલકને પ્રતિબાધ કરી શ્રાવક બનાવ્યા. ત્યારમાદ શુકનામના પરિવ્રાજકને પ્રતિબાધ પમાડયા; એટલે શુપરિવ્રાજકે પેાતાના " શિપ્ચા સાથે જૈન દીક્ષા અગીકાર કરી. થાવચ્ચા પુત્રે પોતાના અંતકાળ નજીક જાણી શ્રી સિદ્ધગિરિજી ઉપર આવ્યા અને અનશન ફ્યુ. એક માસને અંતે કેવળજ્ઞાન પામી મેાક્ષે ગયા. RENTS Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ કશુક પરીવાજકે થાવસ્થા પુત્રને ઉપદેશથી દીક્ષા લીધેલા શુકપરિવ્રાજક ક્રમ કરીને આચાર્ય થયા હતા. તેઓ પોતાના શિષ્ય સાથે વિચરતા શિક્ષક નગરમાં આવ્યા. ત્યાં શુકાચા શૈલક રજા અને પાંચસે મંત્રીઓને દીક્ષા આપી, અનુક્રમે થતા જોઈ તેમને આચાર્યપદ આપી શકાચાર્ય કર્યા. શુકાચા લાંબા કાળ સુધી ઘણે ઉપકાર કર્યો અને એક હજાર મુનિવરો સાથે સિધગિરિ મહાતીર્થમાં કેવળ. જ્ઞાન પામી મેક્ષે ગયા. પ-શૈલકાચાર્ય આચાર્યપદ પામી પૃથ્વી ઉપર વિચરતા રિલકાચાર્યના શરીરમાં રોગ ઉત્પન્ન થયા. તેથી ચિકિત્સા માટે તેમના પુત્ર મટુક રાજા વિનંતિ કરી આચાર્યને પિતાના નગરમાં લઈ ગયા અને નિરોગી કર્યો. નિરોગી થવા છતાં રસલુપતાને આધીન બની શીથીલ થયેલા શિવકાચાર્યની પંથક નામના વિનીત શિષ્ય ઉત્તમ પ્રકારે સેવા કરતા હતા. એકવાર ચેમાસી ખામણાં કરતાં પંથક મુનિએ શિલકા ચાર્યના પગે સ્પર્શ કર્યો શૈલકાચાર્યની નિદ્રામાં ખલેલ પડી. પંથક મુનિએ કહ્યું કે માસી ખામણા કરવા માટે આપના ચરણને સ્પર્શ કર્યો; તે આ મારા અપરાધની ક્ષમા કરે. આ વચન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૭ , સાંભળતાં શૈલકાચાર્યને પોતાની પ્રમાદ દશાને ખ્યાલ આવ્યા. આલેચના કરી પરિવાર સાથે શ્રી સિધ્ધગિરિજી ઉપર આવ્યા એક મહિનાનું અનશન કરી પાંચસો શિષ્યો સાથે કેવળ જ્ઞાન પામી મેક્ષ સુખને પામ્યા. કુંડની પાસેના ચોતરા પાસે એક પગલાં છે, તેની પાસે એક દેરીમાં સુકેશલ મુનિનાં પગલાં છે. - સુકેશલ મુનિ અધ્યા નગરીના રાજા કીર્તિધરના તેઓ પુત્ર હતા તેમની માતાનું નામ સહદેવી હતું, કીર્તિધર રાજાએ ગર્ભસ્થ પુત્રને રાજ્ય સેંપી દીક્ષા લીધી, ત્યાર બાદ સુકેશલે પણ પિતાની ધાવમાતા પાસેથી પિતા મુનિની વાત જાણી, પિતા મુનિની પાસે દીક્ષા લીધી. તેમની માતા સહદેવીને પુત્રને વિયેગ અસહ્ય થઈ પડે, આર્તધ્યાનમાં મરણ પામી, પહાડી જંગલમાં વાઘણ થઈ. - એક વખત બન્ને રાજર્ષિ શ્રી કીર્તિધર મુનિ અને શ્રી સુકેશલ મુનિ તે પહાડ ઉપર વિહાર કરતા હતા, ત્યાં આ વાઘણે જોયા અને રોષ આવ્યું અને મુનિઓને ફાડી ખાવા દેડી, ત્યાં પિતા મુનિએ પુત્ર મુનિને સાધી લેવાની ક્ષણ સમઝાવી. બન્ને મુનિઓ કાઉસ્સગ ધ્યાનમાં રહ્યા વાઘણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સુકેશલ મુનિ ઉપર પહેલે હુમલો કર્યો. મુનિ અંતગડ કેવળી થઈ મેક્ષમાં ગયા સુવર્ણ—સેનાની દાઢ જતાં વાઘણુ વિચારમાં પડી શ્રી કીર્તિધર મુનિએ ઉપદેશ આપે વાઘણ જાતિસ્મરણ પામી અનશન કર્યું અને દેવગતિ પામી પછી આગળ ચાલતા હનુમાનઘાટ આવે છે, ત્યાં ડાબી બાજુ ચોતરા ઉપર પૂર્વાભિમુખ શ્રી રાષભદેવ ભગવાનનાં પગલાં છે. જમણી બાજુ હનુમાનની ઉભી મૂતિ છે. અહીંથી બે રસ્તા પડે છે જમણી બાજુના રસ્તે નવ માં જવાય છે. ડાબી બાજુના રતે શ્રી મદીશ્વરજી દાદાની મોટી ટુંકમાં જવાય છે. હનુમાનઘાટથી દાદાની ટુંકના રસ્તે જતાં વળાંક આગળ જમણી બાજુ ડુંગરની ભેખડનાં કતરેલી મૂર્તિઓ છે. ત્યાં પગથી કતરેલા છે. પછી પગથી ચઢતાં વચ માં ડાબી બાજુ કોટમાં એક સ્થાનક છે. પછી સામે રામ પિળને ભવ્ય કલાત્મક દરવાજો દેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ : - ' છે. આ - : * ': ના કર - - 18 RF * * * * * * * * નવે ટુંકને ફરતે કેટ બાંધે છે. અંદર જવા માટે ૧–રામપોળ ૨-ઘેટીની બારી અને ૩–નવટુંક એમ ત્રણ રસ્તા છે. દરવાજે સાંજે બંધ થઈ જાય છે. સવારે જ્યારે પ્રકાશ થાય ત્યારે ખોલવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી ગિરિરાજ ઉપર વચ્ચે વિશ્રામ લેવા માટે શેડે ઘડે છે વિસામા બાંધવામાં આવ્યા છે. તથા ઠંડા અને ગરમ (ઉકાળેલા) પાણીની સગવડ પણ રાખવામાં આવે છે. રામપળની અંદર પ્રવેશ કરતાં સામે પાંચ શીખરો વાળું અને ત્રણ શિખરવાળું એમ બે દેરાસરે આવેલા છે. આખા ગિરિરાજ ઉપર પાંચ શિખરવાળું આ એકજ દેરાસર છે. યાત્રિકે ઉપર બતાવેલ વંદનીય પગલાં વગેરે સ્થાને દર્શન-વંદન-પૂજન-ભાવના કરતા ચઢી યાત્રા કરવી. સમુદ્ર સપાટીથી લગભગ ૧૮૦૦ ફીટ ઊંચુ શ્રી ગિરિ. રાજ તીર્થ છે. (૭) નવટું કેનું વર્ણન દાદાની દુક રામ પિળમાં સિતાં સામે પંચશિખરી મંદિરમાં શ્રી વિમલનાથ ભગવાન અને બાજુના ત્રણ મંદિરમાં શ્રી સુમતિ નાથ ભગવાન છે. બાજુમાં મેતીશાહની ટુકને બગીચા, મોટા કુંડ, ટુંકના કીલ્લાના ભાગમાં કુંતાસર દેવીને ગેખલે છે. વીસેક પગથિયા ચડયા પછી સગાળ પળ આવે છે, અહીં યાત્રાળુઓની ચીજ-વસ્તુઓ સાચવી રાખવાની વ્યવસ્થા છે. પાસે ઓફીસ છે. સામે નોંઘણકુંડ, સગાળકુંડ વગેરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ વાઘણપોળમાં દાખલ થતાં ડાબી બાજુ એક નાનું શ્રી આદિનાથજીનું મંદિર છે, તેની બાજુ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે, અહીં બીજું ચૈત્યવંદન કરવું. અહીં પ્રભુના દર્શન કરી ચિત્યવંદન કરતા શ્રી ગિરિરાજ ઉપર ચઢતા લાગેલે બધે થાક ઉતરી જાય છે. મન પ્રફુલ્લ બની જાય છે. બહાર નીકળતા નીચેની બાજુમાં શ્રી ગિરિરાજ તીર્થની આધષ્ઠાત્રી શ્રી ચકેશ્વરી માતાની મનોહર મૂર્તિ છે. તથા બામુના ભાગમાં વાઘેશ્વરી દેવીની મૂર્તિ છે. આ બન્ને દેવીઓ આગળ દેવીની સ્તુતિ કરાય તથા શ્રાવક-શ્રાવિકા પ્રણામ કરી શકે પણ ખમાસમણું દેવાય નહિ. ડાબી બાજુના મંદિર -શ્રી નેમિનાથની ચારીનું મંદિર. મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ ભગવાન છે. ભુલભુલામણીનું મંદિર કહેવાય છે. મંદિરના ઉપરના ભાગમાં ચામુખજીના ત્રણ મંદિર છે, આબુજીની કરણ જેવું કમલપત્ર તથા નાગપાશનું દશ્ય ઘુમટમાં કરેલું છે. - તથા વિવિધ પ્રકારના દ નેમનાથની ચોરી વગેરે કતરેલા છે. બાજુમાં મોક્ષબારી છે. તેમાં સાંઢણ ઉભી છે. ૪. શ્રી વિમલનાથ, ૫. શ્રી અજિતનાથ, દ. સહસ્ત્રફણા પાર્શ્વનાથ, ૭. મને હર દેરી, ૮. શ્રી ધર્મનાથજી, ૯. શ્રી ચંદ્રપ્રભસ્વામીજી, ૧૦ શ્રી પાર્શ્વનાથ, ૧૧ જગતશેઠનું, ૧૨ શ્રી શાંતિનાથ ૧૩. શ્રી સહસ્ત્રફણુ પાર્શ્વનાથ, ૧૪. કુમારપાળનું વગેરે મંદિર આવેલા છે. જમણું બાજુના મંદિરે -૧૫ પંચતીથી (આ મંદિરમાં આગળ સમવસરણ, ડાબા હાથે સમેતશિખરજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જમણ હાથે મેરુ પર્વત, અને મૂળનાયકનું મંદિર તથા અષ્ટાપદજી) ૧૬. પુંડરીકજી (પચતીથી મંદિરની સામે નાના દહેરામાં પુંડરીકજી છે આમાં અડસઠ નાની દહેરીએ છે આ બે દહેરા નવમી દશમી ટુ'કથી પણ એળખાય છે) ૧૭ શ્રી પદ્મપ્રભસ્વામીજી, પછી કવયક્ષની દેરી, ૧૮ શ્રી મહાવીરસ્વામીજી, ૧૯ શ્રી અમીઝરા પાર્શ્વનાથ, ૨૦ શ્રી ચંદ્રપ્રભસ્વામીજી, ૨૧ શ્રી સાઁભવનાથજી,૨૨ શ્રી પાર્શ્વનાથ પ્રભુનુ રમણીય, ૨૩ શ્રી ચંદ્રપ્રભસ્વામીજી, ર૪ શ્રી સંભવનાથજી, ૨૫ શ્રી અજિતનાથજી, ૨૬ શ્રી પાર્શ્વનાથજી, ૨૭ શ્રી ઋષભનાથજી, ૨૮ શ્રી ધનાથજી, ૨૯ શ્રી મહાવીરસ્વામીજી ૩૦ સેા સ્થંભનુ ચામુખજીનું, ૩૧ શ્રી ઋષભ્રનાથજી, ૩૨ પદ્મપ્રભ સ્વામિની ખાજુમાં શ્રી શત્રુંજય મહાત્મ્યના કર્તા શ્રી ધનેશ્વર સૂરિજીની એ શિષ્યા સહિત આરસની મૂતિ છે, ૩૩ શ્રી શ્રેયાંસનાથ ૩૪-૩૫ શ્રી સ’ભવનાથજીના, ૩૬ ઋષભ દેવ, વગેરે સુદર મદિરા આવેલા છે, લીમડાના ઝાડ નીચે એક દેરીમાં પગલાં છે, બાજુમાં એક પાળીયા છે, તેના માટે એમ કહેવાય છે કે વીર વિક્રમથી. પાલીતાણા શહેરમાં ભાવસાર જ્ઞાતિના વિક્રમશી નામને એક યુવક પેાતાના ભાઈ અને ભાભી સાથે રહેતા હતા. ઉનાળાના દિવસેમાં એક વખતવિક્રમશી કપડા પેઇને હાથમાં ધોકા અને કપડાં લઈને મધ્યાહ્ન વખતે ઘેર આવ્યે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ભૂખ પણ ઘણી લાગી હતી તેથી હાથ પગ ધોઈને રસોડામાં ગ, રઈને વાર હતી. તેથી તેને ગુસ્સામાં ભાભીને કહ્યું કે “બપોર થઈ ગયા છતાં હજુ રસોઈ કરી નથી ? મારે શું ખાવું ? ઘેર બેઠા બેઠા આટલું યે થતું નથી.” આવા શબ્દો સાંભળી ભાભીએ કહ્યું કે “રસોઈને થોડી વાર લાગી એમાં આટલે ગુસ્સો કોના ઉપર કરે છે ? હજુ તમારા ભાઈ કમાય છે અને તમારે ઠીક છે બેઠા બેઠા તાગડધિન્ના કરે છે. બહુ બળ હોય તે સિદ્ધાચળની યાત્રા બંધ છે. તે છેડાને! સિંહને મારે તે ખરા શુરવીર જાણું ભાભીનું મેણું સાંભળતાં જ છે કે હાથમાં લઈને ચાલી નીક અને પ્રતિજ્ઞા કરી “જ્યાં સુધી સિંહને મારી નનામું ત્યાં સુધી ઘરમાં પગ ન મુકવે.” તળેટી પાસે આવી મિત્રોની વિદાય લીધા અને કહ્યું કે “ઉપર જઈ સિંહને મારીને ઘંટ વગાડુ તે જાણજો કે સિંહ માર્યો છે, નહિતર મને મરી ગયેલે જાણજે.” વિક્રમશી ગિરિરાજ ઉપર ચઢને ચઢતો સિંહને શોધવા લાગ્યો તે એક ઝાડ નીચે સિંહસૂતેલો પડ્યો હતે. જુવાને વિચાર્યું કે સુતેલાને કેમ મરાય? અવાજ કરી સિંહને જગાડ્યો સિંહ જેવું ઉંચું જોવા જાય છે, તે હાથમાં રહેલા ધકાને એ ફટકો લગાવ્યું કે સિંહ તરફડીયા ખાતે નીચે પડી ગયે, અને બેભાન થઈ ગયે. વિક્રમશી સિંહને મરી ગયેલો જાણી ઘંટ વગાડવા માટે દેડ, જે ઘંટ વગાડવા જાય છે ત્યાં પાછળથી આવી ના.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ 1ts સિહે ઝપટ મારી, યુવાન નીચે પડી ગએ, પણ સિંહની પરી તૂટી ગયેલી હોવાથી ત્યાં ને ત્યાં મરણ પામ્યું. યુવાનને થયું કે સિંહને તે માર્યો પણ ઘંટ કેમ વગાડ? બધી શક્તિ એકઠી કરી, ઘા ઉપર કપડાની મજબૂત ગાંડ બાંધી દીધી. ધીમે ધીમે ઉભે થઈ જેરથી ઘંટ વગાડવા લાગે. નીચે રાહ જોતાં લેક ઘંટને અવાજ સાંભળી ઉપર આવી પહોંચ્યા. જાએ છે તે એક બાજુ સિંહ મરેલે પડશે છે. બીજી બાજુ વિક્રમશીને મૃતદેહ પડે છે. “પ્રાણને ભેગ આપી યાત્રા ખુલ્લી કરી આથી લોકોએ લીંબડાના ઝડની નીચે આ વિક્રમશને પાળા પત્થરમાં બનાવીને રાખેલ છે. ઉપર જાવ ત્યારે જે તે તે પાળીયે આજે પણ ઉભે છે. સામે હાથીપળ આવે છે, બન્ને બાજુ મેટા હાથીઓ કરેલા છે. બંને ગેખલાઓમાં ભગવાનની મનહર મૂર્તિઓ છે, ઉપર એક બાજુ પંચપરમેષ્ટિથી યુક્ત ઓંકાર છેબીજી બાજુ વીસ તીર્થંકરોથી યુક્ત હ્રીંકાર છે, બહારથી ડાબી બાજુ ગલીમાં આગળ જતાં સૂર્યકુંડ આવે છે. બાજુમાં ભીમનામને કુંડ છે અને એક મનહર છત્રીવાળે વિસામે છે. સૂર્યકુંડનો પ્રભાવ આભાપુરીમાં વીરસેન નામના રાજાને ચન્દ્રકુમાર નામને પુત્ર હતા. તેની અપરમાતા વીરમતી ચંદ્રકુમાર ઉપર દ્વેષ રાખતી હતી. ચંદ્રકુમારના લગ્ન એક ગુણવાન અને બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુંદર રાજકુમારી પ્રેમલાલચ્છી, સાથે થયાં હતાં. વરસેત રાજાએ ચંદ્રકુમારને રાજગાદી ઉપર બેસાડ્યો. ચદ્રકુમાર રાજા બન્યા એક વખત વીરમતીએ દ્વેષને લીધે સીરત્ર કેળવી ચંદ્રરાજાને કુકડો અનાવી દીધે સોળ સોળ વરસનાં દાહાણાં વ્યતીત ધઇ ગયાં.. એકવાર પ્રેમલાલચ્છી કુકડાને લઈને શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ આવેલી છે, ત્યાં કુડા અનેલા ચંદ્રરાજાને લઈને સૂર્ય કુંડની પાસે આરામ કરવા બેઠી છે, ત્યાં કુકડાને પેાતાની પૂર્વ અવસ્થા સાંભળી આવી અને વિચારવા લાગ્યા કે અહા ! “તીય ચ અવસ્થામાં સાળ સેાળવર્ષ પસાર થઇ ગયાં, કયાં મારી ગુણાવલી, ક્યાં મારૂ રાજ્ય ? કયાં મારાં સગાં સંબધીએ ? અરે ! શાકય માતા પોતેજ વેરાણી અની, નટાની સાથે દેશ દેશાવર કર્યો, પ્રેમલાલચ્છી મળી, સાથે રહેવા છતાં કેવા વિયેાગ ? ખરેખર આ રીતે જીવીને શું કરવું ? કાણુ કાનુ' સગું છે.” આમ વિચારી કુકડાએ મરી જવા માટે એકદમ સૂર્યકુંડમાં ઝંપાપાત ક્રર્યાં. પ્રેમલાલી આ જોઇ એકદમ ગભરાઇ ગઇ અને એલી ઉઠી અરે ! આ શું થયું ! હવે હું ક્યા જાઉં ! તે પણ કુકડાને અચાવવા સૂર્યકુંડમાં પડી, કુકડાને પકડવા જતા કુકડાને પગે આંધલા દ્વારા છગુ થયેલા તેના હાથમાં આવતા તૂટી ગયે અને આશ્ચર્ય વચ્ચે કુકડા મટી ચદ્રરાજા ખની ગયા, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ '; તરીને કાંઠે આવ્યા, એક ખીજાને એળખ્યા આનંદ આનંદ થઈ ગયા, સૂકુંડને પ્રભાવ સૌના જાણવામાં આવ્યો. પછી અન્ને જણાએ શ્રી આદીશ્વર ભગવાનની ખૂબ ભાવથી ભક્તિ કરી, રાજ્ય મેળવ્યુ દિક્ષા લઇ આત્માનું કલ્યાણ કર્યું. આ સુરજકું'ડ ઉપર કુકડાની મૂર્તિ રાખેલી છે. મહીપાલ રાજાને કેાઢ અનેક ઉપચારા કર્યા છતાં મટયા ન હતા, તે આ! સૂરજકુંડના જળના પ્રભાવથી નાશ પામ્યા હતા. હાથીપાળમાં દાખલ થતાં ડાબી બાજુ પૂજા કરનારને ન્હાવા માટે ગરમ તથા ઠંડા પાણીની સગવડ, કપડાં મૂકવા માટે ખાનાં ભાઇઓ તથા બહેનાને ન્હાવાને માટે આરડીએ બનાવેલી છે. બાજુમાં કેસર સુખડ માટેનું સ્થાન છે જમણી બાજુએ કુલા વેચનારા બેસે છે. સ્નાન કર્યા પછી ફુલા વેચનારને અડી ન જવાય તેનું ધ્યાન રાખવું જરુરી છે. માળા માટે કુલા ગુ ંથેલા હાય તે જ લેવા. સાયથી પરાવેલા હોય તે ન લેવા. રતનપાળના દરવાજામાં દાખલ થતાં સામે મધ્યભાગમાં શ્રી આદીશ્વરજી દાદાના મુખ્ય મંદિરનાં દર્શન થાય છે, તે ભોંયતળીએથી ખાવન હાથ ઉંચુ છે, ૧૨૪૫ કુંભોનાં મંગળ ચિન્હ, ૨૧ સિંહાનાં વિજય ચિન્હોથી શૈાભી રહ્યો છે. ચાર યોગિની અને દશ દિક્પાલા, ૩૨ તારણ, ૩૨ પૂતળીઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ ૭૨ આધાર સ્તંભે, વગેરે શીલ્પશાસ્ત્રને અનુસાર ખંભાતના તેજપાલ સોનીએ અ ળક ધન ખર્ચ સંવત ૧૮૫૦માં સમરાવ્યું હતું, ત્યારથી આ મંદિરનું નામ “દિવર્ધન લાખ વામાં આવ્યું છે. ક મન * કે એક ફક જામ કરી - . . . *'જર્જર: 1 ૪ :*F . . : - '' {" * * ", . : *. ' ' : - : : * * * * * * : - મેં છે કે જો સારી કે એક નંદિવર્ધન પ્રાસાદ આ મુખ્ય મંદિરને બહામંત્રીએ ફર૧૩માં ચૌદમે ઉદ્ધાર કરાવેલે, પછી પંદરમા તથા તળમાં ઉદ્ધારમાં ખાસ વિશેષ ફેરફાર થયે નથી, વારંવાર રીપેર કામ થતાં રહ્યાં છે. મૂલ બાંધણી કાયમ છે. ચોદમાં ઉદ્ધાર વખતની મૂળનાયકની પ્રતિમા એ કિક અને ચમત્કારીક છે, પંદરમો ઉદ્ધાર વખતે મૂળનાયકજીની પ્રતિમાને ઉઠાવવા પ્રયત્ન ચેલે પણ દાદા ઉઠયા નહિ. એટલે તેજ પ્રતિમા કાયમ રાખવામાં આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદીશ્વરજી દાદાની અનુપમ ભવ્ય જ્યોતિથી ચમત્કારી મૂર્તિન! દન કરતાં હૈયુ નાચી ઉઠે છે, સંતાપા ભુલી જવાય છે, ભાવનાએ મળવાન અને છે, ત્યાંથી ખસવાનુ દીલ થતુ નથી. જાણે આ! દિવસ દાદાની સામે જ બેસી રહીએ. અહીં ત્રીજું ચૈત્યવંદન કરવું (ત્રણ પ્રદક્ષિણા કર્યા છઙાદ પણ ચૈત્યવંદન કરાય) ચારે તરફ ૧૯૭૨ દેરીઓ, ૨૯૧૩ પાષાણનાં પ્રતિમાજી, ૧૩૧ ધાતુનાં પ્રતિમાજી, ૧૫૦૦ લગભગ પગલાંની જોડી છે. મઢિર પાસે ફરતાઆરસ જડિત ચૌક છે. રથયાત્રાના વરઘેાડા માટે રથ, પાલખી એરાવણ હાથી-ગ ડી વગેરે ચાંદીની સામગ્રી તેમજ સુવણૅ મેર વગેરે વસ્તુએ રાખવામાં આવી છે. શેઠ નરશી કેશવજીની ટુ'કમાં (સગાળ પાળની અંદર) મૂળનાયક શ્રી અનંતનાથ ભગવાન તેમાં ૭૩૩ પાષાણનાં પ્રતિાક, ૭૧ ધાતુના પ્રતિમાજી છે. ત્રણ પ્રદક્ષિણા દાદાના દેરાસરમાં ત્રણ પ્રદક્ષિણા કરવાથી બધી દેરીમાં રહેલા પ્રતિમાજીના દર્શન થાય છે; જ્ઞાન દન ચારિત્રની પ્રાપ્તિ માટે ત્રણ પ્રદક્ષિણા દેવાય છે. પહેલી પ્રદક્ષિણાઃ દાદાના દર્શન કરી, ર‘ગમ`ડપમાં ફરતાં ગાલાઓમાં દર્શન કરી, જમણી બાજુથી મહાર નીકળ એ કાચની દેરીમાં દર્શન કરી દાદાના મદિર ઉપર જવાના ના ઉપર ચઢી અંદર તથા બહાર દર્શન કરી દાદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નીચે આવી નીચેના ખાંચામાં દર્શન કરી, દાદાના દહેરાસરની દક્ષિણ દિશામાં દરવાજા સામે સહસ્ત્રકુટનું મંદિર છે. સહકુટની અંદર ૧૦૨૪ શ્રી જિનપ્રતિમાઓ નીચે મુજબની હોય છે. ૨૪. પાંચ ભરતક્ષેત્રો અને = ૧૦ ક્ષેત્રમાં પાંચ ઐરાવતક્ષેત્રો ૨૪–૨૪ વર્તમાનકાળના ૨૪૦ પાંચ ભરતક્ષેત્રો અને = ૧૦ ક્ષેત્રમાં પંચ ઐરવતક્ષેત્રો ૨૪-૨૪ ગઈ ચોવીસીના ૨૪. પાંચ ભરતક્ષેત્રો અને = ૧૦ ક્ષેત્રમાં પાંચ ઐરાવતક્ષેત્રો ૨૪–૨૪ આવતી ચોવીસીના ૧૨૦ ચોવીસે તીર્થકર ભગવંતના ૫.૫ કલ્યાણુકેના ૧૬. પાંચ મહાવિદેહક્ષેત્રના ઉત્કૃષ્ણકાલના જઘન્ય કાળના ૪ શાશ્વત જિનના ૨૦ , કુલ ૧૦૨૪ સહસ્ત્રકુટનાં દર્શન કરી દાદાને ફરતાં દર્શન કરતાં ઉત્તર દિશા તરફ ૧૪૫ર ગણધરનાં પગલાં આવે છે. તે વીસે તીર્થકર ભગવંતના ગણધરના પગલાં છે તેનાં દર્શન કરવાં. તીર્થકર ગણધરે તીર્થકર ગણધર તીર્થકર ગણુધરે પહેલા ૮૪ ચોથા ૧૦૬ સાતમા ૯૫ બીજ ૯૫ પાંચમાં ૧૦૦ આઠમા ૯૩ ત્રીજા ૧૦૨ છઠ્ઠા ૧૦૭ નવમાં ૮૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ દશમા ૮૧ અગીયારમા ૭૬ બારમા ૬૬ તેરમા ૫૭ ચૌદમા ૫૦ ૧૨૦ પંદરમા ૪૩ વીસમા ૧૮ સોળમા ૩૬ એકવીસમાં ૧૭ ૩૫ બાવીસમાં ૧૧ અઢારમા ૩૩ તેવીસમાં ૧૦ ઓગણીસમા ૨૮ ચોવીસમાં ૧૧ સત્ત૨માં કુલ ૧૪પર આગળ ચાલતાં શ્રી આદીશ્વરજીનું દેરાસર (જેને કેટલાકે શ્રી સીમંધરસ્વામીજી કહે છે) તેના દર્શન કરવા, આ પહેલી પ્રદક્ષિણા થઈ. બીજી પ્રદક્ષિણ નવા આદીશ્વર ભગવાન કે જે મૂળનાયકજીની નાસિકા વિજળ પડવાથી જ્યારે ખંડિત થઈ હતી ત્યારે તેમને સ્થાને પધરાવવા માટે આ નવા આદીશ્વર ભગવાન, કાઉસ ગીઆ, અને રાયણ પગલા નવાં ભરાવવામાં આવ્યા હતા. પણ દાદાની મૂર્તિ ઉત્થાપવા જતાં “મા” કારને અવાજ થયો અધિષ્ઠાયકે રજા ન આપી, ઉદ્ધાર સુધી નહિ ઉઠાવવાનું જણાવ્યાથી દાદાની પ્રતિમા કાયમ રાખવામાં આવી અને આ નવા આદીશ્વર ભગવાનની વસ્તુપાળના દહેરાસરમાં ગયા સૈકામાં સુરતવાળા તારાચંદ સંઘવીએ પ્રતિષ્ઠા કરાવી છે, એ દેરાસરથી બીજી પ્રદક્ષિણ શરુ કરવી. નવા શ્રી આદીશ્વર ભગવાનનાં દર્શન કરી બહાર નીકળી સાંકડી ગલીમાં દર્શન કરતાં આરસના સુંદર રૂપર્વત ઉપર ચામુખજીનાં દર્શન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ કરી સમેતશીખરજીનાં દર્શન કરતાં રાયણવૃક્ષ પાસેથી નીકળી ગણધર પગલાંની પાછળની બાજુથી દર્શન કરતાં સહસ્ત્રફણા પાર્શ્વનાથનાં દર્શન કરી સામે પત્થરનાં પગથિયાં ચડી શ્રી સીમંધરના સ્વામી નામથી ઓળખાત મંદિરના શિખરમાં ચૌમુખજીના દર્શન કરી, મોટા ચૌમુખજીના ઉપર પણ દર્શન કરી, નીચે ઉતરી દેરીઓમાં દર્શન કરી ચોવીસે જિનેશ્વર ભગવંતની માતાનો પુત્ર સહિતને પટ છે. ત્યાં દર્શન કરતાં બીજી પ્રદક્ષિણા પુરી થાય છે. ત્રીજી પ્રદક્ષિણ ત્રીજી પ્રદક્ષિણા શ્રી પુંડરીકસ્વામીજીના દેરાસરની બહારના ભાગથી શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરથી શરુ થાય છે, ત્યાં દર્શન કરી, દેરીઓમાં દર્શન કરતા શ્રી સુમતિનાથ ભગવાનનાં દેરાસરમાં દર્શન કરવાં, મોટી ભમતીમાં દર્શન કરતાં કરતાં આગળ જતાં વીસ વિહરમાનના દેરાસરમાં દર્શન કરવાં. તેમાં ગભારામાં વીસ વિહરમાન છે અને રંગમંડપમાં. ચોવીસ ભગવાન છે. પછી બહાર નીકળી પાછળના ભાગમાં દર્શન કરી અષ્ટાપદજીનાં દર્શન કરી રાયણ વૃક્ષને ત્રણ પ્રદક્ષિણ આપવી. રાયણ વૃક્ષને મહિમા અપરંપાર છે. રાયણ વૃક્ષને મહિમા આ રાયણ વૃક્ષ શાશ્વત છે, શ્રી આદીશ્વર ભગવંતની પાદુકાથી શોભે છે. શ્રી રાષભદેવ પ્રભુ અનેક વખત આ વૃક્ષ નીચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમવસરેલા છે, તેથી આ વૃક્ષ તીર્થથી પણ ઉત્તમ તીર્થની જેમ વંદન કરવા યંગ્ય છે. દરેક પત્ર, ફળ અને શાખા ઉપર દેવતાઓના સ્થાન છે. માટે પ્રમાદથી પત્ર, ફળાદિ તેડવાં નહિ. જેના ઉપર દૂધની ધારા વર્ષે તેના આલેક અને પરલેક સુખકારી થાય છે સુવર્ણ, રત્ન કે મુક્તાફળથી વંદનાપૂર્વક પૂજા કરવામાં આવે તો સ્વપ્નમાં સર્વ શુભાશુભ કહી આપે છે. આનું પૂજન કરવાથી શાકીની, ભૂત, વેતાળ રાક્ષસાદિને વળગાડ પણ દૂર થઇ જાય છે. તેમજ કોઈ પ્રકારના તાવ વગેરે પણ આવતા નથી. આ વૃક્ષનાં સ્વાભાવિક રીત નીચે પડેલાં પત્ર-પુષ્પ કે શાખા લઈ આવી જીવની પેઠે સાચવી રાખવા, એનાં જળનું સિંચન કરવાની સર્વ પ્રકારનાં અનિષ્ટો નાશ પામે છે. આ વૃક્ષની પશ્ચિમ દિશા તરફ એક દુર્લભ રસ કુપિકા છે, એના રસના ગંધ માત્રથી લેખંડ સુવર્ણ થઈ જાય છે. અઠ્ઠમ તપ કર્યો હોય અને દેવની પૂજા-નમસ્કાર આદિના ભાવવાળો હોય તે કઈ વિરલ પુરુષ, રસકુપિકા મેળવી શકે છે. જે આ રાયણવૃક્ષ પ્રસન્ન હોય તે. બીજી કોઈ વસ્તુની જરૂર રહેતી નથી. ભૂતકાળમાં થઈ ગયેલા તીર્થકરે અને આ વિશીનાં તિર્થકો અહીં આવેલા અને ભવિષ્યકાળમાં જે જે તીર્થકરે અહીં આવશે થશે; તે બધા તેઓ બધા અહીં સમવસરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨ રાયણ પાદુકાનાં દર્શન કરી ચોથું ચૈત્યવંદન કરવું. તેની બાજુમાં સર્ષ–મયુરની આકૃતિઓ છે, જે તીર્થની . સાનિધ્યમાં જાતિવેરનો ત્યાગ કરી અનશન કર્યાનાં સૂચક છે. ત્યાર પછી આગળના દેરાસરમાં નમિ, વિનમિ શ્રી અષભદેવ પાસે રાજ્યની માગણી કરતા હોય તેવા દેખાવની પ્રતિમાઓ જોડે ભરતેશ્વર, તથા બાહુબળીજી અને બ્રાહ્મી સુંદરી, વીરા મેરા ગજ થકી ઉતરે ના દેખાવની મૂર્તિ છે, ત્યાંથી આગળ ગોખલામાં વિજય શેઠ અને વિજયા શેઠાણીની મૂર્તિ છે જેને જમાડવાથી ૮૪૦૦૦ મહાત્માઓને સૂઝત આહાર આપ્યા જેટલું ફળ મળે ). ચૌદરત્ન સમાન. ચૌદ પ્રતિમાજીના દેરાસરનાં દર્શન કરી ભમતીમાં દર્શન કરતા કરતા શ્રી પુંડરીકસ્વામીજીના દેરાસરમાં આવવું, ત્યાં દર્શન કરી પાંચમું મૈત્યવંદન કરવું. ચિત્યવંદન પાંચ નીચે મુજબ પણ કરાય છે. - (૧) જયતલાટી. (૨) શ્રી શાંતિનાથ ભગવાન, (૩) રાયણપાદુકા, (૪) શ્રી પુંડરીકસ્વામીજી અને (૫) શ્રી દાદાનું એમ પાંચ ચૈત્યવંદને સમજવાં, દરેક રીત્યવંદન–સ્તવન–થાય વગેરે ચોથા વિભાગમાં આપવામાં આવેલ છે. સૂત્રો જય તલાટીનાં ચૈત્યવંદન સાથે આપેલા છે, ત્યાંથી જોઈને બધે. ઠેકાણે ચૈત્યવંદને કરવાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ હવે બાકીની ટ્રકનું વર્ણન હનુમાન ધારાથી નવટુંક તરફના રસ્તે જતાં થોડું ચઢતાં જમણી બાજુ એક દેરી છે, તેમાં ભીલડી મોક્ષે ગયેલી, તેનાં પગલાં સ્થાપન કરેલાં છે. આગળ ચઢતાં તલાટીથી બે માઈલને બે ફલાંગે આઠ ટકોમાં જવાની બારી છે, તેમાં દાખલ થતાં ડાબી બાજુ અંગારશા પીર આવેલા છે. | મુસલમાન બાદશાહની સૌરાષ્ટ્રની ચઢાઈઓ શ્રી શત્રુ જય ઉપર ન આવે તે માટે દીર્ઘદૃષ્ટિથી આ કબર રાખવામાં આવેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ 1 ૨૫ દંતકથા એવી છે કે શાહબુદ્દીનગરીના વખતમાં અંગારશા નામના પરમહમદ જેનું બીજું નામ હીંજે હતું તે થાણદાર હતા, તેના મરણ પછી અવગતિ થવાથી તેના આત્માની શાંતિ માટે તેની કબર કરવામાં આવેલી છે. મુખ્ય તે તીર્થની રક્ષા માટે કબર કરવામાં આવી હોય એમ લાગે છે. લેકો ત્યાં અનેક બાધા માન્યતાઓ કરી મિથ્યાત્વની અભિવૃદ્ધિ કરી રહેલા હોય છે, તે પ્રવૃત્તિ ઘણી જ અનિચ્છનીય છે. ૧. ખરતર વસહિ મુખજીની ટુંકમાં જતાં સૌથી પહેલાં ખરતર વસહિતની ટુંક આવે છે. આ ટુંકમાં પિસતાં જમણી બાજુ શેઠ નરશી કેશવજીની ટુંક છે. તેમાં સંવત ૧૨૧ માં પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે મૂળનાયક શ્રી અભિનંદન ભગવાન છે આજુબાજુ ભમતી છે ઉપર ત્રણ મુખજી છે સામે વલલભ કુંડ છે આગળ જતાં વચમાં શ્રી શાંતિનાથ ભગવાનનું પ્રાચીન મંદિર છે, એ પછીનાં મંદિર ૧૯ મી સદીમાં બંધાયેલાં છે, પ્રતિમાં પાષાણનાં ૩૯, ધાતુનાં ૨ છે. ૧ શ્રી શાંતિનાથ ૨ મરૂદેવી માતા, ૩ શ્રી ચંદ્રપ્રભસ્વામિ ૪ શ્રી ધર્મનાથ, ૫ શ્રી કુંથુનાથ, ૬ શ્રી અજિતનાથ ૭ શ્રી ચંદ્રપ્રભવામિ, ૮ શ્રી કષભદેવજી ૯ ચૌમુખજી, ૧૦ શ્રી સુમતિનાથે, ૧૧ સંભવનાથ, ૧૨ શ્રી રાષભદેવજી વગેરે મંદિરો છે. આરસના ૫૪ પ્રતિમાજી અને ધાતુના ૭ પ્રતિમાજી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨. ચામુખજી (સવામજી) ની ટુંક આ ટુંકનાં શીખ ૨૫-૩૦ માઈલ દૂરથી દેખાય છે. ૨૭૮+૧૧૬ ફીટ લાંબા પહોળા ચોકનાં મધ્ય ભાગમાં શ્રી આદીશ્વર ભગવાનને ચતુર્મુખ દ૨+૫૭ ફુટને ભવ્ય પ્રાસાદ છે ૯૬ ફીટ ઉંચુ શીખર છે. શ્રી આદીશ્વર ભગવાનની ચાર મનહર ભવ્ય મૂર્તિઓ સિંહાસન ઉપર સ્થાપના કરેલી છે. આ દહેરાસરમાં પ્રાયઃ ૪૮ લાખ રૂપીયાને ખર્ચ થે છે. અને ૪૮૦૦૦ રુપીયાનાં તે માત્ર દેરડાં વપરાયા હતા એમ કહેવાય છે. એને ફરતાં બીજા દહેરાસરો દહેરીઓ, પગલાં ભમતીઓ વગેરે છે. ૧ શ્રી રાષભદેવનું મુખ્ય મંદિર, ૨ શ્રી પુંડરીકસ્વામિ ૩-૪ શ્રી શાંતિનાથ. ૫ શ્રી પાર્શ્વનાથ, ૧ સીમંધરવામિ, ૭ શ્રી અજિતનાથ, ૮ શ્રી આદીશ્વરજી, ૯ શ્રી શાંતિનાથ, ૧૦ શ્રી પાર્શ્વનાથ, ૧૧ રાયણુ અને ગણધરનાં પગલાં વગેરે વગેરે મંદિરે આવેલાં છે. - આ ટુંકમાં ૫૪૮ આરસની પ્રતિમાજી અને પર ધાતુનાં પ્રતિમાજીઓ છે. મુખજીની ટુંકની પાછળની બારી પાછળ પાંડનું મંદિર, સહસ્ત્રકુટ મંદિર તથા ૧૭૦ જિનેશ્વર અને ચૌદરાજલોકના પટે આરસમાં કરેલા છે. ૧૧૯૭ આરસનાં પ્રતિમાઓ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ સવા મામાની ટ્રકના ઇતિહાસ વણથલી ગામમાં પ્રામાણિકતા, પ્રતિષ્ઠા અને શુભ નિાના મુદ્રાલેખવાળા સવચંદ શેઠ વેપાર કરતા હતા, શેઠ-શાહુકારા બધા તેમને પેાતાની મીલકત આપતા અને જ્યારે જોઇએ ત્યારે પાછી મેળવતા. એક ઇર્ષાખાર વેપારીએ એક ગરાસદારના કાન ભંભેરી કહ્યું કે “વચનૢ શેઠ ખેટમાં છે, માટે તમારી મુડી પાછી મળી રહી !' ગરાસદારે શેઠ પાસે આવી પોતાની બધી મુડી પાછી માગી, તે ટાઇમે પેઢીમાં એટલી રકમ રેકડી ન હતી. વહાણે આવ્યા ન હતાં. ઉઘરાણી પણુ જલ્દી પતે એમ ન હતી, પ્રતિષ્ઠાનો સવાલ હતા, જો ના કહે તેા આબરૂ જાય એમ હતુ, શેઠને મુ ંઝવણ થઇ, ઘેાડીવાર વિચાર કરી અમઢાવ દના પ્રતિષ્ઠિત સોમચંદશેઠ ઉપર મેટી હુંડી લખી આપી, લખતાં લખતાં આંસુના બે ટીપા હૂંડી ઉપર પડી ગયા, હૂંડી ગરા સદારને આપી. ગરાસદાર નામ પૂછતા સામચંદ શેઠને ત્યાં ગયા, શેઠ બહાર ગયા હતા, મુનિને હુંડી લીધી વાંચી, સવચંદશેઠનુ ખાતુ શેાધવા લાગ્યો, પણ ખાતું મળ્યું નહિ, એટલે ગરાસદારને કહ્યું કે શેઠ આવે ત્યારે આવજો ગરાસદારને શંકા પડી, લાખ રૂપીયાની હુંડી હતી. બે કલાક ફરીને પાછા આવ્યા સામચંદ શેઠ હુડી હાથમાં લગ્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તપાસવા લાગ્યા. ખાતાવહી તપાસરાવી પણ મુનિએ કહ્યું કે તેમનું ખાતું નથી. સેમચંદશેઠની નજર હુંડી ઉપર પડેલા આંસુ ઉપર પડી. અક્ષરો પણ ધ્રુજતા હાથે લખાયેલા હોય એમ લાગ્યું. શેઠ બધી વાત સમજી ગયા. શેઠે પિતાને ખાતે રકમ લખીને હૂંડીની રકમ ગરાસદારને આપી દીધી. થોડા દિવસ પછી સેમચંદ શેઠનું નામ લેતા કે મહે માન આવ્યા. શેઠ આડતિયા ધારી પિતાને ઘેર લઈ ગયા, જોખમ ગાડીમાંથી ઉતરાવી પટારામાં મુકાવ્યું. જમ્યા બાદ વાત, નીકળતા શેઠને કહ્યું કે “તમારા રુપીયા વ્યાજ સાથે લઈ ખાતુ ચુકતે કરે.” શેઠને આશ્ચર્ય થયું કે “સેના રૂપીયા, સેની વાત, મહેમાને યાદી આપી હુંડીની વાત કરી, આપે હૂંડી સ્વીકારી, મારી લાજ રાખી હતી. સોમચંદશેઠે કહ્યું કે એ રૂપીયાનો જમે ખર્ચ નંખાઈ ગયે છે; સંકટમાં આવેલા સાધમિને સહાય કરવી તે મારી ફરજ હતી, માટે હવે તે રૂપિયા મારાથી લેવાય નહિ, સવચંદશેઠે ખૂબ આગ્રહ કરવા લાગ્યા. બને રૂપીયા લેવાની ના પાડે છે. હવે શું કરવું ! છેવટે નકકી કરવામાં આવ્યું કે “આ રકમમાં બીજી રકમ ઉમેરી શ્રી શંત્રુજ્ય ઉપર મંદિર બંધાવવું. ” શત્રુજ્ય ઉપર ઉંચામાં ઉંચી ટુંક બાંધવામાં આવી. આ રીતે આ સુખની ટુંકનું નિર્માણ થયું, તેને. સવા-સોમની ટુંક કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ૩ છીપાવસી આ ટુક ભાવસાર ભાઇઓએ સંવત ૧૯૭૧ માં બંધાવી છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. ટુંકમાં ત્રણ મિ અને ૨૧ દેરીઓ છે. કુલ આરસનાં પર પ્રતિમાજીએ છે. (૧) શ્રી ઋષભદેવ, (૨) શ્રી શ્રેયાંસનાથ, (૩) શ્રીનેમનાથ, (૪) શ્રી અજિતનાથ અને (૫) શ્રી શાંતિનાથ ભગવાનની બે દેરીએ સામસામે હતી તે બન્ને દેરીએ નર્દિષણસૂરીશ્વરજી એ અજિતશાંતિની રચના કરતાં સાથે આવી ગઈ છે. એમ કહેવાય છે અને (૬) શ્રી સુપાર્શ્વનાથ એમ છ મિશ છે. ૪. સાકરસી અમદાવાદવાળા શેઠ સાકરચંદ પ્રેમ દે આ ક સંવત ૧૯૮૩માં અ’ધાવી છે. મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મેટા પચધાતુના છે. બન્ને ખાજુએ સ્ફટિક રત્નના સાથિયા છે. ટુંકમાં આરસના ૧૭૨ પ્રતિમાજી અને ૫ ધાતુના પ્રતિમાજીઓ છે. અહીં ૧, શ્રી ચિંતામણીપાર્શ્વનાથ, ૨, શ્રી પુંડરીકસ્વામી ૩. શ્રી પદ્મપ્રભસ્વામિ. ૪ પાંડવાનુ મંદિર આ ટુંકમા ગણાય છે. ૫ નહીશ્વર (ઉજમફઈ) ની ટુક અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઇના ફઇ ઉજમઇએ આ ટુંક સંવત ૧૮૯૩માં બધાવી છે. આમા ન દિશ્વરદ્વિપમાં આવેલા બાવન જિનાલયાની રચના કરવામાં આવી છે. ચારે બાજુ પત્થરમાં કરેલી જાળી મનાવેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રી કુંથુનાથ અને ૨ શ્રી શાંતિનાથના બે મંદિરો છે. ટૂંકમાં ર૭૨ આરસના પ્રતિમાજીઓ અને ૪ ધાતુના પ્રતિમાજીઓ છે. - ૬ હીમાભાઈની ટૂંક અમદાવાદ નગરશેઠ હીમાભાઈએ આ ટુંક સંવત ૧૮૮૨ માં બંધાવી હતી અને સંવત ૧૮૮૬માં પ્રતિષ્ઠા થયેલી, મુખ્ય મંદિર ઉપર ત્રણ શિખરે છે મુળનાયક શ્રી અજિતનાથ ભગવાન છે. ૨ શ્રી પુંડરીકસ્વામિ, ૩-૪ ચૌમુખજીના મંદિરે છે. આ ટુંકમાં ૩૧૯ આરસનાં પ્રતિમાજીએ અને ૮ ધાતુના પ્રતિમાઓ છે. ૭ પ્રેમવસી (મોદી)ની ટુંક અમદાવાદના ધનાઢય વેપારી મંદી પ્રેમચંદ લવએ આ ટુંક સંવત ૧૮૩૭ માં બંધાવી છે. મેદી પ્રેમચંદ લવજીભાઈ સંઘ લઈને શ્રી સિદ્ધગિરિજી આવ્યા હતા, શ્રી આદીશ્વર ભગવંત આદિ ટુકોનાં દર્શન કરી ખૂબ હર્ષિત થઈ ગયા અને એક સુંદર ટુંક બનાવવાની ભાવના થઈ તેથી સુંદર ટુંક બંધાવી છે. મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. સામે ૧-૨ શ્રી પુંડરીકસ્વામીજીનું મંદિર છે. ૩૪જમણી તથા ડાબી બાજુ બે માળના શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથનાં મંદિર આરસના બંધાવેલા છે. ઉપર મુખજી છે. નીચે બધા પ્રતિમાજી પાર્શ્વનાથ ભગવાનનાં છે. આબુની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કેરણી જેવા બે સુંદર ગેખલા કરાવેલા છે. આ ગેખલા સાસુ વહુના કહેવાય છે. છતમાં સાસુ વહુની કથા કેતરેલી છે. અને ભાવવ હી શાલભંજકા પુતળીઓ છે. પ- શ્રી અજિતનાથ, ૬-૭ શ્રી ચંદ્રપ્રભસ્વામીના મંદિર છે. ફરતો કિલ્લો છે. આ ટુંકમાં ૪૬૭ આરસના પ્રતિમાજીઓ અને ૭૩ ધાતુનાં પ્રતિમાજીઓ છે. ૧૪૫ર ગણધરનાં પગલાં છે. “ નીચેના ભાગમાં કુંડ આવેલું છે. પગથિયાં પાસે શેઠની કુળદેવી માતાજીની મૂર્તિ છે. માતાજી ચમત્કારી ગણાય છે. કુંડ પાસે પિણેસો જેટલાં પગથિયાં ઉતરતાં પહાડમાં કતરેલી વિશાળ શ્રી આદીશ્વરજી (અદબદ) દાદાની મૂર્તિ છે ૧૮ ફુટ ઉંચી અને. ૧૪મા કુટ પહોળી છે. ઘરમદાસ શેઠે સંવત ૧૬૮૬ માં તેની છેલ્લી પ્રતિષ્ઠા કરાવી છે. ૮. બાલાસીની ટુંક ઘોઘાના દીપચંદભાઈ (હુલામણું નામ બાલાભાઈ) એ આ ટુંક સંવત :૧૮૯૩ માં બંઘાવી છે. ૧-મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે, માળ ઉપર ચામુખજી વગેરે મૂર્તિઓ છે. ૨-પુંડરીકસ્વામીજી, ૩–ચૌમુખજી, ૪–શ્રી વાસુપૂજ્ય સ્વામિ, પ–શ્રી અજિતનાથ અને દ–શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરો છે. આ ટુકમાં ૧૪૫ આરસનાં પ્રતિમાજીઓ અને ૧૩૨ ધાતુનાં પ્રતિમાઓ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૯ મોતીશાની ટુંક - મુંબઈમાં મોતીચંદ શેઠ વહાણવટાને ધંધો કરતા હતા ધીમે ધીમે આઠ વહાણે પિતાના કર્યા. એક વખત વહાણ ચીન તરફ જતું હતું તેમાં દાણ ચારીનું અફીણ છે એ વહેમ સરકારને પડશે તેથી તે વહાણ પકડવા સ્ટીમરલોંચ મુકી, શેઠને આ વાતની ખબર પડી, શેઠે સંકલ્પ કર્યો કે જે વહાણ બચી જાય છે તેની કુલ આવક શ્રી શત્રુંજય તીર્થ ઉપર ખરચી નાખવી.” પુણ્યસેગે વહાણ બચી ગયુ. બાર તેર લાખ રુપિયાની આવક થઈ. એ રકમ શ્રી શત્રુંજય તીર્થ ઉપર ખરચવા માટે જુદી કાઢી મુકી. મોતીશાશેઠ શ્રી સિદ્ધગિરિજી આવ્યા. ટુંક બંધાવવા માટે જગ્યા કેઈ દેખાય નહિ. છેવટે શેઠની નેજર શ્રી મુળ નાયકજી અને શ્રી ચૌમુખજીની ટુંક વચ્ચે એક મોટી ખીણ ઉપર પડી અને વિચારવા લાગ્યા કે “જે આ ખીણ પુરી દઈએ તે સુંદર ટુંક બંધાવી શકાય.” પણ એટલી બધી ઉંડી હતી કે નીચે નજર કરતાં આંખે અંધારા આવી જાય શેઠે તે કોઈપણ રીતે ખીણુ પુરીને તેના ઉપર મંદિર અંધા વવાને નિર્ણય કરી લીધા. ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. દેશપરદેશથી મજુરે બોલાવ્યા. ખીણુ પુરવાનું કામ ધમધોકાર ચાલવા લાગ્યું. પાણીના એક હાંડાના ચાર આના આપીને પણ પાણી મંગાવવામાં આવ્યું હતું. ખીણ પુરાઈ ગઈ. તેના ઉપર વિમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ આકારના સુંદર મંદિર આજે ઉભા છે. મંદિરોના બાંધકામ એંશી હજારના તે દેરડા વપરાયા હતા. દહેરાસરની પ્રતિષ્ઠાના મુહૂર્તા નક્કી થયાં, પણ પ્રતિષ્ઠા કરાવ્યા પહેલાં જ શેઠ તે ૧૮૯૨ ના ભાદરવા સુદ ૧ ના સ્વર્ગે સિધાવ્યા. તેમની ભલામણ મુજબ સોરઠને સંઘ સંવત ૧૮૯ ના પિષ વદી એકમના પાલીતાણું આવ્યું. સંઘમાં એક હજાર સંઘવીઓ અને સવાલાખ જેટલા યાત્રાળુઓ હતા. બધી વ્યવસ્થા શેઠના મિત્ર અમરચંદ દમણ અને કુલચંદ કસ્તુરચંદ સારી રીતે કરતા હતા. અઢાર દિવસ ઝાંપે ચોખા મુકાયા હતા. રોજના જમણને ખરચતે વખતે ચાલીસ હજાર રુપીયા આવતા હતા. પ્રતિષ્ઠા સંવત ૧૮૯૩ ના મહા વદ ૨ ના દિવસે શેઠના પુત્ર ખીમચંદ ભાઈએ કરી હતી. મંદિરની રચના શેઠ મોતીશાની ટુંકની રચના નલિનીગુલ્મ, વિમાન નના આકારે છે. તેના ફરતો ચાર કોઠાવાળો સુંદર કોટ છે. મુખ્ય મંદિરમાં શ્રી આદીશ્વરજી ભગવાનની મનહર મૂર્તિ છે, ઉપરના ભાગમાં, બીજે અને ત્રીજે માળે ચામુખજી પધરાવેલા છે. સામી બાજુ શ્રી પુંડરીકસ્વામીજીનું મંદીર છે. બન્ને બાજુ બે માળનું મંદિર છે. મુખ્ય મંદિરને ફરતાં નાના મોટા મંદિર તથા માટી ભમતીમાં દેરીઓ આવેલી છે, બાંધણી બધી પદ્ધતીસરની મનહર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આખી ટુંકમાં કુલ ૧૬ મંદિર અને ૧૨૩ દેરીઓ છે. ૧–શ્રી પુંડરીકસ્વામી, ૨-૩ શ્રી ધર્મનાથ, ૪-૫ ચમુખજી દ– શ્રી ઝષભનાથ, ૭-ચામુખજી. ૮–શ્રી આદીધરજી, –શ્રી પદ્મપ્રભસ્વામિ ૧૦-શ્રી પાર્શ્વનાથ, ૧૧-ગણધર પગલાં ૧૨-સહસ્ત્રકુટ, ૧૩ શ્રી સંભવનાથજી ૧૪-શ્રી સુપાર્શ્વનાથ, ૧૫-શ્રી મહાવીર સ્વામીજી કુલ ૧૬ મંદિર છે. બહારના ભાગમાં એક મેટે કુંડ છે કુંડ ઉપર કુંતાસર દેવીની મૂર્તિ છે, સામી બાજુથી પંચશીખરી અને ત્રણ શીખરી (જે રામપળની અંદર સામી બાજુ આવેલાં છે.) મંદિરમાં જવાય છે અને બહાર આવી દાદાની ટૂંકમાં જાય છે. આખી ટુંકમાં ર૭રર આરસની પ્રતિમાજીઓ, ૧૪૩ ધાતુની પ્રતિમાજીઓ અને ૧૪૫૭ પગલાંની જોડ છે. નવે ટુંકમાં થઈ ત્રણ હજાર મંદિરો, ૧૦૬ મંદિરે ૭૩૧ દેરીઓ આશરે ૧૧૨૪૦ આરસના પ્રતિમાજીઓ અને ૭૧૧ ધાતુના પ્રતિમાઓ છે. તથા ૮૯૬૧ પગલાં. છે. શત્રુંજય ગિરિરાજ જ્યતલાટીથી દાદાની ટુંક અઢી માલે છે. આખા ગિરિરાજ ઉપર લગભગ સંવત ૨૦૦૬માં પગથિયા બાંધવામાં આવ્યાં છે I (૯) પ્રતિમાઓની વિપુલતા શત્રુંજ્ય તીર્થ એટલે દેવનગરી, પ્રતિમાઓની વસ્તી અને જૈનેનું સ્વર્ગ જૈન મંદિરની આવી ભરચક વસાહત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ અન્યત્ર નથી જ. જેના એક ચાકમાં પચાસ હજાર નાની મેટી) પ્રતીમાઆ છે. એક એક પ્રતિમાના દર્શન પાછળ અને તેની સાનિધ્યમાં વિધિસિર ત્રણ ખમાસમણાં અને એક નવકાર મંત્ર ભણતાં એક એક મીનિટ ગણીએ તા કેટલા દિવસ થાય ? અને આપણી લોકપરંપરા મુજ્બ દરેક સ્થળે વધુ નહિ, તેા એકએક નયા પૈસાની ભેટ ધરીએ તેા કેટલા રૂપિયા થાય ? એ પચાસ હજાર નયા પૈસાનું વજન ૧૯૫ રતલ થાય અને એ પૈસાં ભરેલે થેલા ઉચકવા એક મજુર પણ સાથે જોઈએ જ, આ તેા એક વિશાળ ચેાકની વાત થઈ. પણ આવા કેટલાય ચેાક ધરાવતા શત્રુંજયના તીર્થસ્થાનના કયાસ કરવા એ સંસારીઓ માટે ખૂબ જ કઠીન કાય છે. શત્રુ ંજય ગિરિરાજ કાઈ ભારેખમ હાથીની જેમ ઉત્તર દક્ષિણ લખાઇને અડીખમ ઉભા છે. એનું શિખર મંદિરાની ખીચાખીચ વસાહતાથી કાઈ કલાત્મક અંબાડી જેવુ ાલે છે. એણે અંકમાં ધારણ કરેલી ખીણેા પણ મદિરેથી ભરપુર છે. આખાય શત્રુજય શ્વેતાંખર સંપ્રદાયના અનેક ગચ્છના તેજસ્વી વાવટા ક્રકાવે છે. શત્રુજય ધામની તી પૂજા માટે સિદ્ધરાજ જયસિંહે ખર ગામનું શાસન કરી આપ્યું, ત્યાંથી લઈને અમદાવાદના નગરશેઠ શ્રી. હેમાભાઈની ટૂંક બંધાઈ ત્યાં સુધીની તવારીખ તપાસતાં જૈનોએ અસાધારણ ધર્મ સ્પર્ધા કરી કરોડો રૂપિયા ખચી શત્રુ ંજયનું અલૌકિક નિર્માણ કર્યું" છે. આ મધામાં અમદાવાદ એક શાનદાર ઇતિહાસ ૫ છુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સર્જાવ્યું છે. શત્રુંજયની દસ ટૂંકમાં અર્ધભાગની તો અમદાવાદના જ શ્રીમતેએ વસાવી છે. શ્રી. શાતીદાસ શેઠને હીજરી સન ૧૯૭૦ના રજબ માસની ૧૦ મી તારીખે ઔરંગજેબ પાસેથી એક ફરમાન મળ્યું. એમાં શ્રી. શાન્તીદાસની કદરદાની કરવામાં આવી હતી. અને તે માટે શત્રુંજય, જુનાગઢ નજીક ગિરનાર અને શિરેહી રાજન આબુ એમ ત્રણે પહાડ ભેટ આપવામાં આવ્યા હતા. પર્વત પર થતા ઘાસચારા, સાગ, બળતણ પણ શ્રાવક કેમને અપર્ણ કરવામાં આવ્યાં હતાં. આ ફરમાનમાં અમલદારેને તેના અમલ માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી. અન્ય રાજાએ શ્રી. શદાસને સંતાપે નહિ બલ્ક તેમને સહાયભૂત થઈને પિતાની કૃપા મેળવે તેની ખાસ નોંધ પણ છે. ઉપરાંત તે વખતે દર વર્ષે જમીન જાગીરની સનદ તાજી કરાવવી પડતી હતી તે નહિ કરવાને પણ તેમાં ઉલ્લેખ છે. છેવટે ફરમાનમાં લખ્યું છે કે, જે કઈ પ્રાંત અને પહાડ અમે (શ્રી. શાન્તીદાસને) સેપે. છે તે માટે કઈ દાવો કે આક્રમણ કરશે તે તે લોકોની બદદુઆ અને અલ્લાહની લ્યનતને પાત્ર ઠરશે” ( ગુજરાત સમાચાર માંથી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ विभाग त्रीजो (૧) નવાણુ' યાત્રાની વિધિ નવાણું યાત્રા કરનારે નીચે લખેલા પાંચ સ્થળે દરવાજ ચૈત્યવંદન કરવાં જોઈએ (૧) ૧. ગિરિવાજ સન્મુખ તળેટીયે. ૨ શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરે, ૩. શ્રી રાયણ-પગલાએ, ૪. શ્રી પુડરીંકસ્વામીના દેરાસર, ૫ મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરે તથા એકેક વખતે આ પાંચે સ્થાને સ્નાત્ર ભણાવવુ' જોઇએ. (૨) નવાણું કરનારે દરરાજ ૧૦ ખાંધી નવકારવાળી ગણવી. એટલે નવાણુ પૂર્ણ થતાં એક લાખ નવકાર પૂરા થાય. (૩) નવાણું યાત્રા કરનાર મનુષ્યે હંમેશાં એ વખત પ્રતિક્રમણ સચિત્તત્યાગ બ્રહ્મચર્યનું પાલન અને શક્તિ હૈ!ય તે એકાસણુ કરવુ, ભૂમિએ સથા કરવા, પગે ચાલીને જાત્રા કરવી (૪) ૯૯ યાત્રા ઘેટીપાળની નવ મળી કુલ ૧૦૮ યાત્રા ગિરિરાજની કરવી. ઉપરાંત શ્રીજી કરવી. (૫) યથાશક્તિ રથયાત્રાના વરઘેાડા ચઢાવવા. નવાઝુ પ્રકારી પૂજા ભણાવવી તથા આંગી રચાવવી. (૬) હમેશાં ત્રણ પ્રદક્ષિણા તથા એકવાર દાદાજીના મહિને ફરતી ૧૮ પ્રદક્ષિણા દેવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ (૭) હંમેશાં નવ સાથીઓ તથા નવ ફળ તથા નવ નૈવદ્ય મૂકવા. (૮) ‘શ્રી શત્રુ ંજયતી આરાધના કરેમિ કાઉસ્સગ્ગ કહી નવ લેગસ્સના કાઉસગ્ગ દરવાજ કરવે. (૯) હુંમેશા યથાશક્તિ અષ્ટપ્રકારી પૂજા કરવી. (૧૦) એક વખત ૧૦૮ લાગસ્સના કાઉસ્સગ્ગ કરવા. (૧૧) શક્તિ હોય તેા ચવારા છઠ્ઠું કરીને સાત જાત્રા કરવી. (સાત જાત્રા કરનાર ત્રીજા ભવે માક્ષે જાય છે.) પુંડરીકજીનું ધ્યાન કરવું, ઘેટીની પાગે, રેહી-શાળાની પાગે, અને શત્રુંજી નદીની પાગેથી એકવાર તે અવશ્ય જાત્રા કરવી તથા બાર ગાઉ, છ ગાઉ ને દોઢ ગાઉની પ્રદક્ષિણા કરવી. આ રીતે બધી મળી કુલ ૧૦૮ જાત્રા કરવી. (૧૨) નવ વખત નવટુકનાં દર્શન કરવાં, નવટુકમાં દરેક ટુંકના મૂલતાયકની પાસે ચૈત્યવંદન કરવું. (૧૩) એકવાર ગિરિરાજની પૂજા (તળાટીથી માંડીને રામપાળની મારી સુધી જે જે પગલાં, પ્રતિમાજીએ છે, તેની પૂજા કરવી, ડુંગર પૂજા કરવી, ધાવરાવવા. જેથી કાંઇ આશાતના થઇ હાય તા તેનું નિવારણ થઈ જાય. (૧૪) દરરાજ નવ ખમાસમણાં આ રીતે દુહા ખેલીને દેવાં. સિદ્ધાચલ સમરું સદા, સારઠ દેશ માઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર; સારઠ દેશમાં સ'ચર્ચો, ન ચઢયો ગઢગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિ; એને એળે ગયેા અવતાર ૨. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ શેત્રુંજી નદીમાં નાહીને, મુખ બાંધી મુખ કેશ, દેવ યુગાદિ પૂજીએ, આણ મન તેલ એકેક ડગલું ભરે, શેત્રુજા સામે જેહ, અષભ કહે ભવ ક્રેડનાં, કર્મ અપાવે તેહ, ૪ શેત્રુજા સામે તીરથ નહિં, રૂષભ સમે નહિ દેવ; ગૌતમ સરિખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ; ૫ જગમાં તીરથ દે વડા. શત્રુંજય ગિરનાર; એક ગઢ રૂષભ સમેસર્યા, એક ગઢ નેમકુમાર સિદ્ધાચલ સિદ્ધિ વય્ય, મુનિવર કોડ અનંત, આગે અનંતા સિદ્ધશે; પૂજે ભાવી ભગવંત શત્રુંજયગિરિ–મંડણે મરુદેવાને નંદ, યુગલાધર્મ નિવારણે, નમે યુગાદિ નિણંદ ૮ તન મન ધન સુત વલ્લભા; સ્વર્ગાદિ સુખ ભેગ; વળી વળી એ ગિરિ વદતા, શિવરમણિ સગ. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ (૨) નવાણું યાત્રાનું ગાણું આ તીર્થનાં નવાણું નામ છે. તેની, રેજ એક એક નામની એક છુટી નવકારવાળી ગણવી. દિવસ ગણવું ૧ શ્રી શત્રુંજ્ય ગિરિવરાય નમ ૨) બાહુબળી એ મરૂદેવી ૪ ,, પુંડરીક ૫, રૈવત દ, વિમલ છ,, સિદ્ધરાજ ભગિરથ , સિદ્ધક્ષેત્ર , સહસ્ત્રકમલ , મુક્તિનિલચ ૧૨ ,, સિદ્ધાચળ શતકુટ ૧૪ , ઢંક કદંબ , કોડિનિવાસ , લેહિત્ય દિવસ ગણણું ૧૮ શ્રીતાલધ્વજ ગિરિવરાય નમ: ૧૯, પુષ્પરાશી એ મહાબળ ૨૧ , દઢશક્તિ ૨૨ , શતપત્ર ૨૩ ,, વિજયાનંદ ૨૪, ભદ્રકર ૨૫ ,, મહાપીઠ ૨૬ ,, સુર ૨૭ ,, મહા મહાનંદ , કર્મસૂદણ ૩૦ ,, કૈલાસ ox પુષ્પદંત ૩૨ , જયંત ૩૩ ,, આનંદ . ૩૪ શ્રીપદ ગિરિવરાય નમઃ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શ્રી હસ્ત ગિરિવરાય નમઃ ૩૬ ૩૭ ભવ્ય ૪૨ ૪૩ ૪૪ ૩૮,, સિદ્ધશેખર મહાજશ ૩૯ ૧૧ ૪૦ માલ્યવત ૪૧,, પૃથ્વીપીઠ * દુઃખહર "" ૫૩ ,, ૫૪ પ પદ્ ૫૭ 29 ,, ܕ ૪૫ ૪૬ ,, ૪૭ ' ૪૮ પુણ્યક દ ૪૯ જયાન 99 "" ૫૦ પાતાળ મૂળ ૫૧ વિભાસ 99 પર વિશાળ ' ,, શાશ્વત "" ,, "" મુક્તિરાજ મણિકાંત મહિધર કંચન આનંદઘર "" જગતારણ અકલ અકક મહાતી હેમ "" "1 ?? 99 ,, ', ,, 99 ,, "9 "" ,, "7 "" 33 ܖ "" 73 ,, "" ?? 33 ૧૧ ૫૮ શ્રી અન’તશક્તિ ગિરિવરાય નમઃ પુરૂષાત્તમ ૫૯ ૬૦, પર્વતરાજ ૬૧,, જ્યોતિરૂપ ૬૨,, વિલાસભદ્ર ૬૩,, સુભદ્ર ૬૪,, અજરામર ૬૫,, ક્ષેમકર ૬૬,, અમરકેતુ ૬૭,, શ્રીગુણકદ ૬૮ ७० ૭૧ ૭૨ ૭૬ ,, ૭૭ ,, ,, ,, સહસ્રપત્ર શિવ કર ક ક્ષય તમાક દ રાજરાજેશ્વર ,, 93 1, ભવતારણ ૭૪ ' ગજચંદ્ર ૭૫ ૧ મહાય સુરકાંત અચળ અભિનંદન ૭૮ 1 ૯,, સુમતિ ૮૦,, શ્રેષ્ઠ 31 / 13 33 37 ,, ,, ,, 11 "" "1 ,, ,, , ,, ,, 99 ... , 19 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ૮૧ શ્રી અભયકંદ ગિરિવરાય ૯૧ શ્રી અષ્ટોત્તરશતકુટ નમઃ ગિરિવરાય નમ: ૮૨ , ઉજવ , સૌન્દર્ય ૮૩, મહાપદ્મ , , યશેધર ૮૪), શ્રીવિશ્વાનંદ , ,, પ્રિતિમંડન ૮પ, વિજ્યભદ્ર , ૯૫ , કામદાયી ઈન્દ્રપ્રકાશ ૯૬ ,, સહજાનંદ 1, દિવસ , , મહેન્દ્રવજ ,, મુક્તિ નિકેતન , ૯૮, સર્વાર્થસિદ્ધ છે, , કેવળદાયક ,, પ્રિયંકર ૯૦ , ચર્ચા (૩) સિદ્ધગિરિજીના છઠ્ઠ–અઠ્ઠમ તપની વિધિ આ તપમાં પહેલે તથા છેલ્લે અઠ્ઠમ કરે અને વચ્ચે સાત છઠ્ઠ કરવા, આ રીતે વિશ ઉપવાસ તથા નવ પારણા મળી કુલ ૨૯ દિવસે તપ પૂર્ણ થાય છે. સાથીઓ વગેરે ૨૧-૨૧ કરવા નવકારવાળી વિશ નીચે પ્રમાણે ગણવી. ૧ અઠ્ઠમમાં- શ્રી પુંડરીક ગણધરાય નમઃ | ૨ છઠ્ઠમાં–શ્રી અષભદેવ સર્વત્તાય નમઃ | ૩ ,, શ્રી વિમલગણુધરાય નમઃ | | ૪ શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ | , શ્રી હરિગણધરાય નમઃ | » ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪? * = ૬, શ્રી બાહુબલિનાથાય નમઃ . છ , શ્રી સહસ્ત્રાદિગણધરાય નમઃ ૮, શ્રી સહસ્ત્રકમલાય નમઃ . . ૯ અઠ્ઠમમાં શ્રી કેડીગણધરાય નમઃ અથવા બીજી રીતે આ મુજબ ૨૦ નવકારવાળી ગણવી– ૧ બને અઠ્ઠમે શ્રી સિદ્ધાદિશત્રુંજય સિદ્ધગિરિવરાય નમઃ ૨ છઠ્ઠમાં શ્રી આદીશ્વરપરમેષ્ટિને નમઃ - ૩ , શ્રી આદીશ્વરઅહત નમઃ .. ૪, શ્રી આદીશ્વરનાથાય નમઃ . પ , શ્રી આદીવરસર્વત્તાય નમઃ . , શ્રી આદીશ્વરપારંગતાય નમઃ . ૭ , શ્રી શત્રુંજયસિદ્ધક્ષેત્રપુંડરીકાય નમઃ .. ૮ ,, શ્રી સિદ્ધક્ષેત્રપુંડરીકવિમલગિરયે નમ: .. અથવા શ્રી શત્રુંજય પર્વતાય નમઃ .. આ જાપ હમેશા ૨૦ નવકારવાળીથી કરે. (૪) ૨૧ ખમાસમણું આ પ્રમાણે દેવાં– ૧ શ્રી શત્રુંજય પર્વતાય નમઃ . , પુંડરીકપર્વતાય નમઃ .. ૩. સિદ્ધક્ષેત્રપર્વતાય નમઃ . ૪ , વિમલાચરલાય નમઃ .. સુરળિયે નમ: .. , મહાગિરયે નમઃ .. પુણ્યરાશયે નમ. .. , પર્વતાય નમઃ .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ ૯ , પર્વતેન્દ્રાય નમઃ . ૧૦ ,, મહાતીર્થાય નમ:.. ૧૧ ,, સારસ્વતાય નમ: - દઢશક્તિપર્વતાય નમ . મુક્તિનિલયાય નમ: - પુષ્પદંતાય નમ: મહાપદ્યાય નમઃ .. ૧૬, પૃથ્વી પીડાય નમ .. સુભદ્રગિરિ પર્વતાય નમઃ .. , કૈલાસગિરિ પર્વતાય નમ: .. ૧૯, પાતાલમૂલાય નમઃ .. ૨૦ ,, અકર્મકાય નમઃ .. ૨૧, સર્વકામપરણાય નમઃ .. પારણે નવાણું પ્રકારી પૂજા ભણાવવી, તપમાં એકાશના કરવા, યાત્રાઓ કરવી, સુપાત્ર ભક્તિ-સાધર્મિક ભક્તિ આદિ કરવી. ' ૨૧ ખમાસમણુના દુહા. સિદ્ધાચલ સમરું સદા સોરઠ દેશ મઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર, ૧ અંગ વસન મન ભૂમિકા, પૂજો પગરણ સાર; ચાયેદ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. કાર્તિક સુદિ પુનમ દિને, દશ કટિ પરિવાર, દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. ૩ તેણે કારણે કાર્તિકી દિને, સંઘ સયલ પરિવાર અદિજિન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪પ એકવીશ નામે વરણ, તિહાં પહેલું અભિધાન; શત્રુંજય શુકરાયથી, જનક વચન વિમાન. ૫ સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મેઝાર મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. (૧) આ દુહો પ્રત્યેક ખમાસમણુના દુહા બોલ્યા બાદ બેલ અને પછી ખમાસમણ દેવું. સમસર્યા સિદ્ધાચલે, પુંડરીક ગણધાર; લાખ સવા માહાતમ કહ્યું, સુર નર સભા મઝાર. ૬ રૌત્રી પુનમ દિને કરી, અણસણ એક માસ. પાંચ કેડિ મુનિ સાથશું મુક્તિનિલયમાં વાસ. ૭ તિણે કારણ પુંડરીકગિરિ, નાથ થયું વિખ્યાત મન વચન કાયે વંદિયે; ઉઠી નિત્ય પ્રભાત. સિદ્ધાચલ૦ ૮ (૨) વીશ કોડીશું પાંડવા; મોક્ષ ગયા હણે ઠામ, એમ અનંત મુક્ત ગયા; સિદ્ધક્ષેત્ર તિણે નામ સિદ્ધા. ૯ (૩) અડસઠ તીરથ ન્હાવતાં, અંગ રંગ ઘટી એક, તુંબીજલ સ્નાન કરી, જાગ્યે ચિત્ત વિવેક; ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મકઠિન મલધામ; અચલ પકે વિમલા થયા, તેણે વિમલગિરિ નામ. . સિદ્ધાચલ૦ ૧૧ (૪) પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય; સિદ્ધ હુઆ સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. ૧૨ ભરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમે તીરથ ન એક; - તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક. રિદ્વાચલ૦ ૧૩ (પ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ એંસી જન પ્રથલ છે, ઉંચપણે છવ્વીશ; મહિમાએ મોટે ગિરિ, મહાગિરિ નામ નમીશ. સિદ્ધાચલ૦ ૧૪ (૬) ગણધર ગુણવતા મુનિ, વિશ્વમાંહે વંદનિક. જે હવે તેહ સંયમી, વિમલાચલે પૂજનિક. ૧૫ વિપ્રલેક વિષધર સમા, દુઃખીયા ભૂતલ માન; વ્યલિંગી કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. ૧૬ શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુણ્યનું કામ; પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણ્યરાશિ નામ. સિદ્ધાચલ૦ ૧૭ સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક ધ્યાન; કર્મ વિગ પામીયા, કેવલ લક્ષ્મી નિધાન, ૧૮ લાખ એકાણું શિવ વર્યા. નારદશું અણગાર, નામ ન તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. સિદ્ધાચલ૦ ૧૯ (૮) શ્રી સીમંધર સ્વામીએ એ ગિરિ મહિમા વિલાસ, ઈદ્રની આગે વર્ણ, તિણે એ ઈદ્રપ્રકાશ સિદ્ધાચલ૦ ૨૦ (૯) દશ કેટી અણુવ્રતધર, ભક્ત જમાડે સાર, જૈન તીર્થ યાત્રા કરે, લાભતણે નહીં પાર. ૨૧ તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણો હવે, મહાતીરથ અભિમાન. સિદ્ધાચલ, રર (૧૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ પ્રાયે એ ગિરિ શાશ્વતા, રહેશે કાલ અને ત; શત્રુંજય મહાતમ સુણી, નમે શાશ્ર્વતગરિ સંત, સિદ્ધાચલ૦ ૨૩ (૧૧) ગૌ નારી ખાલક મુનિ, ચઉ હત્યા કરનાર; યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર. ૨૪ જે પરઢારા લંપટી, ચેરીના દેવદ્રવ્ય-ગુરુદ્રવ્યના, જે વળી ચૈત્રી કાર્તિકી પૂનમે કરે યાત્રા ણે ામ; તપ તપતાં પાતિક ગળે, તિણે દૃઢક્તિ નામ, કરનાર; ચારણહાર, ૨૪ સિદ્ધાચલ૦ ૨૬ (૧૨) ભવભય પામી નીકë, થાકય્યાસુત જેઠુ; સહસ મુનિશુ શિવ વર્યા. મુક્તિનિલયઅંગરિ તહ સિદ્ધાચલ૦ ૨૭ (૧૩) ચંદા સૂરજ બિડું જણા ઉભા ઇણે ગિરિ શંગ; વધાવિયા વર્ણન કરી, પુષ્પદંતંગરિ ર’ગ. સિદ્ધાચલ૦ ૨૮ (૧૪) ક કલણુ ભવજલ તજી ઇહાં પામ્યા શિવ સન્ન; પ્રાણી પદ્મ નિરજની, વંદા ગિરિ મહાપદ્મ સિદ્ધાચલ૦ ૨૯ (૧૫) શિવવહુ વિવાહ ઉત્સવે, મંડપ રચિયા સાર; મુનિવર વર એડક ભણી, પૃથ્વીપીઠ મનેાહાર. સિદ્ધાચલ૦ ૩૦ (૧૬) શ્રી સુભદ્રગિરિ તને, ભદ્ર તે મંગલ રૂપ; જલ તરુ રજ ગિરિવર તણી શિષ ચડાવે ભૂપ. સિદ્ધાચલ૦ ૩૧ (૧૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુંજી વિલાસ, કરતા હતા પાપને, ભજીયે ભવી કલાસ. સિદ્ધારા ૩૨ (૧૮) બીજા નિર્વાણ પ્રભુ, ગઈ ચોવીશી મઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અનગાર, (૩૩) પ્રભુ વચને અણસણ કરી, મુક્તિ પુરીમાં વાસ, નામે કદમ્બગિરિ નમે તે હોય લીલ વિલાસ. સિદ્ધાચલ૦ ૩૪ (૧૯) પાતાલે જસ મૂલ છે. ઉજજવલગિરિનું સાર; ત્રિકરણ મેગે વંદતા, અલ્પ હૈયે સંસાર સિદ્ધાચલ૦ ૩૫ (૨૦) તન-મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખ ભેગ; જે છે તે સંપજે, શિવરમણી સંગ. ૩૬ વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે ષટ માસ તેજ અપૂરવ વિસ્તરે, પૂરે (પૂગે) સઘળી આશ. ૩૭ . ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચક ઉત્કૃષ્ટ પરિણામથી, અંતરમુહૂર્ત સાચ; ૩૮ સર્વ કામદાયક નમે, નામ–કરી ઓળખાણ શ્રી શુભવીરવિજય પ્રભુ, નમતા ક્રેડ કલ્યાણ. સિદ્ધાચલ ૩૯ (૨૧) (૫) ૧૦૮ ખમાસમણુના દુહા શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહેનિશ પરમાતમ પરમેશ્વર પ્રણમું પરમ મુનીશ. જ્ય જગપતિ જ્ઞાન ભાન, ભાસિત લોકાલોક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય નમિત સુરાસુર શેક. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શ્રી સિદ્ધાચલ મંડણેા, નાભિ નરેસર ન; મિથ્યામતિ મત ભંજણા,ભ વિકુમુદાકરચંદ. પૂર્વી નવાણુ જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રણમિયે, ભક્ત જોડી હાથ. અનંત જીવ ઇણુ ગિરિવરે, પામ્યા ભવના પાર; તે સિદ્ધાચલ પ્રણમિયે હુિએ મગળમાળ, જસ શિરેમુકુટ મનોહરુ, મરુદેવીના નંદ; તે સિદ્ધાચલ પ્રણમિયે, ઋદ્ધિ સદા સુખવૃંદ. મહિમા જેના દાખવા. સુરગુરુ પણ મતિમ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રગટે સહજાન૬. સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પડૂર; તે તીથૅશ્વર પ્રણમિએ. નાસે અદ્ય સિવે દૂર. ક કાટ વિ ટાળવા, જેનું ધ્યાન હતાશ, તે તીથૅશ્વર પ્રભુમિએ, પામીજે સુખવાસ. પરમાનંદ દશા લડે, જસ ધ્યાને મુનિરાય; તે તીથૅશ્વર પ્રભુમિયે પાતિક દૂર પલાય. શ્રધ્ધા ભાસન રમણતા, રત્નત્રયીને હેતુ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવ-મકરાકર-સેતુ. મહાપાપી પણ નિસ્તર્યા, જેહનુ ધ્યાન સહાય; તે તીથૅશ્વર પ્રણમિયે, સુર નર જસ ગુણ ગાય. પુંડરીક ગણધર પ્રમુખ, સિધ્યા સાધુ અનેક; તે તીર્થેશ્વર પ્રણમિયે, આણી હૃદય વિવેક. ચન્દ્રશેખર સ્વસાપતિ, જેહુને સંગે સિધ્ધ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પામીજે નિજ ઋદ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 3 ૫ ७ ૧૧ ૧૨ ૧૩ ૧૪ www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જલચર બેચર તિરિય સવે, પામ્યા આતમ ભાવ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવજલ તારક નાવ. ૧૫ સંઘયાત્રા જેણે કરી, કિધા જેણે ઉધ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, છેદીજે ગતિ ચાર. ૧૬ પુષ્ટિ શુધ્ધ સંવેગ રસ, જેને ધ્યાને થાય; તે તથેશ્વર પ્રણમિચે, મિથ્યામતિ સવિ જાય. ૧૭ સુરતરૂ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ થાવ તે તીર્થેશ્વર પ્રણમિ, પ્રગટે શુધ્ધ સ્વભાવ. ૧૮ સુકે સુરખુંદરી મળી, મળી કે છેક; તે તીથેશ્વર પ્રણમિયે, ગાવે જેહના કલેક. ૧૯ યેગીસર જસ દર્શને ધ્યાને સમાધિ લીન; તે તીર્થેશ્વર પ્રણમિયે, હવા અનુભવ રસ લી. ૨૦ માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણા નિત, તે તીર પ્રભુમિયે, મહિમા દેખણ ચિત્ત. ર૧ સુર અસુરનર કિઘરા, રહે છે જેહની પાસ; તે તપેશ્વર પ્રમિલે, પામે લીલ વિલાસ. રર મંગલકારી જેહની, મૃરિકા હાર ભેટ, તે તીર્થેશ્વર પ્રણચિયે, કુમતિ કદાગ્રહ મેટ. ૨૩ કુમતિ-કૌશિક જેહને, દેખી ઝાંખા થાય, તે તીર્થેશ્વર પ્રણમિ. સવિ તસ મહિમા ગાય. ૨૪ સૂરજકુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય; તે તીર્થેશ્વર પ્રમિય, જસે મહિમા ન કહાય. ૨૫ સુંદર ટૂંક સોહામણી, મેરૂ સમ પ્રાસાદ; તે તીથેશ્વર પ્રણમિ. દૂર ટળે વિખવાદ્, ર૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ દ્રવ્ય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યું હોય શાંત, તે તીથેશ્વર પ્રણપ્રિયે, જય ભવની બ્રાંત. ૨૭ જગહિતકારી જિનવરા, આવ્યા છણે ઠામ, તે તીર્થેશ્વર પ્રભુમિયે, જસ મહિમા ઉદ્દામ. ૨૮ નદી શેત્રુંજી સ્થાનથી મિથ્યાં મળ છેવાય, તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ જનને સુખદાય. ૨૯ આડ કમ જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક; તે તીથેશ્વર પ્રણમિયે, જિહાં નહિ આવે કાક. ૩૦ સિદ્ધશિલા તપનીયમય રત્ન સ્ફટિક ખાણ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા કેવલનાણુ. ૩૧ સેવન–રૂપ-રત્નની, ઔષધિ જાત અનેક; તે તીર્થેશ્વર પ્રણમિચે, ન રહે પાતક એક ૩૨ સંયમધારી સંયમે. પાવન હોય જિણ ક્ષેત્ર, તે તીર્થેશ્વર પ્રણમિયે, દેવા નિર્મળ નેત્ર. ૩૩ શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂજા સ્નાત્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે; પિષે પાત્ર સુપાત્ર. ૩૪ સાહમિવત્સલ પુણ્ય જિહાં; અનંતગણું કહેવાય? તે તીથેશ્વર પ્રણમિયે સેવન ફુલ વધ ય. ૩૫ સુંદર જાત્રા જેહની, દેખી હરખે ચિત્ત તે તીર્થેશ્વર પ્રણમિયે ત્રિભુવનમાંહે વિદિત. ૩૬ પાલીતાણું પુર ભલું સરોવર સુંદર પાલ; તે તીર્થેશ્વર પ્રણમિયે જાયે સકલ જાલ. ૩૭ મનમેહન પગે ચઢે પગ પગ કર્મ અપાય; તે તીર્થેશ્વર પ્રમિયે ગુણ ગુણ ભાવ લખાય. ૩૮ જેણે ગિરિ રુખ સહામણુ કુંડે નિર્મલ નીર; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ પર તે તીર્થેશ્વર પ્રણમિયે, ઉતરે ભવ-તીર ૩૯ મુક્તિ મદિર સોપાન સમ, સુંદર ગિરિવર પાજ; તે તીથેશ્વર પ્રભુમિયે, લહિયે શિવપુર રાજ. ४० કમ કેાટી અઘ વિકટ ભટ, દેખી જે અગ; તે તીથેશ્વર પ્રભુમિયે, દિન દિન ચઢતે રંગ. ૪૧ ગૌરીગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત; તે તીર્થેશ્વર પ્રભુમિયે, સુખે શાસન રીત. ૪૨ કવડેજક્ષ રખવાલ જસ, અહેાનિશ રહે હજૂર; તે તીર્થેશ્વર પ્રભુમિયે, અસુર રાખે ક્રૂર. ૪૩ ચિત્ત ચાતુરી ચક્રકેસરી, વિગ્ન વિનાસણુહાર; તે તીર્થેશ્વર પ્રભુમિયે, સંઘ તણી કરે સાર. ૪૪ સુરવરમાં મઘવા ચથા ગ્રહગણુમાં જિમ ચંદ, તે તીથૅČશ્વર પ્રવ્રુમિયે તિમ સવી તીરથ ઇન્ક. ૪૫ દીઠે દુગ તિવારા, સમયે સારે કાજ, તે તીર્થેશ્વર પ્રશુમિયે, સિર્વ તીરથ શીરતાજ,૪૬ પુંડરીક પંચ કોડીશું, પામ્યા. કેલનાણુ, તે તીથેશ્વર પ્રણમિયે, કમ તણી ડ્રાય હાળુ, પછ મુનિવર કોડી દસ સહિત, દ્રાવિડ ને વારિખેજી; તે તીથેશ્વર પ્રશમિયે, ચઢિયા શિવનીશ્રેષુ. ૪૮ નમિ વિનમિ વિદ્યાધરા, દાય કાડી મુનિ સાથ; તે તીથેશ્વર પ્રભુમિયે, પામ્યા સિવપુર આથ. ૪૯ ઋષભ વંશીય નરપતિ ઘણા, શું ગિરિ પહેાતા મોક્ષ; તે તીથેશ્વર પ્રભુમિચે, ટાલ્યા ઘાતિક દોષ; ૫૦ રામ ભરત બિહુ ખાધવા, ત્રણ કોડી મુનિ સુન્ત; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ તે તીકવર પ્ર મિયે, ઇણે ગિરિ શિવ સંપત્ત. ૫૧ નારદ મુનિવર નિમલે, સાધુ એકાણુ લાખ; તે તીર પ્રભુમિયે, પ્રવચન પ્રગટ એ ભાખ. પર શાંબ પ્ર ન રૂષિ કહ્યા સાડી આઠ કેડી; તે તીથેવર પ્રણમિયે, પૂરવ કર્મ વિડી. પ૩ થાવસ્થાસુત સહસબં, અણસણ રંગે કીધ; તે તીથેશ્વર પ્રભુમિયે, વેગે શિવપદ લીધ. ૫૪ શુક પરિવ્રાજક ભળી, એક સહસ અણગાર; તે તીથેશ્વર પ્રણભિયે, પામ્યા શિવપુર દ્વારા પપ સેલગસૂરિ મુનિ પાંચસે. સહિત હુઆ શિવના તે તીર્થેશ્વર પ્રણમિયે, અંગે ધરી ઉત્સાહ. પદ ઈમ બહુ સિધ્યા ઈણે ગિરિ. કહેતા નાવે પાર, તે તીર્થેશ્વર પ્રભુમિયે, શાસ્ત્ર માટે અધિકાર. પ૭ બીજ ઈહાં સમકિતતણું, રેપે આતમ ભેમ; તે તીશ્વર પ્રકૃમિ, ટાલે પાતક તેમ. ૫૮ બ્રા સ્ત્રી ભૃણ ગો હત્યા, પાપે ભારિત જેહ; તે તીશ્વરે પ્રકૃમિ, પહેતા શિવપુર ગેહ પર જરા જોતાં તીરથ સવે, એ સમ અવર ન ઉઠ, તે તીરેશ્વર મણમિયે, તીર્થ માંહે ઉકિકટ્ટ. ૬૦ ધન્ય ધન્ય સોરઠ દેશ જિહાં, તીરથ માંહે સાર, તે તીથેશ્વર પ્રમિય, જનપદમાં શિરદાર. ૬૧ અહેનિશ આવતા ટૂંકડા, તે પણ જેહને સંગ; તે તીથેશ્વર પ્રમિયે, પામ્યા શિવવધૂ રંગ. દર વિરાધક જિન આણના, તે પણ હુવા વિશુદ્ધ તે તિથેશ્વર પ્રણમિયે, પામ્યા નિર્મલ બુદ્ધ. ૬૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ મહાદ્વૈચ્છ શાસનરિપુ, તે પણ હુવા ઉપસંત; તે તીર્થેશ્વર પ્રણનિયે, મહિમા દેખી અનંત ૬૪ મંત્ર યંગ જન સેવે સિદ્ધ હવે જિણ ડામ. તે તીર્થંકર પ્રભુમિ, પાતકહારી નામ. ૬૫ સુમતિ સુધારસ વરસતે, કર્માદાવાનલ સંત. તે તીર્થેશ્વર પ્રણમિયે, ઉપશમ તસ ઉલસંત. ૬૬ શ્રતધર નિત નિત ઉપદિશે, તત્વાતત્વ વિચાર તે તીવ્ર પ્રમિયે, ગ્રહે ગુણ્યા શ્રોતાર ૬૭ પ્રિયમેલક ગુણગગ તણું, કરતિકમલા સિંધુ તે તીર્થેશ્વર અણમિયે. કલિકાલે જગબધુ. ૬૮ શ્રી શાંતિ તારણ તરા, જેહની ભક્તિ વિશાલ; તે તીર્થેશ્વર મિચે. દિન દિન મંગલમાલ ૬૯ શ્વેત દવા જસ લટકતી, ભાખે ભવિને એમ તે તીર્થંકવર પ્રણમિયે, ભ્રમણ કરે છે કેમ ? ૭૦ સાધક સિધ્ધદશા ભણી, આધારે એક ચિત્ત. તે તીર્થેશ્વર પ્રણમિયે, સાધન પરમ પવિત; ૭૧ સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્ર તે તીર્થેશ્વર પ્રણમિયે, તસ હાય નિર્મલ ગાત્ર. ૭૨ શુદ્ધાતમગુણરમણતા, પ્રગટે જેને સંગ; તે તવર પ્રણમિયે, જેને જસ અભંગ ૭૩ રાયણવૃક્ષ સહામણું જિહાં જિનેશ્વર પાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સેવે સુર નર રાય ૭૪ પગલાં પૂજી ત્રાષભનાં ઉપશમ જેહને ચંગ; તે તીકવર પ્રણમિયે, સમતા પાવન અંગ. ૭પ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧પપ વિદ્યાધર જ મિલે બહ, વિચરે ગિરિવર શૃંગ; તે તથેશ્વર પ્રણમિયે, ચઢતે નવરસ રંગ. ૭૨ માલતી મોગર કેતકી પરિમલ માહે ભંગ; તે તથેશ્વરે પ્રભુમિયે, પૂજે ભવી જિન અંગ. ૭૭ અજિત જિનેવર જહાં રહ્યા, ચોમાસું ગુણ ગેહ; તે તીવર પ્રણમિચે, આણી અવિહડ નેહ ૭૮ શાંતિ જિનેવર સેલમા, સોળ કષાય કરી અંત, તે તીઈશ્વર પ્રકૃમિ ચાતુર્માસ રહેત. ૭૯ નેમ વિના જિનવર સર્વે, આવ્યા છે જિણે ઠામ; તે તીધર પ્રણમિયે, શુદ્ધ કરે પરિણામ. ૮૦ નમિનેમિજિન અંતરે, અજિત શાંતિસ્તવ કીધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, નાદિષેણ પ્રસિદ્ધ. ૮૧ ગણધર મુનિ ઉવજઝાય તિમ, લાભ લહ્યા કઈ લાખ. તે તીથેશ્વર પ્રણમિય, જ્ઞાન અમૃતરસ ચાખ. ૮૨ નિત્ય ઘંટ ટંકારે, રણઝણે ઝલ્લરી નાદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દુભિ માદલ વાદ; ૮૩ જેણે ગિરિ ભરત નરેસરે, કીધે પ્રથમ ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, મણિમય મૂરતિ સાર. ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સોવનમય સુવિહાર તે તીર્થેશ્વર પ્રણમિયે, અક્ષય સુખ દાતાર ઈણ તીરથ મોટા કહ્યા, સોલ ઉદ્ધાર સફાર, - તે તીર્થેશ્વર પ્રમિલે, લઘુ અસંખ્ય વિચાર. ૮૬ દ્રવ્ય ભાવ વૈરી તણ, જેહથી થાયે અંત; .. તે તીર્થેશ્વર પ્રણમિય, શત્રુંજય સમરંત, ૮૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પુંડરીક ગણધર હુવા, પ્રથમ સિદ્ધ ઇણે ઠામ; તે તથેશ્વર પ્રમિયે, પુંડરીકગિરિ નામ. કાંકરે કાંકરે ઈશુ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સિદ્ધક્ષેત્ર સચિત્ત. મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દુર; તે તીર્થેશ્વર પ્રણેમિચે, વિમલાચલ સુખ પૂર. સુરવર બહુ જે ગિરે, નિસે નિરમલ ઠાણ: તે તીર્થેશ્વર પ્રમિય, સુરગિરિ નામ માણ. પરવત સહુ માંહે વડે, મહાગિર તિણે કહેત; તે તીથેશ્વર પ્રણમિયે, દરશન લહે પુણ્યવંત. પુણ્ય અનગલ જેહથી, થાયે પાપ વિનાસ; તે તીર્થેશ્વર પ્રભુમિચે, નામ ભલું પુણ્યરાશ, લહમીદેવીએ કર્યો, કેડે કમલ નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પદ્મનામ સુવાસ. સવિ ગિરિમાં સુરપતિ સમે, પાતક પંક વિલાત; તે તીથેશ્વર પ્રભુમિ, પર્વતઈન્દ્ર વિખ્યાત ત્રિભુવનમાં તીરથ સેવે, તેમાં મેટ એહ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, મહાતીરથ જસ રેહ. આદિ અંત નહિ જેને, કઈ કાલે ન વિલાય; તે તીર્થેશ્વર પ્રકૃમિ, શાશ્વતગિરિ કહેવાય. ભદ્ર ભલા જે ગિરિવરે, આવે હાય અપાર; તે તથેશ્વર પ્રણમિચે, નામ સુભદ્ર સંભાર. વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ; તે તિથેશ્વર પ્રકૃમિ, નામે જે દ્રઢશક્તિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ૧૦૩ શીવગતિ સાધે જે શિરે, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રભુમિયે, મુકિતનિલય ગુણખાણ. ૧૦૦ ચંદ્ર સૂરજ સમકિતધર, સેવ કરે શુભચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, પુષ્પદંત વિદિત. ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાપદ્મ સુવિલાસ. ૧૦૨ ભૂમિ ધરી જે ગિરિવરે ઉદધિ ન લેપ લીહ તે તીર્થેશ્વર પ્રણમિયે, પૃથ્વીપીડ અનીહ. મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ, તે તીર્થેશ્વર પ્રભુમિયે, ભદ્રપીઠ જસ નામ. મૂલ જસ પાતાલમાં, રત્નમય મનોહાર; તે તથેશ્વર પ્રકૃમિ, પાતાલમૂલ વિચાર. કર્મક્ષય હોયે જિહાં, હેય સિદ્ધ સુખકેલ; તે તથેશ્વર પ્રભુમિચે, અકર્મક મનમેલ. ૧૦૬ કામિત સવિ પૂરણ હોયે, જેહનું દરિસન પામ, તે તીર્થેશ્વર પ્રણમિયે સર્વકામ મન ઠામ. ૧૦૭ ઈત્યાદિક એકર્વાશ ભલાં, નિરુપમ નામ ઉદાર જે સમર્યા પાતક હરે, આતમ શકિત અનુસાર ૧૦૮ ૧૦૪ ૧૦૫ : કીશ? ઈમ તીર્થ નાયક, સ્તવન યાયક, સંયુષ્ય શ્રી સિદ્ધગિરિ, અટ્ટોત્તરશય ગાઉં સ્તવને, પ્રેમ–ભકિત મન ધરી; શ્રી કલ્યાણસાગરસૂરિ શિવે શુભ જગશે સુખકરી, પુણ્ય મહદય સકલ મંગલ વેલી સુજસે જય જયસિરિ..૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ (૬) શ્રી ગિરિરાજની પાળે પાજ એટલે પાગ-ગિરિરાજ ઉપર ચઢવાના રસ્તામુખ્ય ચાર છે. (૧)–પાલીતાણા પાજ-જયતલાટીએ ચૈત્યવંદન્ કરી ચઢાય છે. આ પાજ ઉત્તર દિશાની. (ર)-શત્રુંજયનદીની પાજ-પાલીતાણાં રશહેરથી નીકળી નહાર બીલ્ડીંગથી ડાબી બાજુની સડકે લગગલ ચાર માઇલ જવાથી શત્રુંજય નદી આવે છે. ત્યા જઈ શત્રુંજય નદીનું પાણી ગાળીને જુદા વાસણમાં લઈ ઉપયોગ પૂર્ણાંક સ્નાન કરી, પૂજાનાં કપડા પહેરી, ત્યાં શ્રી આદિનાથ ભગવાનનાં પગલાંની પૂજા કરી, યાપૂર્વક શ્રી ગિરિરાજ ઉપર ચઢી યાત્રા કરવી. જત્રુજય નદીએ નાહીને, મુખખાંધી મુખકેષ; દેવયુગાદિ પૂછએ, આણી મન સ`તેા.” શત્રુય નદીમાં બ ંધ બંધાયેલા હોઈ હવ તે પગલાં મૂળ જગ્યાથી ખસેડી ગામ પાસે સ્થાપન કરવામાં આવનાર છે. આ પાજ પૂદિશાની છે. ૩. રાહીશાળાની પાજ રાહીશાળાથી ચઢાય છે. વચમાં એક કુંડ આવે છે. રાહીશાળા ગામ પાસે એક જિનમદિર છે. તે પણ અંધ અંધાયાના કારણે ઉપાડી લઇ શત્રુંજય નદીના ડેમ ઉપર બંધાવવામાં આવનાર છે. રાહીશાળા ગામ પાસે એક ગામ છે, ત્યાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. ત્યાં દન કરી શરુઆત પશ્ચિમ દિશામાંથી ચઢવાની થાય છે. અને પછી ઉત્તર દિશા તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ જવાય છે. તે રસ્તે રામપિળની બારી પાસે અવાય છે. છ ગાઉની પ્રદક્ષિણામાં, દાદાના દર્શન કરી રહશાળાની પાળે ઉતરી પાછા આવવાનું હોય છે. આ પાજ દક્ષિણ દિશાની છે. આ પાજને ત્રણ ગાઉમાં ગણવામાં આવે છે. કેટલાક રોહિશાળાએ દર્શન કરી, સીધા ગામમાં આવે છે. ૪. ઘેટીની પાજ આદિપુર (આથપર) ગામથી ચઢવાનું હોય છે. આથપરમાં એક સુંદર ધર્મશાલા બાંધવામાં આવી છે. ત્યાંથી ડુ ચઢતા શ્રી કષભદેવ આદિ ૨૪ તીર્થ કર ભગવંતનાં પગલાં છે. ત્યાં વંદન કરી ઉપર ચઢતાં અડધામાં એક દેશી આ છે તે પણ ૨૪ તીર્થકર ભગવંતનાં પગલાં છે. બાજુમાં એક કુંડ છે. ઘેટીની બારીએથી દાદાની ટુંકમાં જાય છે. દાદાનાં વાવા ઘેટીની પાગે ઉતરી ફેર ઉપર ચડી ના કરવાથી મ ય ર ગણાય છે. રસ્તામાં ત્રણ ઠેકાણે મા ઊપર તબા ની એમ પાંચ જગ્યાએ ઉકાળેલા તથા આ પાપ સગવડ રાખવામાં આવે છે. આ પાજ પશ્ચિક બની છે ૭ પ્રકાગિાઓ ૧-દેઢ ગાઉ, ૨- અ. . ૪ ૩ વાર ગાઉની દેઢ ગાઉની પ્રદક્ષિણ: પાન દાન ચવવંનાદિ કરી, શમપોલની બારીથી જમ", " કા બહારના ભાગમાં કિલાની આજુબાજુના રસ્તે છે ના રસ્તા ઓળંગી હનુમાનદ્વાર નજીક એક વાવડો છે, ત્યાં ચામુખની ક તરફ ચિત્યવંદન કv jમાનદારે થઈ રામપાલના દર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ વાજેથી દાખલ થઈ ફરીથી દાદાના દર્શન કરવાથી દોઢ ગાઉની પ્રદક્ષિણ સંપૂર્ણ થાય છે. ૨. છ ગાઉની પ્રદક્ષિણ:- રસ્તો બહુ લાંબે અને ઊંચે નીચે હોવાથી સવારે વહેલા ચઢી દાદાના દર્શન ચૈત્યવંદનાદિ કરી રામળિની બારીથી જમણી બાજુ મોખરી ટેકરી ઉપર દેવકીજીના છ પુત્રની દેરી આવે છે. દેવકીના છ પુત્રે વસુદેવને અનેક પત્નીઓ હતી, તેમાં દેવકીના સાત ગ કંસે વચનથી માગી લીધા હતા. કેમકે કંસને જાણ વામાં આવ્યું હતું કે, દેવકને સાતમે ગર્ભ પિતાના નાશ કરનાર છે.” દેવકીના પહેલા છ પુત્રોનું આયુષ્ય બળવાન હવાથી જન્મ પામતાં દેવે તેના પુત્રને લઈને ભદ્દીલુપુર નગરમાં નાગસાઈવાડની પત્ની સુલસાની પાસે મૂકી દીધા. હતા અને તેનાં મરેલા સંતાન દેવકી પાસે સુક્યાં હતાં કંસ એ છ મરેલાને જીવતા ધારી પત્થર ઉપર પટકીને મારી નાખ્યાને આનંદ પામતો. સાતમે પુત્ર કૃષ્ણ થયે તે. ગેકુળમાં મેટા થયા, અને કંસનો તેમણે વધ કર્યો. ભાવી કઈ મિથ્યા કરી શકતું. નથી. - સુલસાને ત્યાં મોટા થતા દેવકીએ છ પુત્રોને બત્રીસ બત્રીસ સ્ત્રીઓ સાથે લગ્ન થયાં અને બત્રીસ બત્રીસ કોડ સેનયાના માલીક બન્યા-ભગવાન શ્રી નેમિનાથજીનાં દેશના સાંભળી છએ ભાઈઓએ દીક્ષા લીધી. હંમેશા છઠ્ઠને પારણે છઠ કરવા લાગ્યા. એક વખતે દ્વારિકા નગરીમાં દેવકીના ઘેર બલ્બની જેડમાં છએ ગોચરી ગયા. દેવકીએ ભાવથી ગોચરી વહેરાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા યુગલને પુછ્યું ત્યારે એ ભાઈઓ જાણ્યા. ભગવાનને પૂછતા એ પોતાના પુત્ર છે. એની ખાત્રી થઈ. '' છએ મુનિવર શ્રી સિદ્ધગિરિજી ઉપર અનશન કરી મોક્ષ સુખને પામ્યા. ત્યાં દર્શન કરી અડધે ગાઊ જતાં ઉલકા જલ” નામે થલ આવે છે, અહીં દાદાના મનનું જલ આવે છે, અહીં એક નાની દેરીમાં શ્રી આદિનાથ ભગવાનનાં પગલાં છે, ચૈત્યવંદન કરી પોણો ગાઉ જતાં ” ચિલણ તળાવડી ' આવે છે, અહીં બે નાની દેરીઓ છે. તેમાં શ્રી અજિતનાથ ભગવાને અને શ્રી શાંતિનાથ ભગવાનનાં પગલાં છે. અહીં પણ કહેવાય છે કે શ્રી અજિતનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાને અહીં ચાતુર્માસ કરેલું તેની યાદી માટે અને દેરીઓ સામસામી સ્થાપન કરવામાં આવેલ. એક નદિષેણ નામ મુનિ મહારાજ કે જેઓ એક મતે શ્રી નેમિનાથવામીને અને બીજા મતે શ્રી મહાવીર સ્વામીને શાસનમાં થયા. તેઓ આ ગિરિરાજની યાત્રા કરવા આવ્યા ત્યારે આ બને દેરીઓ સામસામી હોવાથી એકની સામે બેસી ત્યવંદન કરે તે સામેના બીજ ભગવાનને પુંઠ આવે, જેથી એવી રીતે રતુતિ કરી કે જેથી બંને દેરીઓ જોડાજોડ થઈ ગઈ અને આ સ્તુતિ તે અજિત શાંતિ સ્તવન રૂપે પ્રગટ થઈ આ દેરીઓની પાસે અતિશય મહિમાવાળી ચિલ્લણ તળાવડી તથા સિદ્ધશિલા (કાઉસ્સગ્ન કરવાની) છે. . . અહીં ચૈત્યવંદન કરવું. ચિલણ તળાવડી પાસે સિદ્ધશિલા છે ત્યાં ૧૦૮-ર૭–૨૧-૯ (યથાશક્તિ) લેગસને કાઉસ્સગ કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ - ચિલ્લણ તળાવડી માટે કહેવાય કે છે “શ્રી સુધર્માસ્વામી ગણધરના મહાતપસ્વી શિષ્ય શ્રી ચિલ્લણ મુનિ મોટા સંઘ સાથે શ્રી સિદ્ધગિરિજી આવતા હતા. રસ્તામાં સંઘ તૃષાતુર થયે, આખેય સંઘ તરસથી તરફડવા લાગે ત્યારે સંઘે પ્રાર્થના કરી કે હે તપસ્વી! પ્રભુના દર્શન વિના અમારા પ્રાણ ચાલ્યા જશે.” સંઘને પીડિત જોઈ મુનિવરે પાણી દેખાડયું, તપશક્તિથી મેટું તળાવ પાણીથી છલકાવી દીધું, સંઘની તરસ છીપી ગઈ, ત્યારથી આ તળાવ ચિલણ તલાવડી નામે ઓળખાય છે. શ્રી શત્રુંજય મહાભ્યના ૮માં સર્ગમાં, શ્રી અજિતનાથ ભગવાને દેશનામાં જણાવ્યું છે કે એક વખત શ્રી સુત્રતાચાર્ય મુનિ પાત્રમાં પાણી લઈને ગ્લાનપણથી ધીમે ધીમે ચડતાં પહેલા શિખર પર આવ્યા, ત્યાં કઈ વૃક્ષ નીચે વિસામે, લેવા બેઠા અને પાણીનું પાત્ર બાજુમાં મુકયું, એટલામાં કઈ કાગડાએ આવી તે જળપાત્ર હેળી નાખ્યું, મુનિનું ગળુ તાપ અને તૃષાથી સુકાતું હતું ત્યાં જળપાત્ર ઢળાયેલ જોઈ ક્રોધ આવ્યા અને બોલ્યા કે “હે કાકપક્ષી! પ્રાણ રક્ષક જળને તે ઢળી નાખ્યું તે કુકૃત્યથી હવે આ તીર્થમાં તારી સંતતિનું આવવું થશે નહિ અને આ ઠેકાણે મારા તપના પ્રભાવે સર્વ મુનિ જનેને સંતોષ આપે એવુ નિર્જીવ અને પ્રાસુક જળ સદા થશે.” આવા મુનિના કેપ યુક્ત વચનથી કાગડાએ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારથી આ સિદ્ધગિરિજી ઉપર કાગડાઓ આવતા નથી. જે કદી દુષ્કાળ અને વિરોધ થવાને હેાય ત્યારે કાગડાઓ અહીં આવે તે વિનને શાંત કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩ માટે શાંતિકમ કરવુ. શ્રી સુત્રતાચાયના તપેાખળથી નૈરૂત્ય ખુણા તરફ જે જળ પ્રવતુ છે તે જળ અનેક સુખને આપે છે. તે જળના સ્પર્શથી રાગ, શેાક, પીડા, વૈતાલ અને ગ્રહ સંબંધી પાપજન્ય દુઃખા નાશ પામે છે.' આ ચિલ્લણુ તળાવડી નામના અપભ્રંશ થતા આજે કેટલાક લેાકેા આને ચંદન તળાવડી' કહે છે. પછી આગળ બે માઇલ જતાં ‘ભાડવાને ડુંગર’ આવે છે. આ શિખર ઉપર શાંખ અને પ્રદ્યુમ્નકુમાર આદિ ફાગણ સુદ ૧૩ ના દિવસે સાડા આઠ ક્રોડ સાથે મોક્ષે ગયા હતા તેમના પગલાની એક દેરી છે, અહી ચૈત્યવદન કરી ચાર માઇલ ઉતરતા નીચે ‘સિદ્ધવડ’ (જીની તળેટી) આવે છે, અહીં વડ નીચે દેરીમાં શ્રી આદિનાથ પ્રભુના પગલાં છે. અહીં ચૈત્યવંદન કરવું, પ્રદક્ષિણા પુરી થાય છે. નજિકમાં આથપર ગામ છે ત્યાં ફાગણુ સુદ ૧૩ ના દિવસે તંબુઓ ન ખાય છે અને જુદા જુદા સઘા-મંડળેા વગેરે તરફથી આવેલા યાત્રાળુઓની દહીં, ઢેબરા, રસ વગેરેથી ભકિત કરવામાં આવે છે. અહી'થી પાલીતાણા શહેર ચાર માઇલ થાય છે, સડક છે. આરગાઉની પ્રદક્ષિણા-આ પ્રદક્ષિણા પાલીતાણાથી શરુ થાય છે, દક્ષિણ પૂર્વ તરફ ૪ માઇલ દૂર શેત્રુંજી નદીના કીનારે રાહીશાળા ગામ છે. ત્યાં સ્વ૦ આચાય વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી એક સુ ંદર શ્રી આદીશ્વર ભગવાનનું જિનાલય અને ધર્મશાળા બધાવવામાં આવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧-હવે શેત્રુંજીનદીને બંધ થયે હેવાથી તે જિનાલય ઉપાડી લઈ ડેમ ઉપર બાંધવામાં આવનાર છે.) ત્યાંથી અઢી માઈલ ભંડારીઆ ગામ છે. તેમાં એક દેરાસર શ્રી આદીનાથ પ્રભુનું છે. ત્રણ પ્રતિમાજીઓ છે. ત્યાંથી બે માઈલ દાના નેસ ગામ, જેનું પ્રાચીન નામ કદંબપુર છે. તે ગામમાં દક્ષિણ દિશાએ શ્રી મહાવીર સ્વામીજીનું બાવણ જિનાલયવાળુ (૭૫ જેટલી દેરીએ) વિશાળ જિનમંદિર સ્વ૦ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સંવત ૧૯૮૯ માં બંધાવવામાં આવ્યું છે. ત્રણ માળને સુંદર ઉપાશ્રય અને બે ધર્મશાળાઓ છે, તથા જિનદાસ ધર્મદાસની પેઢી તરફથી ભેજનશાળા ચાલે છે. કદમ્બગિરિ જે શ્રી ગિરિરાજનું શિખર મનાય છે. આને ચડાવ લગભગ ૨ માઈલન છે. ગઈ ચેવીશીના શ્રી '-આજના કાળમાં માન, મેથા અને પૈસા માટે આપણા મોવડીઓને જૈનશાસનના સિદ્ધાંત કે જુના સ્થાપત્યનું ગમે તે થાય તે જોવાની કુરસદ પણ નથી, એ એક ખેદને વિષય છે. વાચકે શેત્રછ બંધની હકીકત જાણતા હશે. આજે એક ગામ, હજારો વર્ષોથી શેત્રુંજી નદી ઉપર આવેલા શ્રી ઋષભદેવ ભગવાનના પગલાની કરી અને રહીશાળામાં બંધાવવામાં આવેલું દેરાસર વગેરે બંધના કારણે ઉપાડી લેવા પડયાં છે અને પડશે. આવા બંધોની જનાથી પોતાના ધર્મસ્થાને લુપ્ત થતાં ઈને છેડા ટાઇમ પહેલા સનાતનીઓ તથા મુસલમાનોના વિરોધથી સરકારને તેમને પ્લાન ફેરવવા પડયા હતા, જયારે આપણું મેવઠીઓએ બારગાઉની શાસ્ત્રીય પ્રદક્ષિણાને લેપ થવા દઈ લૂંછનદી - - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧પ કદમ્બ ગણધરના નિર્વાણુની જગ્યાએ એક દેરી બાંધવામાં આવેલી છે તેમાં શ્રીઆદીનાથ અને શ્રી કદમ્બ ગણધરના પગલાં છે. તળાટીએ યાત્રાળુઓને ભાતુ અપાય છે. ઉપર જતાં વચમાં વાવ આવે છે. શ્રી ઋષભદેવ ભગવાનનું ભવ્ય જિનાલય બાંધવામાં આવ્યુ છે તેની અજનશલાકા પ્રતિષ્ઠા મહાત્સવ સવત ૨૦૧૬ વૈશાખ વદ ૬ ના દિવસે થયેલ છે મહારના ભાગમાં ૨૬ દેરીઓ છે. ઉપર એક દેરાસરમાં શ્રી નેમનાથ ભગવાનની પ્રતિમા છે. વાવડી પ્લાટમાં શ્રી તેમનાથ ભગવાનનું મંદિર છે. નીચે પાણા તરીકે અનેક ભવ્ય પ્રતિમાજીઓ છે. મેદાના નેસથી એ માઇલ દૂર ચાક' ગામ છે, તેમાં શ્રાવકના દશ ઘર,દેરાસર, ઉંપાશ્રય હતા. (હાલમાં બંધના કારણે તે ઉપાડી લેવામાં આવ્યું છે.) શેત્રુંજી નદીને ઓળગીને હસ્તગિરિ જવાય છે, અડીયા ભરત મહારાજાના હાથીએ મરણ પામી સ્વગે ગયેલા ડાવાથી હુરતગિરિ તીર્થ કહેવાય છે. ઉપરના ભાગમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. અહીં યાત્રા કરી ચાક જાળીયા વગેરે થઈ પાછા પાલીતાણા આવતાં ખાર ગાઉની યાત્રા પુરી થાય છે. ઉપર બંધ બાંધવામાં, તેનાથી મેશુમાર માછલાની હિંસા વગેરે થાય તે માટે કાઈ જાતને વિરાધ કર્યો સભળાયેા નથી. ઉલટુ અમુક રૂનિયાનું સાઢુ થયાનું સાંભળવા મળે છે, જો તે સત્ય હોય તો. તે. શાસનની દાજ વિનાનું કેટલું' શોચનીય છે? તે વાચા રવા વિચારી લેશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ પરંતુ હવે બંધના કારણથી આ પ્રાચીન શાસ્ત્રીય બાર ગાઉની પ્રદક્ષિણાને અંત આવી ગયું છે. એક ગામ આખુ ખાલી થઈ ગયું છે. જુના રસ્તા હવે રહ્યા નથી. કદમ્બગિરિ જવા માટે ડેમ ઉપર થઈને રસ્તે ચાલુ થયે છે. રોહિશાળાનું દેરાસર, ધર્મશાળા બાંધવા માટે ડેમ ઉપર શેઠ જિનદાસ ધરમદાસની પેઢી તરફથી જમીન લેવામાં આવેલી છે. ત્યાં નવું દેરાસર, ધર્મશાળા બંધાશે. જ્યારે શ્રી શેત્રુંજી નદી ઉપરના પગલાં ઉઠાવીને બીજે સ્થળે સ્થાપવામાં આવનાર છે. (૮) તીર્થ પર થતાં કાર્યોના નકરા તીર્થમાળ પહેરવાના રૂ. ૫૧, રથયાત્રા કઢાવવાના રૂ. ૨૫, પૂજા ભણાવવા રૂ. પ સમવસ રણમાં પ્રતિમાજી સ્થાપવાના રૂ.૧ સમવસરણ મંડાવવાના રૂ. ૨, આ સિવાય આંગી, રોશની, મુકુટ વગેરે ચઢાવવાના નકરા અલગ સમજવા. સંઘના જમણવારના લેવાતા નકારા, વિગત નક-રૂ. વિગત નકરે. નવકારશીને ૩૫ વરસિતપના એક સ્વામિવાત્સલ્ય , ૨૧ વખતનાં પારણાંના મુંગી નવાણું ટેળી ૧૨ છઠ્ઠ અઠ્ઠમ , બોલતી ,, , ૧૧ સિદ્ધિ તપ , માસી , પાન માસક્ષમણતપ કે ૨ ચોસઠ પહેરી પારણના ૮ ઓળીનાનવ પર્યુષણમાં સવારનાં પારણાંર આયંબીલ જમણુના ૧૮ ش. ي ي ه ع Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ વિગત રૂ. વિગત રૂ. ઉપધાનના એકાસણાના દર ટેળીના પા ઉપધાનમાં દર આયંબીલની ટેળીના- ૩ શાંતિસ્નાત્રના ૨૫ અષ્ટોત્તરીના ૧૫ા રૂપાની નાંદના ૧૧ લાકડાની જરીકાપડનાંદના પ ( વરઘોડામાં ) ઉપધાન–પહેલા પ્રવેશમાં ૧૨ સોનાચાંદીના રથના-૩૫ , બીજા , ૬ ઈન્દ્ર ધજાના પા , ત્રીજા , ૪ મેનાને * ૧ પહેલા અરુરીઆના રા લાકડાના હાથીને ૧ નવાણું યાત્રાના પાસના ૧ કેતલ ઘેડાને માસી કરવાના , ૧ સાદા , ભવપૂજાના , ' રા દેકાવાળા સીપાઈનો ૧ છઠું અઠ્ઠમના રુ ૧== વરસીતપના છે ? ઘીની બેલી-આરતી, પૂજા, પખાળ, વરઘોડા વગેરેના ચઢાવાના એક મણ ઘીનો ભાવ રૂ. ૫ છે. પર્યુષણામાં સુપન તથા પ્રતિક્રમણમાં બોલાતા સૂના ચઢાવાના એક મણ ઘીને ભાવ રૂ. રાા છે. આંગી; પૂજા જમણવાર, વરઘોડો, વગેરેની ટેલ પડાવાની ફી ચાર આના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ विभाग चौथो (૧) પ્રભુ સન્મુખ બેાલવાની રતુતિએ પૂર્ણાનન્તમય મહાયમય', કૈવલ્યચિદ્રહ્ન્મય, રુપાતીતમય' સ્વરૂપરમણ, સ્વાભાવિકીશ્રીમય', જ્ઞાનાઘોતમય કૃપારસમય', સ્યાદ્વાદવિદ્યાલય', શ્રીસિદ્ધાચલતી રાજમનિશ, વન્દેઽહમાદીશ્વરમ્ ..૧ નેત્રાનન્દકરી ભવાઇધિતરી, શ્રેયસ્તરામ'જરી, શ્રીમદ્ધ હાનરેન્દ્રનગરી, વ્યાપલ્લતાધૂમરી; હોક શુભપ્રભાવલહરી, રાગદ્વેિષાં જિવરી, મૂર્તિ : શ્રીજિનપુર્ણાંગવસ્ય ભવતુ, શ્રેયસ્કરીદેહિનામ્ ..... અદ્ય મે સલ જન્મ, અદ્ય મે સફલા ક્રિયા; અદ્ય મે સફલ ગાત્ર, જિનેન્દ્ર તવ દર્શનાત્ -૩. જિને ભક્તિજિ નેભકિતજિ નેભકિતદિને દિને. સદા મેસ્તુ સદા મેઽસ્તુ સદા મેસ્તુ ભવે ભવે ..૪ -ન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્ દન સ્વસાપાન, દન મેાક્ષસાધનમ્ ..પ દર્શનાતદુરિતધ્વસી, વન્દનાત્ વાંછિત પ્રદઃ પૂજનાપૂરકઃ શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરહ્મઃ..... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાગ્રહી પ્રથમતીર્થ તમેજ સ્થાપ્યું, કે ભવ્યનું કઠણ દુઃખ અનંત કાપ્યું એવા પ્રભુ પ્રણમીયે પ્રણયે તમેને; મેવા પ્રભુશિવતણ અરપે અમોને. .૭. સુણ્યા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કે ક્ષણે, હે જગબંધુ! ચિત્તમાં ધાર્યા નહિ ભક્તિપણે; જ પ્રભુ તે કારણે દુખપાત્ર હું સંસારમાં, હા! ભક્તિ તે ફળતી નથી જે ભવ શૂન્યાચારમાં ૮છે પ્રતિમા મને હારિણી દુઃખહારી. વી વીરજિણંદની, ભક્તને છે સર્વદા સુખકરી જાણે ખીલી ચાંદની, આ પ્રતિમાંના ગુણ ભાવ ધરીને જે માણસ ગાય છે, પામી સઘળા સુખ તે જગતમાં મુકિત ભણું જાય છે ..૯. આયે શરણે તમારે જિનવર! કરજે આશ પૂરી અમારી, ના ભવપાર હારે તુમ વિણ જગમાં સાર લે કેણુમહારી; ગાયે જિનરાજ આજે હરષ અધિકથી પરમ આનંદકારી, પાયે તુમ દર્શનાએ ભવ ભ્રમણા નાથ! સર્વે અહારી ૧૦.. શ્રી આદીશ્વર શાંતિ નેમિનિને, શ્રી પાર્શ્વ વીર પ્રભ; એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે કરી છે વિભે! કલ્યાણે કમળા સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડે અતિ; એહવા ગૌતમરવાસી લબ્ધિભરી આ, આપ સદા સન્મતિ ૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ (૨) સિદ્ધાચલજીનાં પાંચ ચિત્યવંદને વિધિ-સહિત ચિત્યવંદનનો પ્રારંભિક વિધિ પ્રથમ ખમાસમણ દઈ ઈરિયાવહી પડિકકમી, યાવત્ પ્રગટ (સંપૂર્ણ) લેગસ કહી, ત્રણ ખમાસમણ દઈ, ઈચ્છાકારેણું સંદિસહ ભગ' ચૈત્યવદન કરૂં? ઈચ્છે કહી ચૈત્યવન્દન કરવું! મિ સકલકુશલવલ્લી-પુષ્કરાવર્તમેશે, દુરિતતિમિરભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલનિધિપતઃ સર્વસંપત્તિ હેતુ, સ ભવતુ સતત વઃ શ્રેયસે શાંતિનાથ .. ચિત્યવંદન પહેલું ( તલાટીએ કરવાનું) શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિવારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે -૧.. અનંતસિદ્ધને એહ ઠામ, સકલતીર્થને રાય; પૂર્વ નવાણું રાષભદેવ, જ્યાં કવિયા પ્રભુ પાયઃ .. સૂરજકુંડ સંહામણ, કવડજક્ષ અભિરામ; નાભિરાય કુલ મંડ, જિનવર કરૂં પ્રણામ ૩. જકિંચિ જકિંચિ નામ તિર્થં સગે પાયાલિ માણસે લેએ; જાઈ જિણબિમ્બઈ, તાઈ સવાઈ વંદામિ -૧... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ નમુણ અથવા શક્રસ્તવ ; નમ્રુત્યુણ, અરિહંતાણં, ભગવ ́તાણું, આઇગરાણું; તિર્થંયરાણ, સયસ બુદ્ધાણુ. પુરિસત્તમાં, પુસિસીહાણું, પુરિસવરપુ’ડરીશ્માણું, પુરિસવરગંધહથીણું. લાગુત્તમાણું. લાગનાહાણ, લેાગહિઆણ, લાગપઈવાણ' લાગપોઅગરાણુ, અભયદયાણું, ચક`દયાણું મર્ગીયાણું, સરળુજીયાણુ, હિયાણું, ધમ્મદયાળુ ધમ્મદ્રેસયાણું, ધમનાયગાણું, ધમ્મુસારહીણું, ધમ્મવરચાઉરતચકવટ્ટીણું, અપડીહુયવરનાણુદસધરાણુ, વિશ્મટ્ટછઉમાણુ. જિણાણું જાવયાણુ, તિન્નાણુ તારયાણુ, બુદ્ધાણુ બેાહયાળુ, મુત્તાણુ' માઅગાણુ . સવ નૂણું, સવ્વદરિસિણું, સિવ–મયલ-મરુઅ-મણુ તમખયમળ્યાખાહ-મપુણ્રાવિત્તિ, સિદ્ધિગઇનામધેય ઠાણું સ’પત્તાણુ, નમે જિણાણુ જિઅભયાણુ.. જેમ અર્ધ સિદ્ધા, જેથ્યુ ભવિસ’તિણાગએ કાલે; સંપઈઅ વટ્ટમાણા, સવ્વ તિવિલ્હેણુ વામિ ..૧.. જાતિ ચેઇઆઇ જાવતિ ચેઈઆઈ, ઉડ્યુ અ અહે અતિરિઅ લાએ અ; સવ્વાઇ. તાઇ" વંદે, ઇહુ સ ંતા તડ્થ સંતાઈ ૧.. ખમાસમણુ ઇચ્છામિ ખમાસમણે। દઉં જાણિજાએ નિસિહિઆએ મર્ત્યએણુ વામિ . જાવંત કે વિ સાહુ જાવંત કે વિ સાહુ, ભરહેરવયમહાવિદેહે અ; સન્થેસિ તેસિં પણ, તિવિહેણ તિ વિરયાણું ..૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નમોહ નમેહંસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધૂભ્યઃ. શ્રી સિદ્ધાચલજીનું સ્તવન વિમલાચલ નિતુ વંદીએ, કીજે હની સેવા, માનું હાથ એ ધર્મને શિવતરૂ ફળ લેવા વિમલાચલ૦ ૧ ઉક્વલ જિન મંડળી, તિહાં દીપે ઉત્તેગા, માનું હિમગિરિ વિશ્વમે, આઈ અંબરગંગા. વિમલાચલ૦ ૨ કઈ અનેરૂ જગ નહિ, એ તીરથ તેલ, એમશ્રીમુખ હરિ આગળ, શ્રી સીમંધર બોલે. વિમલાચલ૦ ૩ જે સઘળાં તીરથ ક્ય યાત્રા ફળ કહીએ; તેહથી એ ગિરિ ભેટતા શતગણુ ફળ લહીએ. વિમલાચલ. ૪ જનમ સફળ હિય તેહને જે એ ગિરિ વંદે, સુજશ વિજય સંપદ લહે તે નર ચિર નં. વિમલાચલ.૫ જય વીયરાય જ્ય વિયરાય ! જગગુરુ ! હાઉ મમં તુહ પભાવઓ ભયવં ! ભવનિલ્વેએ મગ્નાગુસારિઓ ઇફલસિદ્ધિ .... લેગવિરુદ્ધચ્ચાએ ગુરુજણપૂઓપરથકરણુંચ, સુહગુરુગે તવયણ–સેવણઆભવમખેડા ૨. વારિજઈ જઈવિનિઆણ-બંધણું વિયરાય ! તુહ સમયે, તહવિ મમ હુજ સેવા ભવે ભવે તુહ ચલણણું ૩. દુખાખઓ કમ્મખએ, સમાહિમરણં ચ બેહિલા આ સંપજજઉ મહએએ તુહ નાહ પણામકરણેણં .૪. સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણકારણમ; પ્રધાન સર્વ ધર્માણ, જિન જયતિ શાસનમ .પ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ આરિહ'ત—ચૈઇઆણુ અરિહંત ચૈઇઆણું, કમિ કાઉસગ્ગ! વંદણુવત્તિઆએ પૂઅણુવત્તિઆએ, સકારવત્તિઆએ, સમ્માણુવત્તિઆએ, આહિાભવત્તિઆએ નિવસન્ગવત્તિઆએ સદ્ધાએ મેહાએ, ધીઇએ, ધારણાએ અણુપ્તેહાએ વડુમાણીએ ડામિ કાઉસગ્ગ અન્નત્ય-ઉસ્સસએણ અન્નત્થ ઉસસિએણું, નીસસિએણું, ખાસિએણુ, છીએણુ ઝભાઈએણું ઉર્દુ એણુ. વાયનિસગ્ગ, ભ લિએ પિત્તમુછાંએ ! હુ મેહિં અંગસ ચાલેહિં મુહુમેહિં ખેલવ ચાલેહિ” હુમેહિ દિટ્ટિસ ચાલેહિ. એવમાઇએદ્ધિ આગારેહિ’ અભો અવિરાહિએ, ટુબ્જ મે કાઉસગ્ગા જાવ અહિતાંણુ ભગવંતાણું નમુક્કાર ન પામિ તાવકાય ટાણેણુ, મેણેણં, ઝાણેણં અપાણુ વાસિરામિ. [ પછી એક નવકારના કાઉસગ્ગ કરવા. કાઉસગ્ગ પારી નમાĆત કહી સ્તુતિ કહેવી, ] શ્રી શત્રુંજય-સ્તુતિ શ્રી શત્રુંજય તીર્થ સાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર. ઠાકુર રામ અપાર !મત્ર માંહે નવકાર જ જાણ્યું, તારામાં જેમ ચંદ્ર વખાણુ, જલધર જલમાં જાણુ પ’ખીમાંહે જેમ ઉત્તમ સ, કુળ માંહે જેમ ઋષભના વંશ, નાભિતણા એ અંશ, ક્ષમાવતમાં શ્રી અરિહંત, તપશૂરા મુનિવર મહંત, શત્રુ ગિરિ ગુરૂવંત ..૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ १७४ ચૈત્યવંદન બીજું (ઉપર શાંતિનાથ ભગવાનના દેરાસરે કરવાનું ) શ્રી શાંતિનાથ સ્વામીનું ચૈત્યવંદન . શાંતિ જિનેશ્વર સલમાં, અચિરાયુત વંદ; વિશ્વસેન કુલ નભમણિ ભવિજન સુખક, ૧ મૃગલંછન જિન આઉખુ, લાખ વરસ પ્રમાણે હત્યિણુઉર નારી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ ૨. ચાલીશ ધનુષની દેવડીએ, સમરસ સંડાણ વદન પદ મ્યું ચંદલે, દીઠે પરમ કલ્યાણ ૩. [ પછી જ કિચિ-નમુત્થણું–જાવંતિ કહી, ખમાસમણુ દઈ જાવંત અને નામે હત્ કહી સ્તવન કહેવું. ] શ્રી શાંતિનાથજિનસ્તવન હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, ખિસર ગઈ દુવિધા તનમનકી, અચિરાસુત ગુન ગાનમેં. હમ૦૧ હરિહર બ્રહ્મ પુરંદરકી અદ્ધિ, આવત નહિ કે ઈ માનમેં; ચિદાનંદકી મોજ મચી હૈ, સમતારસકે પાનમેં. હમ૨ ઈતિને દિન તું નાહિપિછા, મેરે જનમ ગ સ અજાનમે અબ તે અધિકારી હાઈ બૈઠે, પ્રભુ ગુન અખય ખજાન મેં. ' હમ૦ ૩ ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ ! તુજ સમક્તિ દાનમેં; પ્રભુ ગુન અનુભવ રસકે આગે, આવત નાહિ કોઈ માનમેં. * હમ૦ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ જિનંહી પાયાં તિનહી છીપાયા, ન કહે કાકે કાનમે; તાલી લાગી જબ અનુભવકી, તમ જાને કોઇ સાનમેં. હમ પ પ્રભુ ગુન અનુભવ ચંદ્રહાસ જ્યાં. સ તા ન રહે મ્યાનમેં; વાચક જશ કહે મેહુ મહાઅરિ, જત લીયેા હું મેદાનમે હુમ૦૬ [ ત્યારબાદ જયવીયરાય-અરિહંતચેઇયાણું-અન્નત્ય કહી એક નવકારના કાઉસગ્ગ કરવા, પારી-નમાડહત્ કહી સ્તુતિ કહેવી. શ્રીશાંતિનાથ સ્વામીનીસ્તુતિ શાંતિ જિનેશ્વર સમરીએ, જેની અચિરામાય, વિશ્વસેનકુલ ઉપન્યા, મૃગલ ઈન ગજપુર નયરીના ધણી, કંચનવરણી છે કાય, ચાલીસ ધનુષની દેહડી, લાખ વરસનુ પાય; ય ...૧.. ચત્યવંદન ત્રીજી' [ રાયણપગલાનું. ] વિમલગિરિવર્સયલઅઘહર, ભવિકજનમનરંજના; નિજરુપધારી પાપહારી આદિજિનમદભ જ ના, જગજીવ તારે ભસ્મ ફારે સયલ અરિટ્ઠલ–ગજને, પુંડરીક-ગિરિવર ધ્રંગશાલે આદિનાથ નિરંજના. ..૧... અજ અમર અચલ આનંદરુપી, જન્મ-મરણ--વિહ‘ડના, સુર-અમુર ગાવે ભક્તિભાવે, વિમલગિરિ જગમાંડના પુંડરીક-ગણધર રામપાંડવ, આદિ લે બહુ મુનિવરા, જીહાં મુક્તિ રામા કર્યા રંગે કકટક સહુ જરા ..... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કોઈ તીર્થ જગમાં અન્ય નાહી વિમલગિરિ સમ તારક દૂર ભવિઆ જે અભવિઆ સદા દષ્ટિ નિવાર એક ત્રીજે પાંચભે ભવ વરે શિવ દુઃખ વાર્ક, યહ આશધારી શરણ ધારી આતમા હિતકારક..૩. [પછી અંકિચિ-નમુત્યુ- જાવંતિ-કહી, કમાસમણ દઈ, જાવંત અને નમેહંતુ કહી રતવન કહેવું.] રાયણ પગલાનું સ્તવન નીલુડી રાચણતરત–સુણસુંદરી પીલુડા પ્રભુના પાયરે ગુણમંજરી; ઉજવલ ધ્યાને ધ્યાએ ... સણ. એહિ જ મુક્તિ ઉપાયરે ગુણ. ૧. શીતલ છાયાએ બેસીએ સુણ.. રાત કરી ને રંગરે ગુણ૦ પૂજિએ સેવન કુલડે સુણ.. જેમ હેય પાવન ગરે • ગુણ . ૩. ખીર ઝરે જેહ ઉપરે સુણ. નેહ ધરીને એહ રે " ગુણ ત્રીજે ભવે તે શિવ લહે. સુણ. થયે નિર્મલ દેહ રે પ્રતિ ધરી પ્રદક્ષિણા. સુણ. દીએ એને જે સાર રે અભંગ પ્રીતિ હોય જેહને સુણ. ભવ ભવ તુમ આધાર રે ગુણ૦ ૪ કુસુમ પત્ર ફલ મંજરે. સુણ. શાખા થડને મૂલ રે ગુહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ દેવ તણા વાસાય છે. સુણ. તીરથને અનુકુલ રે ગુણ૦ ૫. તીરથ ધ્યાન ધરે મુદા. સુણ. સેવે એહની છાય રે ગુણ જ્ઞાનવિમલ ગુણ ભખિએ. સુણ. શત્રુંજય માહાસ્ય મહી રે ગુણ૦ ૬ [ ત્યારબાદ જ્યવયરાય-અરિહંત ચેઈઆણું –અનસ્થ કહી, એક નવકારને કાઉસગ્ગ કરી; નમેહંત-કહી સ્તુતિ કહેવી. ] ' રસ્તુતિ શ્રી શત્રુંજ્ય આદિજિન આવ્યા પૂર્વ નવાણું વાર, અંનત લાભ ઈહાં જિનવર જાણી સમેસર્યાનિરધાર, વિમગિરિવર મહિના માટે સિદ્ધાચલ એણે ઠામ, કાંકરે કાંકરે અનંતા સિધ્યા, એક ને આઠ ગિરિ નામજી..૧... ત્યવંદન–ચોથું [શ્રી પુંડરીકામીનું ચિત્યવંદન] આદીશ્વર જિનરાયને, ગણધર ગુણવંત પ્રગટ નામ પુંડરીકજાસ, મહીમાંહે મહંત ૧ - પંચ કેડી સાથે મુણિ, અણસણ તિહાં કીધ શુક્લ ધ્યાન ધ્યાતાં અમૂલ કેવલ તિડાં લીધ ૨ ત્રી પુનમને દિીને એ, પામ્યા પદ મહાનંદ તે દિનથી પુંડરીગિરિ, નામ દાન સુખકંદ, ૩ [ પછી જ કિચિ નમુત્થણું–જાવંતિ–કહી, ખમાસમણ જાવંત-અને નમેહંતુ કહી સ્તવન કહેવું. ] . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૮ શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન એક દિન પુંડરીક ગણધરુ રે લોલ, પૂછે શ્રી આદિજિણુંદ સુખકારી રે કહીયે તે ભવજલ ઉતરી રે લોલ, પામીશ પરમાનંદ ભવવારી રે. એક ૧ કહે જિન ઈશુ ગિરિ પામશે રે લોલ, જ્ઞાન અને નિરવાણ જ્યકારી રે તીરથ મહિમા વધશે રે લોલ, અધિક અધિક મંડાણ નિરધારી રે એક ૨ ઈમ નિસણીને ઈહાં આવ્યા રે લોલ, ઘાતી કરમ કર્યા દૂર તમારી રે પાંચ ક્રોડ મુનિ પરિવર્યા રે લોલ, હુઆ સિદ્ધિ હજુર ભવવારી રે. એક ૩ વત્રી પૂનમ દિન કીજીયે રે લોલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે ફલ પ્રદક્ષિણા કાઉસગ્યા રે લોલ, લેગસ્સ થઈ નમુક્કાર નરનારી રે. એક ૪ દશ વીશ ત્રીશ ચાલીશ ભલા રે લોલ, પચાસ પુષ્પની માળ અતિસારી રે. ૫ નવ લાહે લીયે રે લોલ, જેમ હેય જ્ઞાન વિશાલ મને હારી રે. એક [ત્યારબાદ જ્યવયરાય-અરિહંત ચેઈઆણું-અન્નત્ય કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી-નમેહંત કહી સ્તુતિ કહેવી ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ શ્રી પુંડરીસ્વામીની સ્તુતિ પુંડરીક મંડણ પાય પ્રણમીજે, આદીશ્વરજિનચંદાજી નેમિ વિના ત્રેવીસ તીર્થકર, ગિરિ ચઢિયા આણંદાજી આગમ માંહે પુંડરીક મહિમા, ભાખ્યો જ્ઞાનદિગંદાજી મૈત્રી પૂનમદિન દેવી ચકેસરી, સૌભાગ્ય દ્ય સુખ કંદાજી ૧ રો યવંદન પાંચમું (મૂલ નાયક પ્રભુનું) વિમલ કેવલ જ્ઞાન કમલા, કલિત–ત્રિભુવન હિતકરે; સુરરાજ-સંસ્તુત-ચરણપંકજ નામે આદિ જિનેશ્વરે ૧ વિમલગિરિવર-ઝંગમંડણ, પ્રવર ગુણગણુ-ભૂધરે; સર-અસર-કિન્નર-કેડીસેવિત ન આદિ જિનેશ્વરે ૨ કરતી નાટક કિન્નરીગણ, ગાયજિનગણ મનહર નિર્જરાવલી નમે અનિશ-નમો આદિ જિનેશ્વરે ૩ પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધી, કેડી પણ મુનિ મનહરં; શ્રી વિમલગિરિવરફ્રંગસિદ્ધા-નામે આદિ જિનેશ્વર ૪ નિજ સાધ્ય સાધક સુર મુનિવર કેડીનંત એ ગિરિવર; મુક્તિ રમણી વર્યા રંગે, નમે આદિ જિનેશ્વર ૫ પાતાલનર સુરલોકમાંહી. વિમલગિરિવર તે પરં; નહિં અધિક તીરથ તીર્થપતિ કહે-નામે આદિ જિનેશ્વર ૬ એમ વિમલગિરિવર-શિખર મંડણ, દુઃખ વિહંડણ ધ્યાઈયે, નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ, પરમ તિ નિપાઇયે ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જિત મેહકોહ વિછેર નિદ્રા, પરમ પદસ્થિત જ્યકર; ગિરિરાજ સેવા કરણતત્પર પદ્યવિજય શુહિતકર ૮ [ પછી જંકિચિ નમુત્થણું જાવંતિ કહી, ખમાસમણ દઈ જાવંત, અને નમેહંત કહી, સ્તવન કહેવું ] શ્રી ઋષભદેવસ્વામીનું રતવન માતા મરુદેવીના નંદ, દેખી તાહરી મૂરતિ મારું મન લેણુંજી મારુ દિલ લેભાગુંજી દેખી ૦ કરુણા નાગર કરુણા સાગર, કાયાકંચન વાન, ધરા લંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન. માતા. ૧ ત્રિગડે બેસી ધર્મ કર્વતા, સુણે પર્ષદાબાર; જેજનગામિની વાણી મીઠી, વાસંતી જલધાર. માતા. ૨ ઉર્વશી રુડી અપસરાને, રામા છે મન રંગ, પાયે નેઉર રણજણે કાંઈ કરતી નાટારંભ. માતા૩ તું હી બ્રહ્મા તું હી વિધાતા, તું જગ તારણહાર, તુજ સરીખ નહિ દેવ જગતમાં, અરવડીઆ આધાર, માતા, .૪. તું હી ભ્રાતા તું હી ત્રાતા, તું હી જગતને દેવ સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ માતા. ૫. શ્રી સિદ્ધાચલ તીરથ કેરે, રાજા ઋષભ જિણુંદ કીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળો ભવ ભય ફંદ માતા ૦૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ [પછી જયવીયરાય૰-અરિહંતચેઈઆણુ-અન્નથ-કહી, એક નવકારના કાઉસગ્ગ કરવા. કાઉસગ્ગ પારી, નમેğતકહી સ્તુતિ કહેવી. ] શ્રી ઋષભદેવસ્થામીની સ્તુતિ શ્રી સિદ્ધાચલ મંડલ, ઋષભ જિષ્ણુદેં દયાળ, મરુદેવાનન, વંદન કરું ત્રણ કાળ; એ તીરથ જાણી; પૂ નર્વાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર .૧. (૩) શ્રી સિદ્ધગિરિજીનાં સ્તવને (૧) શેત્રુંજા ગઢના વાસીરે, મુજરા માનજોરે, સેવકની સુણી વાતા રે દીલમાં, ધારો કે પ્રભુ મેં દીઠા તુમ દેદાર, આજ મને ઉપન્યા હ` અપાર, સાહિબાની સેવા રે, ભવત્તુઃખ ભાંજશે રે .૧ એક અરજ અમારી રે, દીલમાં ધારો રે, ચેારાશીલાખ ફેરારે, દૂર નિવારોરે, પ્રભુ! મને દુતિ પડતા રાખ, રિસણ વહેલું રે દાખ, સાહિખાની સેવારે, ભવદુઃખ ભાંજશે ૨. ૨ દોલત સવાઈ ૨, સારઠ દેશની રે, બલિહારી તું જાઉં રે તારા વેશની ૨, પ્રભુ! તારું રૂડું દીઠું રૂપ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ મહ્યા સુરનરવંદને ભૂપ. સાવ ભવ ૩ તીરથ કે નહિ ? શેત્રુંજય સારખું રે, પ્રવચન દેખી રે કીધું તારું પારખું રે, ભને જોઈ જોઈ હશે જેહ ત્રિભુવન લીલા પામે તે સા) ભવ ૪ ભે ભવ માણું રે, પ્રભુ તારી સેવના રે, ભાવઠ ન ભાંગેરે જગમાં તે વિના રે, પ્રભુ! મારા પૂર મનના કોડ, એમ કહે ઉદયરતન કરજેડ સા ભવ૦૫ (વીર કને જઈ વસીયે ચાલોને સખિ. એ દેશી) વિમલાચલ જઈ વસયેિ, ચાલેને સખિ! વિમલાચલ જઈ વસીયે, આદિ અનાદિ નિગોદમાં વસીયે, પુન્ય ઉદયે નકસીયે, ચાર ગતિમાં ભ્રમણ કરીને, લાખ ચોરાશી ફરસીયે. ચાલો ૧ દેવ નારકી તિર્યંચમાંહી વળી, દુઃખ સહ્યાં અહનિસીયે, પુન્ય પ્રભાવે મનુષ્યભવ પામી દેશ આરજમાં વસીયે. ચાલે. ૨ દેવગુરુને જિન ધર્મ પામી, આતમરદ્ધિ ઉલ્લેસીયે; શ્રી સિદ્ધાચલ નયણે નિહાળી, પાપ તિમિરથી ખસીયે ચાલો. ૩ કાલ અનાદિના મહાયનાં મસી લઈ મુખ ઘસી; શ્રી આદીશ્વર ચરણ પસાયે; ક્ષમાખણ લઈ ઘસીએ ચાલે ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ મેહને મારી આતમ તારી; શિવ પૂરમાં જઇ વસીયે; જિન ઉત્તમ રૂપનિહાલી, કેવલ લક્ષ્મી ફરસીચે ચાલેલા ૫ (3) શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજમન અધિક ઉમાહ્યો; ઋષભદેવ પૂજા કરી, લીજે ભવ તણા લ્હાવા. શ્રીરે ૧ મણિમય મૂર્તિ શ્રી ઋષભની, નીપાઇ અભિરામ; ભવન કરાવ્યાં કનકનાં, રાખ્યાં ભરતે નામ. શ્રીરે૦ ૨ નેમ વિના ત્રેવીસ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી; શેત્રુંજા સમુ તીરથ નહી, ખેલ્યા સીમંધર વાણી. શ્રીરે.૩ પૂરવ નવાણું સમેાસર્યાં, સ્વામી શ્રી રૂષભ જિણă; રામ પાંડવ મુગતે ગયા, પામ્યા પરમાનંદ, શ્રીરૢ૦ ૪ પૂરવ પુણ્ય પસાઉલે, પુડરીગિરિ પાયા; કાંતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચલ ગાયા. શ્રીરે૦ ૫ (૪) જાત્રા નવાણું કરીએ વિમલગિરિ જાત્રા નવાણુ કરીએ પૂરવ નવાણું વાર શેત્રુંજાગિરિ રુષભ જિણંદ સમાસરીયે વિ॰ જા॰ ૧ કીડી સહસ ભવ પાતક ત્રુટે; શત્રુજય સમેા ડગ ભરીયે વિજા૦ ૨ સાત છઠે દોય અઠ્ઠમ તપસ્યાં; કરી ચઢિયે ગિરિવરીચે વિજા॰ ૩ પુંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભધરીચે વિજાં ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ પાપી અભવી નજરે ન દેખે, હિંસક પણ ઉદરીએ વિ૦ જા. ૫ ભૂમી સંથાર ને નારી તણે સંગ, દૂર થકી પરીકરીએ વિજા. ૬ સચિત્ત પરિહારી ને એલઆહારી ગુરુ સાથે પકચરીએ વિ. જા. ૭ પડિકમણું દેય વિધિશું કરીએ, પાપ પડલ વિખરીએ. વિજા. ૮ કલિકાલે એ તીરથ મેટું, પ્રવહણ જિમ ભર દરીએ. વિ. જા. ૯ ઉત્તમ એ ચિરવિર સેવંતા, પદ્મ કહે ભવતરીએ. વિ૦ જાવ ૧ વિમલગિરિ કયું ન. ભયે હમ મર, ૨ સિદ્ધવડ રાયણ રુખકી શાખા, ઝૂલત કરત ઝકેર, વિમલ ૧. આવત સંઘ રચાવત અંગિયાં, ગાવલ ગુણ ઘમઘેર, હમ ભી છત્ર કલા કરી નિરખત, કટને કર્મ કઠોર. વિમલ. ૨ સૂરત દેખ સદા મનહરખે, જૈસે ચંદ ચકેર; શ્રી રિસોસર દાસ તિહારે, અરજ કરત કરજોર. વિમલ ૩ સિદ્ધાચલ વંદે નરનારી, નરનારી નરનારી સિદ્ધારા નાભિસયા મરુદેવા-નંદન, અષભદેવ સુખકારી.સિદ્ધારા ૧ પુંડરીક મમુહ મુનિવર સિદ્ધા, આતમતત્વવિચારી.સિદ્ધા. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ શિવસુખકારણ ભવદુઃખવારણ, ત્રિભુવન જન હિતકારી, સિદ્ધા૦ ૩ સમકિતશુદ્ધ કરણ એ તીરથ, મેાહ મિથ્યાત્વ નિવારી. સિદ્ધા૦ ૪ જ્ઞાનઉદ્યોત પ્રભુ કેવલધારી, ભક્તિ કરુ` એકતારી. સિદ્ધા૦ ૫ (૭) સિદ્ધાચલનાવાસી, વિમલાચલનાવાસી, નિજી પ્યારા, આદિનાથને વંદન હમારા; પ્રભુજીનુંં મુખડું' મલકે, નયનામાંથી વરસે અમિધારા-દિ પ્રભુજીનું મુખડું મનકે મિલાકર, દિલમે' ભકિતની ન્યાત જગાકર; ભજલે પ્રભુને ભાવે, દુગતિ કદિ નહિ આવે. જિનજી-આદિ॰ ભમીને લાખ ચેારાશી હું આયા, પુન્યે દરિસણુ તુમારું પાયે; ધન્યદિન મારો, ભવના ફરા ટાળે. જિનજી આદિ અમે તે માયાના લાસી, તુમે તે મુકિતપુરીના વાસી; કર્મબંધન કાપા, મેક્ષ સુખ આપેા. જિનજી. આદિ અરજી ઉરમાં ધરો અમારી, કહે હું હવે સાચા રવામી તુમે, પૂજન કરીએ અમે, જિનજી. આદિ (૮) ગિરિરાજકા પરમ જશ ગાવના, વીતરાગકા ગીતરસ ગાંવના, અતિ બહુમાન ધ્યાન રસીલે, જિનપદ પદમ દેખાવના. ગિરિ ૧ પ્રભુ તુમ છેાડી અવરકે દ્વારે, મેરે કબહું ન જાના. ગિરિ૦ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ન્યું ચાતકકું જલદસલીલવિણ, સરવર નીરની ભાવના ગિરિ. ૩ યું અધ્યાત્મભાવ વેદિકં કબહું, એરિકે ન ધ્યાવના. ગિરિ. ૪ સામ્યભવન મનમંડપ માંહિ આપ વસે પ્રભુ પાવના ગિરિ૦ ૫ આદિ કારણકે આદીશ્વર જિન, શત્રુજ્ય શિખર સુહાવના ગિરિ૦૬ ભરતભૂપતિ વિરચિત ગિરિતટ, પાલીતાણાનગર દેખાડના, ગિરિ જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન ધરત હે પરમાનંદ પદ પાઉના. ગિરિ, દેખો ભાઈ આજ ત્રાષભ ઘર આવે રૂપ મનહર જંગદાનંદન સબહિકે મન ભાવે દેખો.૧; કે મુક્તાફલ થાળ વિશાળા, કેઈ મણિ માણેક ભાવે દેખ૦ ૨; હયગય રથ પાયક બહુ કન્યા, પ્રભુજીકુ વેગે વધાવે. દેખ૦૩; શ્રી શ્રેયાંસકુમાર દાનેશ્વર, ઈક્ષરસ વહેરાવે. દેખાવ ઉત્તમદાન દિએ અમૃત રસ. સાધુ કીર્તિ ગુણ ગાવે. દે;૫ (૧૦) તું ત્રિભુવન સુખકાર, અષભજિન! તું ત્રિભુવન સુખકાર શત્રુંજયગિરિ શણગાર, અષભ ભૂષણ ભરતઝાર જષભ૦ આદિ પુરુષ અવતાર કષભતુમ ચરણે પાવન કર્યું છે. પૂર્વ નવાણું વાર તેણે તીરથ સમરથ થયું રે, કરવા જગત ઉદ્ધાર અષભ. ૧ અવર તે ગિરિ પર્વતે બારે એહ થયે ગિરિરાજ; સિદ્ધ અનંત ઈહાં થયા? વળી આવ્યા અવર જિનરાજ બાષભ સુંદરતા સુરસદનથી રે, અધિક જિહા પ્રાસાદ” બિંબ અનેક શુભતારે, દીઠે ટળે વિખવાદ. અષભ૦ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ભટણ કોજે ઉમલ્લુ આવે સવિ ભવિ લેક; કલિમલ તસ અડકે નહિરે, ક્યું સેવન ધન રક. 2ષભ૦૪ જ્ઞાનવિમલ પ્રભુ જસ શિરે, તસખસે ભવ પરિવાર, કરતલ શિવ સુંદર, મલે સહજ ઉછાંહ. ઋષભ૦૫ (૧૧) જિમુંદા તોરે ચરણકમલકીરે હું ચાહું સેવા પ્યારે; તે નાસે કમકઠારી, ભવ-ભાંતિ મી. ગઈ સારી. જિણદા ૨. વિમલગિરિ રાજેરે મહિમા અતિ ગાજેરે, બાજે જગ ડંકા તેરા તું સચ્ચા સાહિબ મેરા, હું બાલક ચેરા તેરા જિર્ણદા૨ કરુણાકર સ્વામી, તું અંતર જામીરે, નામી જગ પૂનમચંદા તું અજર-અમર સુખકંદા, તું નાભિરાયા કુલ નં. જિ. ૩ Uણગિરિસિદ્ધર, મુની અનંત પ્રસિદ્ધારે પ્રભુ પુંડરીક ગણધારી પુંડરીક બિરિનામ કહારી, યહ સબ મહિમા હૈ થારી. જિ. ૪ તારક, જગ દીઠારે પા૫પંક સહુ નઠારે, ઈચ્છા મે મનમાં ભારી, મેં કીની સેવા થારી, હું માસ રહ્યો શુભચારી. જવ ૫ અબ મોહે તારે બિરુદ નિહાલેરે, તીરથ જિનવર દે ભેટી મેં જન્મ જરા દુઃખ મેટી, હું પાયે ગુણની પેટી. જિમુંદાર ૬ દ્રવિડ વારિખિલા; દશકેડી મુનિ મિલારે હુઆ મુક્તિરામણીભરતારા કાર્તિક પૂનમ દિન સારા, જિન શાસન જગ જયકારા. જિીંદા. ૭ સંવત શિખિ ચારારે, નિધિ અંદુ ઉદારારે, આતમકે આનંદકારી જિનશાસનકી બલીહારી, પામ્ય ભવજલધિ પારી. જિમુંદા ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ૧૨ અષભ જિનેશ્વર સ્વામી રે. અરજી માહરી. અવધારે કાંઈ ત્રણ ભુવનના દેવજે, કરૂણાનંદ અખંડ જ્યોતિ સ્વરૂપ છે, એહવા જોઈને મેં આદરી તુમ સેવજે....શષભ૧ લાખ ચોરાશિરે નિરે વારે વાર હું ભમે, વિશે દંડકે ઊભથ્થુ મહારૂં મનજો, નિદાદિક ફરસીરે સ્થાવર હું થયે, એમરે ભમતે આ વિકલેન્દ્રિ ઉપજે...૦૨ તિર્યંચ પચેન્દ્રિ તણરે ભવ મેં બહુ કર્યા, ફરસી ફરસી ચઉદરાજ મહારાજ દશ છાતે દેહિલા રે મનુષ્ય જન્મ અવત, એમ રે ચડતે આ શેરીએ,શિવ કાજજે...-૩ જગતણા જગ બંધવા જગ સથ્થવાહ છે, જગતગુરુ જગરકખણ એ દેવજે, અજ અમર અવિનાશીરે તિ સ્વરૂપ છે, સુરનર કરતા તુજ ચરણોની સેવજો -૪ મરુદેવીના નંદન વંદના મહારી અવધારે કાંઈ પ્રભુજી મહારાજજે, ચૌદરાજને ઉચ્છી પ્રભુજી તારીએ, દીજીએ કાંઈ વાંછિત ફળ જિનરાજજે....જ-૫ વંદના માહરી નિસુણીરે પરમ સુખ દીજીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ કીજીયેરે કાંઈ જન્મ મરણુ દુઃખ પદ્મવિજય સુપસાયેરે ઋષભજિન નિત વો કાંઈ પ્રહ ગમતે સૂરજો.... દુરો, ભેટીયા, ૧૩ સિદ્ધગિરિ મંડન પાય નમીજે, રિસહેસર જિનરાય રે; નાભિભૂપ મરૂદેવી નંદન, જગત જંતુ સુખદાય..... સ્વામિ ! તુમ દરિસણુ સુખકાર રે....૧ ભારે કર્મી પણ તે તાર્યા, ભવજલધિથી ઊગાર્યા રે; મુજ સોરીખા કમ નવિ સંભાર્યાં, ચિતથી કિમ ઊતાર્યાંરે ૨ પાપી અધમ પણ તુમ પસાયે, પામ્યા ગુણ સમુદાય રે; અમે પણ તરશુ તુમ શરણ સ્વીકારી; મહેર કરેા મહારાયરે ૩ તરણુ તારણ જગમાંહિ કાવા, હું છું સેવક તાશ રે અવર આગળ જઈને કેમ જાચુ, મહિમા અધિક તુમારારે ૪ મુજ અવગુણુ સામું મા જોજો, બિરૂદ તમારૂ સંભાળે રે પતિત પાવન તુમ નામ ધરાવે!, મેહ વિડંબના ટાળારે પ પૂરવ નવાણું વાર પધારી, પવિત્ર કર્યું શુભ ધામ છે સાધુ અન ́તા કેમ ખપાવી, પહેાંચ્યા અવિચલ ઠામરે દ્ શ્રી નય વિજય વિસ્મુધ ય સેવક, વાચક જસ કહે સાચું રે. વિમલાચલ ભૂષણ સ્તવનથી આનંદ રસભર યાચુ, રે. (૧૪) એ....સિદ્ધગિરિમ`ડન સાહિમા, સાહિબા, યાત્રા કરવા આવ્યા, મને ભવજલ પાર ઉતારે.. એ.... નાભિકુલકર વશ દીપાવ્યા, મરુદેવી માતાએ હુલરાવ્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ યુગલાધર્મ નિવારીને, ચઉવિહ ધર્મ બતાવ્યો. પહેલા રાજા પ્રથમ મુનિશ્રી આદિજિન કહાયે. મને ૧. પૂરવ નવાણુંવાર પધાર્યા, મહિમા તીર્થ ગવાયા, પંડરીક ગણધર મેક્ષે સિધાવ્યા, પાંચ કોટી મુનિરાયા; ભરતેશ્વર ઉદ્ધારજ કીધે, રત્નના બિન્મ સ્થપાયા. મને ૨ દ્રાવિડને વારિખિલ્લજીરે, જાલી માલી સિદ્ધ થયા, દેવકીના છ પુત્રો સિદ્ધા ને પાંડવો મુક્ત ગયા રામ ભરત ને શાઓ પ્રદ્યુમ્ન વળી કઈ મેલે ગયા. મને૩ આ તીરથને મહિમા ભારી, કેમે કીધે ન જાય; અનંતા ભવ્ય પાપ ખપાવી, કર્મથી રહિત થાય; ભવસિંધુમાં ડુબી રહી છે, મારી નૈયા કેમ પાર થાય અને ૪ પંદર ક્ષેત્રને ત્રણ ભુવનમાં, તીરથ જયકારી; વિવિધ નામે પ્રગટ થયું, જિનશાસન સુખકારી; પ્રેમ-જમ્મસૂરી પાર ઉતારે નિત્યાનંદ પદ ધારી! પ મને સમાનને અસિસમાનર, જે તારે દિલ આવે, નાગર સજજનારે કેઈ સિદ્ધગિરિરાજ ભેટવેરે. પૂજારે ફરસાવેરે, બતલાવે, દેખાવેરેગવરાવેરે નાગર સજ્જ નારે. કઈ ૧ અતિહિ ઉમેર્યને બહુદિન વહિયેર, માનવના વૃંદ આવેરે. નાગર સ. કેઈ સિ૪ ધવલ દેવલીઓને, સુરપતિ મલિયારે, કેઈ ચારે પાજે ચઢાવે, નાગર સ. ઈ. સિ. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ શ્રી જિન નિરખિત, હરખીત હવે રે, કૃષિત ચાતક ઘન પાવે. નાગર સ. કે. સિ. ૪ નારિક ગીતને વાજીંત્ર વગેરે. કોઈ મનગમતા નાદ સૂવેરે. નાગર. સ. કે. સિ. ૫ ધન્ય ધન્ય તે ગૃહપતિને નરપતિ, કોઈ સંઘપતિ તિલક કરાવે. નાગર સકોઈ સિ૬ સકલ તીરથમાંહી સમરથ એ ગિરિ, કેઈ આગમના પાઠ સુણાવેરે. નાગર સકેસિ. ૭ ઘેર બેઠાં પણ એ ગિરિ ગાવે રે, શ્રી જ્ઞાન વિમલ સુખ પાવેરે નાગર સ. કે. સિ. ૮ (૧૬) જાત્રા નવાણું કરીએ વિમલગિરિ, જાત્રા નવાણું કરીએ. પૂરવ નવાણું વાર શત્રુંજયગિરિ, 2ષભજિણંદ સમેસરીએ. વિ. યા૧ કેડી સહસ ભવ પાતક ત્રુટે, શેત્રુજા સામે ડગ ભરીએ. ' વિ. ચા. ૨ સાત છઠ્ઠ દેય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીએ. વિત્ર યાત્ર ૩ પંડરીક પદ પીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ. વિ. ચા. ૪ પપી અભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરીએ. ભૂમિ સંથારોને નારી તણે સંગ થકી પરિહરીએ. વિ. યાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સચિત્ત પરિહારી ને એકલ આહારી, ગુરુ સાથે પદચરીએ વિ॰ ચા॰ છ પડિકમાં દાય વિધિશું કરીએ, પાપ પડલ' પરિહરીએ. કલિકાલે એ તીથર માટું પ્રવણ જેમ ભરદરીએ વિ॰ યા૦ ૮ ઉત્તમ એ ગિરિવર સેવ'તા, ક્રૂ કહે ભવ ว તરીએ. વિ॰ ચા (૪) ચૈત્યવ'ના (૧) શ્રી આદીશ્વર ભગવાનનુ’ ચૈત્યવંદન જય જય નાભિનંદન, સિદ્ધાચલ મંડણ જય જય પ્રથમ જિષ્ણુદચંદ, ભવદૃાખ વિજ્ર'ડણુ. ૧ જય જય સાધુ સુરિદ વૃંદ, વંદીએ પરમેશ્વર જય જય જગદાનંદ કુંć, શ્રી રુષભ જિજ્ઞેસર. ૧ અમૃત સમ જિન ધર્મના એ દાયક જગમા જાણુ, તું જ પદ પંકજ પ્રીતધર, નિશદિન કલ્યાણ જાણ ૩ (૨) શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન જય જય શાંતિ જિષ્ણુંદ દેવ, હન્થિનાર સ્વામિ; વિશ્વસેન કુલચંદ સમ, પ્રભુ અંતરમિ. ૧ અચિરા ઉર સુર હંસàા, જિનવર જયકારી; મારી રાગ નિવારકે, પ્રીતિ જંગ વિસ્તારી, સાલમા જિનવર પ્રભુસીએ એ, નિત્ય ઉઠી નામી શિક સુર નર પ્રસન્ન મન, નમતાં વધે ગીસ, ૨ 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ (૩) શ્રી તેમનાથ ભગવાનનુ' ચૈત્યવંદન. નેમિનાથ ખાવીસમાં, શિવાદેવી માય, સમુદ્ર વિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય. દશ ધનુષની દેહડી, આયું વરસ હાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજીલ નાર. સૌરીપુરી નયરી ભલી, બ્રહ્મચારી ભગવાન જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ થોન. (૪) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવદન આશપુરે પ્રભુ પાસજી, તાડૅ ભવ પાસ; વામામાતા જનસીઆ, અહિં લઈન જાસ. અશ્વસેન સુત સુખકર, નવહાથની કાયા, કાશી દેશ વારસી, પુણ્યે પ્રભુ એકસેસ વરસનું આઉખુએ, પાળી પાસકુમાર, પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર. આયા. (૫) શ્રી મહાવીર સ્વામિ ભગવાનનું ચૈત્યવંદન સિદ્ધારથ સુત વીયે, ત્રિશલાના જાયા; ક્ષત્રિયકુ’ડમાં અવતર્યાં, સુરનરપતિ ગાયેા. મૃગપતિ લઈન પાઉલે, સાત હાથની કાયા, મહેાતેર વર્ષોંનુ આખું, વીરજિનેશ્વર રાયાં. ક્ષમાવિજય જિનરાજના એ, ઉત્તમ ગુણુ મવદ્યાત; સાતબાલથી વધુ વ્યા, પદ્મવિજય વિખ્યાત. + 3: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ (૫) સ્તવના શ્રી આદીશ્વર ભગવાનનું સ્તવન જ્ઞાનરચણુયાયરું, સ્વામી શ્રી ઋષભ જિષ્ણુ'; ઉપગારી અરિહા પ્રભુ, ૨ લેાક લેાકેાત્તર નદરે, ભવિયા ભાવે ભજો ભગવંત, મહિમા અતુલ અનંતરે. ભવિયા ૧ તિગ તિગ આરક સાબરુર, કાડા કોડી અઢાર, જુગલા ધમ નિવારીચાર, ધમ પ્રવન હારરે. વિયા૦ ૨ જ્ઞાનાતિશયે ભવ્યનારે, સંશય છેદનહાર, દેવ નરતિરિ સમાંરે, વચનાતિશય વિચારરે, ભવિયા ૩ ચાર ધને મઘવા સ્તવેરે, પૂજાતિશય મહંત, પાઁચ ઘને યાજન ટળેરે, કષ્ટ એ તુ પ્રસતરે. ભવિયા ૪ ચાગ પ્રેમ કર જિનવરુ, ઉપશમ ગંગાનીર, પ્રીતિ ભક્તિપણે કરીરે, નિત્ય નમે શુભવીર રે. ભવિચા૦ ૫ શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન. મ્હારા ગુજરા લ્યાને રાજ, સાહિમ શાંતિ સલૂણા. અચિરાજીના નજૈન તારે, દન હતે આવ્યો, સમકિત ગ્ઝ કરેશને સ્વામી, ભક્તિભેટછુ લાગે. મ્હારા૦ ૧ દુ:ખ ભંજન છે ખરુદ તમારુ, અમને આસ તુમારી, તુમે નિરાગી થઈને છૂટા, શી ગતિ હાથે અમારી. મ્હારો૦ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કહેશે ન તાણ કહેવું, એવડું સ્વામી આગે, પણ બાલક જે બેલી ન જાણે, તે કેમ હાલે લાગે - " હારો. ૩ હુરે તે તું સમરથ સાહિબ, તે કિમ ઓછું માનું ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિસ્થાનું. હાર. ૪ અધ્યાતમ રવિ ઉગ્યે મુજ ઘટ, મેહ તિમિર હર્યું જુગતે વિમલવિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે. હારે૫ શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન નેમિ નિરંજન નાથ રે, અંજનવણું શરીર પણ અજ્ઞાનતિમિરને રાત્રે જ મન્મથવીર રે પ્રણને પ્રેમ ધરીને પાયા પાસે પરમાનંદા રે યદુકુલચંદા રાયા રે, માત શિવ નંદા નેમિ ૧ રાજીમતિશુ પૂરવભવની પ્રીત ભલી પેરે પાળી પાણિગ્રહણ સંકેતે આવી તેરણથીરથ વાળીરે. નેમિ. ૩ અબળા સાથે પ્રીત ન જડે એ પણ ધન્ય કહાણી એકરસે બહું પ્રીત થઈ તે કીર્તિ ક્રોડ ગવાણી. નેમિ ૪ ચંદન પરિમલ જિમ જિમ ખેરે વૃત એકરૂપ નહિ અળગા ઈમ જે પ્રીત નિર્વાહ નિશદિન, ગુણશુંરે વળગ્યાં. નેમિ ૪ ઈમ એકંગી જે નર કરશે તે ભવસાયર તરશેરે, જ્ઞાનવિમલ લીલા તે ધરશે શિવસુંદિર તસ વગેરે. નેમિ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ૪ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન કોયલ ટહુકી રહી મધુબનમેં, પાશ્વ શામલીયા વસા મેરે દીલમે', કાશી દેશ વણારસી નગરી, જન્મ લીધે પ્રભુ ક્ષત્રીયકુલમે, કાયલ૦ ૧ ખાલપણામાં પ્રભુ અદ્ભુત જ્ઞાની, કુમકા માન દહીં એક પલમે. કાયલ નાગ નીકાલા કાષ્ટ ચીરાકર, નાગકા કીયા સુરપતી એક છીનમે', કાયલ૦ ૩ સયમ લઈ પ્રભુ વીચરવા લાગ્યા, સ'યમે ભી જ ગયા એક ર'ગમે. કાયલ૦ ૪ સમેતશીખર પ્રભુ માફ઼ે સીધાયા, પાર્શ્વ કા મહીમા ત્રણ ભુવનમેં, કાયલ૦ ૫ ઉયરતનકી એહી અરજ હૈ, દીલ અટકયા તારા ચરણુ કમલમે'. કાયલ૦ ૬ ૫ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન વઢ્ઢા વીર જિનેશ્વરરાયા, ત્રિશલાદેવી જાયારે, હરિલછન કંચનવણું કાયા, અમરવધૂ લહરાયારે, વંદો ૧ ખાલપણે સુગિરિ ડાલાયા, અહિં વૈતાલ હરાયા રે; ઇંદ્ર કહેણુ વ્યાકરણ નિપાયા, પૃ`ડિત વિસ્મય પાયારે. વંદા ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ત્રીશ વરશ ઘરવાસ વસાયા, સંયમફ્યુ લય લાયારે, બાર વરસ તપ કર્મ ખપાયા, કેવળનાણુ ઉપાયારે. વદે ૩ ખાયક અદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સુહાયારે ચાર રુપ કરી ધર્મ બતાયા, ચઉવિહ સુરગણુ ગાયારે. વદ ૪ તીન ભુવનમેં આણ મનાયા, દશ દેય છત્ર ધરાયારે, રૂપકનક મણિગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયારે. વદ ૫ રયણ સિંહાસન બેસણું ડાયા, દુંદુભિ નાદ બજાયારે, દાનવ માનવ વાસવ આયા, ભકતે શીશ નમાયા. વદ ૬ પ્રભુ ગુણ ગણ ગંગા જલ નાહ્યા, પાવન તેહની કાયારે, પંડિત ક્ષમાવિજય સુપસાયા, સેવક જિન સુખદાયારે. વંદે ૭ (૬)સ્તુતિએ શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ આદિ જિનવરરાયા, જાસ સેવન્ન કાયા, મરુદેવી માયા, ઘેરી લંછન પાયા, જગત સ્થિતિ નિપાયા, સુદ્ધ ચારિત્ર પાયા; કેવલસિરિ રાયા, મેક્ષ નગરે સધાયા. શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ ગજપુર અવતાર, વિશ્વસેનકુમાર અવનિતલે ઉદારા, ચક્કવિલચ્છી ધારા; પ્રતિ દિવસ સવાર સેવિયે શાંતિ સારા; ભવજલધિ પારા, પામીયે જેમ પારા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ (૨) શ્રી નેમિનાથ જિન સ્તુતિ રાજુલવર તારી રૂપશી રતિહારી, તેહતા પરિહારી બાલથી બ્રહ્મચારી - પશુઓ ઉગારી હુઆ ચારિત્રધારી; કેવળસિરી સારી પામીયા ઘાતીયાવારી-૧ " (૪) શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિ શંખેશ્વર પાસ પૂજીએ, નરભવને લાહે લીજીએ; મન વંછિત પૂરણ સુરત, જ્યામાં સુત અલવેસઠ ૧ (૫) શ્રી મહાવીર જિન સ્તુતિ મહાવીર જિમુંદા રાય સિદ્ધાર્થનંદા લંછન મૃગઈના જાસ પાયે સેહદા; સુરિનર વરઈન્દા, નિત્ય સેવા કરંદા, ટાળે ભલ ફંદા, સુખ આપે અમદા ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ विभाग पांचमो નવાણું પ્રકારની પૂજા શ્રી શત્રુંજય મહિમા ગર્ભિત ( શ્રી વીરવિજયજી મહારાજ કૃત) પૂજાની વિધિ 1 જાન્યથી નવ શ્રાવકે અને ઉત્કૃષ્ટથી નવાણું શ્રાવકે કળશ લઈને ઉભા રહેવું. તથા નવ જાતિના અગિઆર અગિઆર ફળ, નવ જાતિના અગિઆર અગિઆર નૈવેદ્ય, લાવવા દરેક પૂબ વખતે નવ નવ નંગ મૂકવા. નવ નવ દીપક અને નવ સાથિઓ કરવા. કુલ નવાણું-નવાણું થાય. પ્રથમ સ્નાત્ર પૂજા ભરાવીને હાથમાં કળશ, નૈવેદ્ય, ફળ, વગેરે લઈને ઉભા રહેવું. પહેલી પૂજા દેહા શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમી શુભ ગુરુ પાય; વિમલાચલ ગુણ ગાઈશું, સમરી શારર માસ. ૧ પ્રાચે એ ગિરિશાશ્વતે, મહિમાને નહિ પાર; પ્રથમ જિણંદ સમેસર્યા, પૂર્વ તવા વાર. ૨ અહીય દ્વીપમાં એ સમો, તીર્થ નહિ લદાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કલિયુગે કલ્પતરૂ સહી, મુક્તાફલશું વધાય. ૩ યાત્રા નવાણું જે કરે, ઉત્કૃષ્ટ પરિણામ પૂજા નવાણું પ્રકારની, રચતાં અવિચલ ધામ. ૪ નવ કલશે અભિષેક નવ, એમ એકાદશ વાર; પૂજાદીઠ શ્રીફલ પ્રમુખ એમ નવાણું પ્રકાર. ૫ હાલ મુંબખડાની દેશી યાત્રા નવાણું કરીએ સલુણા, કરીએ પંચ સનાત. સુનંદાને કંત નમે. ગણણું લાખ નવકાર ગણજે, દર અઠ્ઠમ છઠ્ઠ સાત. સુ. ૧ રથયાત્રા પ્રદક્ષિણ દીજે, પૂજા નવાણું પ્રકાર. સુ ધૂપ દીપ ફલ નિવેદ્ય મૂકી, નમીએ નામ હજાર સુ૨ આઠ અધિક શત ટુક ભલેરી, મહટી તિહાં એકવીશ સુત્ર શત્રુંજય ગિરિ ટુંકે એ પહેલી. નામ નમે નિશદિશ, સુ૩ સહસ અધિક આઠ મુનિવર સાથે, બાહુબલિ શિવ ઠામસુરા બાહુબલી ટુંક નામ એ બીજું, ત્રીજું મરૂદેવી નામ. સુ.૪ પુડરકગિરિ નામ એ એથું, પાંચ કેડી મુની સિદ્ધ સુત્ર પાંચમી ટુંક રેવતગિરિ, કહીએ તેણે એ નામ પ્રસિદ્ધ સુત્ર ૫ વિમલાચલ સિદ્ધરાજ ભગીરથ પ્રણમીજે સિદ્ધક્ષેત્ર સુ. છરી પાલી એણે ગિરિ આવી કરીએ જન્મ પવિત્ર. સુ૬ પૂજાએ પ્રભુ રીજવું, સાધુ કાર્ય અનેક સુઇ શ્રી શુભવીર હદયમાં વસજે અલબેલા ઘડી એક સુલ ૭ . કાવ્યદુતવિલંબિતવૃત્તમ ગિરિવર વિમલાચલ નામકં; અષભમુખ્ય જિનાંધ્રિ પવિત્રિતમ હદિ નિવેય જલિ જૈિન પૂજન, વિમલામાખ્યકમિ નિજાત્મકમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ મંત્રઃ ઓ હીં શ્રીં પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિને ́દ્રાય જલાર્દિક' યજામહે સ્વાહા ( કાવ્ય અને મંત્ર પ્રત્યેક પૂજા દીઠ કહેવાં ) બીજી પૂજા દાહા અકેકુ ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાલ; કેડિ સહસ ભવનાં કર્યાં, પાપ ખપે તત્કાલ. ૧ ઢાલ ( રાગ પૂર્વી-ઘડી ઘડી સાંભરા શાંતિ સલુણા ) ગિરિવર દરિસણુ વિરલા પાવે, પૂરવ સચિત કમ ખપાવે; ગિરિ ઋષભ જિનેશ્વર પૂજા રચાવે, નવ નવ ન મે ગિરિ ગુણુ ગાવે. ગિરિ સહસ્રકમલ ને મુક્તિનિલયગિરિ, સિદ્ધાચલ શતકૂટ કહાવે; ગિરિ કે દબંને કોડિનિવાસેા, લેાહિત્ય તાલધ્વજ સુરગાવે. ગિરિ૰ ૨ ઢંકાદિક પંચકૂટ સજીવન, સુર નર મુનિ મળી નામ થપાવેગિરિ રયણું ખાણુ જડી બુટી ગુફાઓ, રસ કૃપિકા ગુરુ''હાં ખતાવે. ગિરિ ૩ પણ પુણ્યવતા પ્રાણી પાવે, પુણ્ય કારણ પ્રભુ પૂજા રચાવે; ગિરિ દશકોટી શ્રાવકને જમાડે, જૈનતીથ યાત્રા કરી આવા ગિરિ ૪ તેથી એક મુનિ દાન ક્રિય‘તા, લાભ ઘણા સિદ્ધાચલ થાવે; ગિરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ २०२ ચંદ્રશેખર નિજ ભગિની ભાગી, તે પણ એ ગિરિ મેક્ષે જાવે, ગિરિશ્વ શર હત્યારા નર પરદ્વારા, દેવગુરુ દ્રવ્ય ચારી ખાવે; ગિરિ ચૈત્રી ક્રાતિકી પૂનમ યાત્રા, તપ જપ ધ્યાનથી પાપ જલાવે. ગરિ૦ ૬ ઋષભસેન જિન આદિ અસંખ્યા, તીર્થંકર મુક્તિ સુખ પાવે; ગિરિ શિવ વધૂ વરવા મંડપ એ ગિરિ, શ્રીભુભવીર વચન રસ ગાવે, ગિરિ ૭ કાવ્ય ગિરિવર‘૦ મંત્રઃ ઓ હ્રીં શ્રી' પરમ॰ .. જલાદિક ય ૦ .. સ્વાહા .. ત્રીજી પૂજા હા તૈમી વિના તેવીશ પ્રભુ, આાવ્યા વિમલ ગિરીદક ભાવી ચાવીથી આવશે, પદ્મનાભાઢિ દિ ૧ હાલ મનમેન મેરે-એ દેશી ધન ધન તે જગ પ્રાણીમા મન માહન મેરે; કરતા ભક્તિ પવિત્ર. મનમેડ્રન ગેર પુણ્યરાથી મહાબલ ગિરિમ॰ દૃઢતિ શતપત્ર. મ૦ ૧ વિજયાન વખાણીએ મ॰ ભદ્રપુર મહાપીઠ મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ સુરગિરિ મહાગિરિ પુwથી મ0 આજ મેં નજરે દીઠ. મ૦ ૨ એશી જન પ્રથમારકે, મ, શિર સાઠ પચાશ. મ૦ બાર જન સાત હાથને મ૦ છકે પહોળે પ્રકાશ મ૦ ૩ પંચમ કાલે પામ મ0; દુલહ પ્રભુ દેદાર, મ0 એકેન્દ્રિય વિકત્રિમાં મઠ કાઢ્યો અને તે કાલ મ૪ પઢિય તિર્યંચમાં, મ નહીં સુખને લલેશ ૦ ધૃણા અક્ષર ન્યાયે લણો ૫૦ નરભવ ગુરુ ઉપદેશ. મ૦ ૫ બહુશ્રુત ચરણની સેવના મળ વસ્તુ ધર્મ ઓળખાણ મ. આત્મસ્વરૂપ રમણે ર મ ન કરે જુઠ ડફાણ મ૦ ૬ કારણે કારજ નીપજે, મ૦ દ્રવ્ય તે ભાવ નિમિત. મક નિમિત્ત વાસી આતમા, મઠ બાવના ચંદન શીત. મ૦ ૭ અન્વય વ્યતિરેક કરી મ. જિન મુખ દર્શન રંગ. મ. શ્રી શુભવીર સુખી સદામ સાધક કિરિયા અસંગ. મ. ૮ કાવ્ય ગિરિવર મંત્ર ઓ હું શ્રી પરમ જલાદિકં ય સ્વાહા ચોથી પૂબ રેહા શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખ કેશ; દેવ યુગાદિ પૂજીએ, આણું મન સંતોષ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ - ૨૦૪ . (અને હાંરે વહાલાજી વાય છે વાંસલીરે–એ દેશી ) અને હરે વહાલે વસે વિમલાચલેરે, છ હુઆ ઉદ્ધાર અનંત વાઇ અ) વહાલાથી નહિ વેગલારે, મુને વહાલું લાગે " સુનંદાને કંત વા. ૧ અ આ અવસર્પિણી કાલમાંરે, કરે ભરત પ્રથમ ઉદ્ધારવા અ. બીજો ઉદ્ધાર પાટ આઠમેરે, કરે દંડવીરજભૂપાલવા૨ અ૦ સીમધર વયણા સુરે, ત્રીજે કરે ઈશાને વાળ અ. સાગર એક કેડિ અંતરેરે, થે ઉદ્ધાર માહેંદ્રવા૦૩ આ દશ કેડી વલી સાગરે, કરે પંચમ પંચમ ઈદ્રવાહ અએક લાખ કેડિ સાગરે, ઉદ્ધાર કરે અમરેંદ્ર વા. ૪ અ. ચકી સગરઉદ્ધાર તે સાતમે રે, આઠમે વ્યંતરેદ્રને સાર; અને અભિનંદન ચંદ્રપ્રભુ મેરે, કરે ચંદ્રજસા ઉદ્ધાર. વા૦૫ અ. નંદન શાંતિજિમુંદનારે, ચક્રાયુધ દશમ ઉદ્ધાર; વાટ અઅગીઆર રામચંદ્રનેરે, બારમે પાંડવને ઉદ્ધાર.વા૦૬ અવીશકેડી મુની સાથે પાંડવા, ઈહાવરીઆ પદ મહાનંદવા અ. મહાનંદા કર્મસુડણ કલાસ છે જે પુષ્પદંતજયંત ' આનંદ. વા. ૭ અશ્રીપ્રદ હસ્તગિરિ શાશ્વતોર, એ નામ તે પરમ નિધાન વા., શ્રી શુભવીરેની વાણીએરે, ધરી કાન [, કરે બહુમાન. વા૦ ૮ | કાવ્ય- ગિરિવર, મંત્ર હીં શ્રી પરમ જલાદિક ય સ્વાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ પાંચમી પૂજન ચોથે આરે એ થયા, સવિ મોટા ઉદ્ધાર; સૂકમ ઉદ્ધાર વચ્ચે થયા, કહેતાં નવે પાર. ૧ ઢાલ ( તેજે તરણિથી વડેરે-એ દેશી.) સંવત એક અઠલંતરેરે, જાવડશાને ઉદ્ધાર. ઉદ્ધરજે મુજ સાહિબારે, નાવે ફરી સંસાર હે જિનજી ભક્તિ હૃદયમાં ધારરે, અંતર વૈરી વારરે, તાર દીનદયાળ. ૧ બાહડ મંત્રીએ ચૌદમેરે, તીર્થો કર્યો ઉદ્ધાર, બારતેરોત્તર વર્ષમાંરે, વંશ શ્રીમાલી સાર. હે જિનજી ભક્તિ૨ સંવત તેર એકતરે રે, સમરાશા ઓસવાલ; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતારે, પન્નર ઉદ્ધાર. હો જિનજી - ભક્તિ - ૩ પર સત્યાસીએ, સોલમે એહ ઉદ્ધાર; કર્માશાએ કરાવીઓરે, વરતે છે જય જયકાર. હે જિન ભક્તિ૪ સૂરિ દુષ્પસહ ઉપદેશથીરે, વિમલ વાહન ભૂપાલ, છેલ્લે ઉદ્ધાર કરાવશેરે, સાસય ગિરિ ઉજમાલ. હે જિનાજી ભક્તિ ૫૦ ભવ્યગિરિ સિદ્ધશેખરે રે, મહાજસ ને માલ્યવત પૃથવીપીઠ દુઃખહર ગિરિરે, મુકિતરાજ મણિકંત. હે જિન ભક્તિ - ૬ મેરૂમહિધર એ ગિરિરે, નામે સદા સુખ થાય શ્રી શુભવીરને ચિત્તથીરે, ઘડીય ન મેલણ જાય હો જિન ભક્તિ- ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કાવ્ય-ગિરિવર મંત્ર- હીં શ્રી પરમ જલાદિકં ય સ્વાહા. છઠી પૂજા દેહા સિદ્ધાચલ સિદ્ધિવ ગૃહી મુનિલિંગ અનંત, આગે અનંતા સીજશે, પૂજે ભવિ ભગવંત. ૧ હાલ (રાગ- ચતુમે ચતુરી કોણ જાત કી મેહની ) સખરે સખરી કોણ જગતકી મેહની દ્રષભ જિનંદકી પડિમા, જગતકી મેહની રયણ મૂર્તિ ભરાઈ જગતકી મેહની હહારે જગ પ્યારે લાલ જગતકી મેહની. એ આંકણી. ભરતે ભરાઈ સેય પ્રમાણાતે કરી, કાંચનગિરિએ બેઠાઈ દેખત દુનિયા કરી હાહરે દેખત, પ્યાર દેખ સખરે ૧ સાતમોદ્વાર ચકી સગર સુરચિંતવી, દુષમ કાલ વિચાર ગુફામેં જાડવી. હાંહાંરે ગુફા પ્યારુ ગુરુ દેવી હરરોજ પૂજનÉ જાવતે, પૂજાકે ઠાઠ બનાય સાચું ગુણ ગાવતે. હાંહાંરે સાયુંપ્યાસાયું રે સખરે. અપ્સરા ઘુંઘટ ખેલકે આગે નાચતે ગીત ગાન ઔર તાન ખડા હરિ દેખતે. હાંહાંરે ખડા પ્રા. ખ૦ જિન ગુણ અમૃતપાનસે મગન ભાઈ ઘડી, કમ ઠમ ઠમકે પાઉ બહૈયાં લે ખડી. હાંહાંરે બલિ ચાટ બ૦ સખ૦ ૩ યા રીત ભક્તિ મગન, સુરસેવા કરે, સુર સાનિધ્ય નરદર્શન ભવ ત્રીજે તરે, હાંરે ભવખ્યા. ભ૦ પશ્ચિમ દિશિ સેવન ગુફામે ન્હાલતે તીને કાંચનગિરિ નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ કે દુનિયાં ખેલતે હાંહાંરે કે દુનિયાં પ્યા॰ ૬૦ સખરે " ૪ આન ઘર પુણ્યક’દ જ્યાન'દ જાનીએ પાતાલમૂલ વિભાસ વિશાલ વખાણીએ હાંહાંરે વિશા॰ પ્યા॰ વિ॰ જમતારણુ અકલંક એ તીરથ માનીએ શ્રી શુભવીર વિવેકે પ્રભુક પીછાનીએ હાંહાંરે પ્રભુ જ્યારે પ્ર૦ ૫ સખરે કાવ્ય.... ગિરિવર 'ગ: એ હીં શ્રીં પરમ॰ જલાદિક ય૦ સ્વાહા સાતમી પૂજા દાહા નમિ વિનમિ વિદ્યાધરા ઢોય કોડિ મુનિરાય, સાથે સિદ્ધિ વધુ વર્ચી શત્રુંજય સુપસાય. ૧ તાલુ ( રાગ–સહસાવનમાં એક દિન સ્વામી )` આવ્યા છે આશભર્યાંરે વાલાજી અમે આવ્યારે આશભર્યાં. એ આંકણી. નમિપુત્રી ચાસઢ મલીને ઋષભ પાઉ પર્યાં, કરજોડી વિનયે પ્રભુ આગે, એમ વયણાં ઉચ્ચર્યોરવા ૧ નમિ વિમિ જે પુત્ર તમારા રાજ્યભાગ વિસર્યાં. દીન દયાલે દ્વીધે પામી આજલગે વિચર્યારે. વા૦ ૨ ખારીૢ રાજ્ય ઉભુંગી પ્રભુ પાસે, આવે કાજ સર્યો, અમે પણ તાતજી કારજ સાધુ, સાન્નિધ્ય આપ કર્યારે વા૦ ૩ એમ વદતી પાળે ચઢતી અનશન ધ્યાન ધર્યાં, કૈવલ પામીકને વામી ચૈાતિસે ખ્યાતિ મિલ્યારે વા૦ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ એક અવગાહને સિદ્ધ અનંતા દુગ ઉપયોગ વર્યો, ફરસિતદેશ પ્રદેશ અસખિત ગુણાકાર કર્યારે. વા. ૫ અકર્મક મહાતીરથ હેમગિરિ અનંત શક્તિ ભર્યા પુરુષોત્તમને ' , પર્વતરાજા તિરૂપ વર્યા વાદ વિલાસભદ્રસુભદ્રએ નામે સુણતાં ચિત્ત ઠર્યા શ્રી શુભવીર પ્રભુ અભિજોકે, પાતક દુર હર્યા. વા૦ ૭. કાવ્ય-ગિરિવરં . મંત્ર એ હીં શ્રી પરમ૦ જલાદિકં ય સ્વાહા આઠમી પૂજા દ્રાવિડને વારિખિલ્લજી, દશ કેડિ અણગાર; સાથે સિદ્ધિ વધુ વર્યા, વંદુ વારંવાર. ૧ ઢાલ (તે રણ આઈ કયું ચલેરે-એ. દેશી ભરતને પાટે ભૂપતિ, સિદ્ધિ વર્યા એણે ઠાયક સલૂણા અસંખ્યાતા તિહ લગેરે, હુઆ અજીત જિનરાય. સલૂણ ૧ જેમ જેમ એ ગિરિ ભેટીએરે, તેમ તેમ પાપ પલાય સત્ર અજિત જિનેશ્વર સહિરે, ચેમાસુ રહી જાય સર જે. ૨ સાગર મુનિ એક કેડીશુંરે, તેડ્યા કર્મના પાસ; સ. પાંચ કેડિ મુનિરાજશું રે ભરત લહ્યા શિવવા સ. જે. ૩ આદીશ્વર ઉપકારથીરે, સત્તર કેડી સાથ; સક અજિતસેન સિદ્ધાચલેરે, ઝાલ્યા શિવ વધુ હાથ સત્ર જે ૪ અજિતનાથ મુનિ ચૌત્રની પૂનમે દશ હજાર સત્ર આદિત્ય શા મુક્તિ વર્યારે એક લાખ અણગાર સ0 જે૦૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ અજરામર ક્ષેમંકરે અમરકેતુ ગુણકંદ; સ , સહસ્ત્રપત્ર શિવકરૂપે કર્મક્ષયતમાકંદ, સહજે ૬ રાજરાજેશ્વર એ ગિરિરે નામ છે મંગલ રૂપ; સ. ગિરિવર રજ તરુ મંજરી, શિશ ચડાવે ભૂપ. સ. જે દેવયુગાદિ પૂજતારે કમ હૈયે ચકચૂર સ0 શ્રી શુભવીરને સાહિબારે, રહેજે હઇડા હજૂર સજે ૮ કાવ્ય મિવિરં મંત્ર એ હી શ્રી પરમ જલાદિકં ય સ્વાહા નવમી પૂજા દેહા રામ ભરત ત્રણ કેડિશું, કેડિ મુનિ શ્રીસાર, કેડિ સાડિ આઠ શિવ વર્યા, સાંબ પ્રદ્યુમ્ન કુમાર. ૧ ઢાલ ( ઉંચો ને અલબેલારે, કામણગારો કાનુડે-એ દેશી. ) સિદ્ધાચલ શિખરે દીરે, આદીશ્વર અલબેલે છે. દર્શન અમૃત પીરે; આ૦, શિવ સેમિયશાની લારે આ૦ , તેર કેડી મુનિ પરિવારે આ૦, સિ. ૧ કરે શિવસુંદરીનું અણુર, આ૦ નારદજી લાખ એકાણુંરે આ વસુદેવની નારી પ્રસિદ્ધિરે આ પાંત્રીશ હજાર તે સિદ્ધિરે. આ૦, સિ. ૨. લાખ બાવનને એક કેડિજે આ૦, પંચાવન સહસને જેડીરે, આ૦, સાતમેં સત્યેતર સાધુરે આ૦, પ્રભુ શાંતિ ચોમાસું કીધુરે આ૦, સિ. ૩ તવ એ વરીઆ શિવનારીરે આવ, ચૌદ સહસ મુનિ દમિતારીરે આ૦, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ શ પ્રદ્યુમ્નપ્રિયા અચભીર આ, ચૌ'ખાલીસસે' વૈદર્ભીર ॰, સિ૦ ૪. થાવચ્ચાપુત્ર હજારેરે. આ॰, શુક પરિવ્રાજક એ ધારેરે આ॰, સેલગ પણસય વિખ્યાતરે, આ, સુભદ્ર મુતિ સય સાતરે આ, સિ૦ ૫. ભવતરીઆ તેણે ભવતારણરે આ॰, ગજચંદ્ર મહાય કારણેરે આ, સુરકાંત અચલ અભિન દારે આ સુમતિ શ્રેષ્ટા ભયકદારે આ, સિ॰ ૬. ઇહાં મેાક્ષ ગયા કઇ કેટિરે આ, અમને પણ આશા મેટીરે આ॰, શ્રદ્ધા સંવેગે ભરીઆરે આ॰, મે માટ કરીએ તરીરે આ॰, સિ૦ ૭. શ્રી વિષ્ણુ કુણુ ઇંડાં આવેરે આ॰, લઘુજળમાં કેમ તે નાવે રે આ‚ તેણે હાથ હવે પ્રભુ ઝાલા રે આ શુભવીરને હુઈ. વહાલા રે મા, સિ૦ ૮. કાવ્યપરિવર્ મત્ર એ હ્રીં શ્રીં પરમ૦ જલાક્રિક ય૦ સ્વાહા દશમી પૂજા દોહા કદંબ ગણધર ક્રોડશું, વલી સંપ્રતિ જિનરાજ; ચાચ્ચા તસ ગણુધરૂ, સહુથ્રુ સિદ્ધા કાજ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ઢાલ (ધા ધન્ય જિનવાણું—એ દેશી) એમ કેઇ સિદ્ધિ વર્યા મુનિરાયા, નામથી નિર્મલ કાયા રે, એ તીરથ તારુ. જાલી મયાલી ને ઉવયાલી, સિદ્ધા અનશન પાલી રે એ. દેવકી ષટ નંદનઈહાં સિદ્ધા, આતમ ઉજવલ કીધા રે, એ ૧ ઉજજવલગિરિ મહાપદ્મ પ્રમાણે, વિશ્વાનંદ વખાણે રે એ રે. ૨ વિજયભદ્ર ને ઈદ્રપ્રકાશે, કહીએ કપરીવારે એ, મુક્તિનિકેતન કેવલદાયક, ચર્ચગિરિગુણલાયકરે એ૩ એ નામે ભય સઘલા નાસે, જયકમલા ઘરવાસે રે એ, શુકરાજા નિજ રાજ્ય વિલાસી, ધ્યાન ધરે ષટમાસીરે એ જ દ્રવ્યસેવનથી સાજા તાજા, જેમ કુક ચંદરાજારે એ., ધ્યાતા ધ્યેય ધ્યાન પદ એકે ભાવથી શિવફલટેકે રે એ૫ હાલને ઈંડી બ્રહ્મને વલો. જાણે ન થાયે અલગે રે, મૂલ ઉર્વ અધશાખા ચારે. છંદપૂરાણે વિચારે રે એ૬. ઈન્દ્રિયડાલાં વિષય પ્રવાલા જાણુતા પણ બાળા રે એ, અનુભવ અમૃત જ્ઞાનની ધાર, જિનશાસન જયકારારે એ૦ ૭ ચાર દેષ કિરિયા ઇંડાણું, ગાવંચક પ્રાણ રે એ, ગિરિવર દશન ફરસન ભેગે, સંવેદનને વિગેરે એ ૮ નિજ તે ગુણશ્રેણે ચડતે, ધ્યાનાંતર જઈ અડતેરે એ, શ્રી શુભવીર વસે સુખમજે, શિવસુંદરીની સેજે રે એ. ૯ કાવ્ય નિરિવરં મંત્રઃ હી શ્રી પરમ જલાદિકં ય૦ રવાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અગીઆરમી પૂજા દેહા શત્રુંજયગિરિ મંડણે, મરુદેવાને નંદ, યુગલાધર્મ નિવારકે, નમે યુગાદિ જિણંદ ૧ હાલ (વીરકુમારની વાતડી કેને કહીએ –એ દેશી) તીરથની આશાતના નવિ કરીએ,નવિ કરીએ રે નવિ કરીએ, ધૂપધ્યાનઘટ અનુસરીએ, તરીએ સંસાર તીરથ ૧ આશાતના કરતાં થકાં ધનહાણ, ભૂખ્યાં ન મલે અન્નને પાછું; કાયા વલી રેગે ભરાણી, આ ભવમાં એમ તીરથ૦ ૨ પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણ નદીમાં ભલશે; અગ્નિને કુડે બલશે, નહીં શરણું કેય તીરથ૦ ૩ પૂર્વ નવાણું નાથજી હાં આવ્યા, સાધુ કેઈમેક્ષે સિધાવ્યા શ્રાવક પણ સિદ્ધિ સુહાવ્યા, જપતાં ગિરિ નામ તા. ૪ અષ્ટોત્તરશતકૂટ એ ગિરિઠામે, સૌંદર્ય વગેધર નામે પ્રોતિમંડન કામુક કામ, વલી સહજાનંદ તી. ૫ મહેદ્રધ્વજ સવારથ સિદ્ધ કહીએ, પ્રિયંકર નામ; એ લહીએ; ગિરિ શીતલ છાંયે રહીએ, નિત્ય ધરીએ ધ્યાન તા. ૬ પૂજા નવાણું પ્રકારની એમ કીજે, નરભવને લાહો લીજે, વળી દાન સુપાત્રે દીજે ચઢતે પરિણામ તા. ૭ સેવનફલ સંસારમાં કરે લીલા, રમણી ધન સુંદર બાલા શુભવીર વિનેદ વિશાલા, મંગલ શિવમાલ તીરથ, ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ કલશ, (ઘન્યાશ્રી. ગણ ગીત) : . ગાયે ગાયે રે વિમલાચલ તીરથ ગાયે પર્વતમાં જેમ મેરૂ મહીધર, મુનિમંડલ જિનરા; તરૂગણમાં જેમ કલ્પતરૂવર, તેમ એ તીરથ સવારે..વિ.૧ યાત્રા નવાણું અમે ઈહાં કીધી, રંગતરંગ ભરાયે, તીરથગુણ મુકતાફલ માલા, સંઘને કઠે ઠવાયેરે. ગાં ૨ શેઠ હેમાભાઈ હૂકમભઈ ને, પાલીતાણું શિર ઠા, મોતીચંદ મક્લકચંદ રાજચે, સંઘ સકલ હરખાયેરે. વિ. ૩ તપગચ્છ સિંહસૂરીશ્વર કેરા, સત્યવિજય સત્ય :પાય; કપૂરવિજય ગુરુ ખિમાવિજય તસ, જશવિજય મુનિરા યેરે, વિ. ૪ શ્રી શુભવિજય સુગુરુ સુપાયે, શ્રુતચિંતામણિ પાંચે; વિજયદેવેંદ્રસૂરીશ્વર રાજયે, પૂજા અધિકાર રચાયેરે.વિ. ૫ પૂજા નવાણું પ્રકાર રચા, ગાવે એ ગિરિરા, વિધિવેગે ફલ પૂરણ પ્રકટે, તવ હઠવાદ હઠારે વિ. ૬ વેદવસે ગજ ચંદ્ર સંવત્સર, ચૈત્રીપૂનમ દિન ગાયે, પંડિત વીરવિજય પ્રભુ ધ્યાને, આતમ આપ કરારે વિ. ૭ કાવ્ય ગિરિવરં મંત્ર એ હીં શ્રીં પરમ૦ જલાદિક ય સ્વાહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ર૧૪ શ્રી મહાવીર જિન પારણું (રાગ મા તું આરાતે સુરની રાણી હે માત, અંબાજી ગરબે ઘૂમે છે. ] ત્રિશલાજીના નંદન છે લાલ, વીરજી ગોચરી ધૂમે છે. નિત્ય નિત્ય કરીએ વંદન લાલ, વીરજી ગેચરી ધૂમે છે.-૧ ક્ષત્રિય કુંડમાં જન્મ્યા હે લાલજી; દેવે મહત્સવ ઉજવ્યા હે લાલ, વીરજી – ૨ નિર્મળ ત્રણ જ્ઞાને ભેગને રેગ જાણે , ત્રીસ વરસ ગૃહવાસ છે વાર્ષિકદાન જ દેઈ ખાસ સંયમ લઈને વિચરે ,, અભિગ્રહ આકરા કરે કસબી નગરીમાં આવે રોજ રજ ભિક્ષાએ જાવે છે, આવે ને પાછા વળે જોઈતી ભીક્ષા ન મળે અભિગ્રહ પુરો ન થાયે , ચિંતાતુર સહ થાયે ,, પાંચ દિન ઉના છ માસે ,, ચંદના શેઠના ઘર પાસે ,, મૂલા શેઠાણીએ મારી , માથું મુંડા બેડી ધારી , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૫ યર પુરી છે વળી , ત્રણ દિવસે ભાળ મળી , બહાર કાઢી બાકુળ આપ્યા લુહાર પાસે શેઠ પહોંચ્યું છે, ઉંબરે બેઠી ચિતે ચંદન , વીર પ્રભુને કરુ વંદના દાન દેવાના ભાવ આવ્યા એવા ટાણે પ્રભુ આવ્યા , હર્ષ ઘણે હૈયે પામી અભિગ્રહમાં આંસુની ખામી , વીરજી આવી પાછા જાય છે, ચંદનને આંખે આંસુભરાય , અભિગ્રહ પુરે તે ધારે ) પારાણું કર્યું તે વારે છે બેડી તૂટી ને વેણી થઈ છે પંચ દિવ્ય થયાં તે વાર , અહે દાનની ધ્વની થઇ નિત્યાનંદ રણકાર શ્રી પાશ્વજિન સ્તવન (રાગ-ખમ્મા મારા નંદજીના લાલ ) વહાલું પ્રભુ પાસજીનું નામ, માયા કેવી લગાડી (૨) ક્ષણ ક્ષણમાં સો સો વાર સાંભળે, વિસરે નહીં કોઈ કાળ. માયા અશ્વસેનકુલ મંદિર 'દી, 'વામાદેવીના બાળ. માયા (૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ વાણારસીમાં જન્મ્યા પ્રભુજી, નામ રુડું પાWકુમાર, માયા, બાળવયમાં અતુલ જ્ઞાની, વૈરાગ્ય અપરંપાર, માયા ૨. માતા પિતાના આગ્રહથી, પરણ્યા પ્રભાવતી નાર; માયા પહોંચ્યા કુમાર કમઠ પાસે, અશ્વ ખેલાવતા બહાર. માયા. ૩ નાગ ઉગાર્યો કાષ્ટ ચીરાવી, સંભળાવ્ય નવકાર; માયા મંત્ર પ્રભાવે થયો ધરણેન્દ્ર, મેક્ષદાયક નવકાર માયા ૪ વાર્ષિક દાન દઈ દીક્ષા જ લીધી, વિચરે વસુધાધાર, માયા, મેઘમાળી આ કેપ કરીને, વરસાવે મેહલાની ધાર. માયા ૫ ધરણેન્દ્ર આવી મેઘ નીવાર્યો, ગાવે પ્રભુના ગુણગાન; માયા રાગ નહિ ને રેષ નહિર, સમભાવે એક્તાન. માયા કર્મ ખપાવી કેવળ પામ્યા, કીધા બહુ ઉપકા૨; માયા સમેત શિખરે એણે સિધાવ્યા, નિત્યાનંદ શણગાર. માયા. ૭ ઈત ગિરિરાજ સ્પર્શના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર શ્રી ગિરિરાજ સ્પશના આ પુસ્તિકાનું લખાણ પૂર્ણ કરતા પહેલાં આનું ઉત્થાન શી રીતે થયું, તે જણાવવું આવશ્યક છે. સિદ્ધાંતમહોદધિ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞાથી તેઓશ્રીના પટ્ટપ્રભાવક-મારા “ પૂજ્ય ગુરુદેવ–આચાર્યદેવશ્રીમદ્વિજયજ બુસૂરીશ્વરજી મ. સાહેબ આદિશ્વર આઠ મુનિરાજેનું સં ૨૦૧૫નું ચાતુર્માસ પાલીતાણ (આરીસાભૂવન) માં થયું હતું. ત્યાં પૂ. પં. શ્રી ભકિતવિજયજી ગણિવર, પૂર્વ મુનિરાજ શ્રી ગુણવિજયજી મ., પૂ. મુશ્રી ભાવવિજયજી મ. આદિ ઠાણું ૮ પણ ચાતુર્માસ રહેલા હતા. પૂજ્યપાદ આચાર્ય ગુરુદેવશ્રીની નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન વિવિધ તપશ્ચર્યાઓ અને સૂત્રેની વાચનાઓ વગેરે આરાધનાઓ ઘણીજ થઈ હતી. પૂજ્ય ગુરૂદેવશ્રીએ વર્ધમાનતપની ૩૭ મી ઓળી કરી હતી, પૂજ્ય પં. શ્રી વધ. માનવિજયજી ગણિવરે નવ ઉપવાસ, પૂજ્ય પં. શ્રી રેવતવિજયજી ગણિવરે પીસ્તાલીસ ઉપવાસની મહાન તપશ્ચર્યા, પૂર મુત્ર શ્રી મગુપ્તવિજયજી આદિ મુનિરાજે એ લાગેટ આયંબીલે અને શ્રી વર્ધમાનતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અનેક એળીઓ કરી હતી. ચાતુર્માસમાં શ્રી શાંતિસ્નાત્ર, શ્રી સિદ્ધચક મહાપૂજન, આદિ શ્રી જિનેન્દ્ર ભક્તિ મહેત્સવે અનેક થયા હતા. છેલ્લાં છએક વર્ષોથી પાલીતાણામાં ઉપધાન બીલકુલ થયાં હતાં, તે પણ પહેલ વહેલાં પૂજ્યશ્રીની નિશ્રામાં થયાં હતાં. આથી આખું ચાતુર્માસ શાસનની યાદગાર પ્રભાવનાપૂર્ણ ખુબ દીપ્યું હતું. ચાતુર્માસ પછી પણ માલારેપણને શ્રી અષ્ટોત્તરી બૃહશાંતિસ્નાત્રાદિ મહોત્સવ, બે બહેનની ભાગવતી દીક્ષાઓ, કદમ્બગિરિ તીર્થને સંઘ, શ્રી ગિરિરાજ ઉપર શ્રીજિનબિઓની પ્રતિષ્ઠા, સાધુ સાધ્વી આદિની ભક્તિ વયાવચ્ચ માટેની યંગ્ય વ્યવસ્થા, તથા પૂજ્ય ગુરૂદેવે શ્રી સૂરિમંત્રનાં પાંચે પ્રસ્થાનેની આરાધના સવિધિ સંપૂર્ણ કરી, તેની ઉજવણીને શ્રી પંચાહ્નિકા મહાભિષેકદિ મહત્સવ, ઉપરાંત પૂજ્યશ્રી આદિ મુનિવરોને ૯ યાત્રાઓ વગેરે ઘણું આરાધનાઓ થઈ હતી. આ દરમ્યાન મારે ચૂડાથી ધમ ચાતુર્માસ પૂર્ણ કરી કારતક વદ ૧૧સે વિહાર કરી સુરેન્દ્રનગર પૂજયપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબને વંદનાદિ કરી પૂજ્ય ગુરૂભ્રાતા પંચાસજી મહારાજ શ્રી જયન્તવિજયજી ગણિવર આદિ સાથે વિહાર કરી અનુક્રમે પાલીતાણે પૂજ્યપાદ ગુરુદેવશ્રીની સેવામાં આવવાનું થયું હતું. પૂજ્ય ગુરુદેવશ્રીને સૂરિમંત્રનાં પાંચ પ્રસ્થાનની આરાધના ચાલતી હોવાથી તે પૂર્ણ થાય ત્યાં સુધી મારે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ . સ૩૯ શેકાવાનું હતું. તેથી શ્રી સિદ્ધગિરિજીની નવાણું યાત્રા અખંડ આયંબીલથી કરવાની ભાવનાથી પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ લઈને યાત્રા શરૂ કરી હતી. શ્રી વર્ધમાન તપની સો એળી પૂર્ણ કરનાર પૂજ્ય સુનિરાજ શ્રી ભાવવિજયજી મહારાજે ચોમાસામાં સિદ્ધપ્રભાવી શ્રી સિદ્ધગિરિરાજ અંગે સાહિત્ય લખવાની પૂજ્ય આચાર્ય ગુરુદેવને વિનંતિ કરી હતી, પરંતુ પૂજ્યશ્રીને પ્રવચને વાચનાઓ તથા શાસનની બીજી અનેકવિધ સ્વપરકલ્યાણકારિ સેવા અને આરાધનાની પ્રવૃત્તિઓમાં ખાસ ટાઈમ નહિ મલવાથી પૂજ્ય ગુરુદેવશ્રીએ તે લખવાની મને આજ્ઞા ફરમાવવાથી, પૂજ્યપાદ ગુરૂદેવના આશીર્વાદથી મેં તે અંગે આ પહેલાં પ્રગટ થયેલું સાહિત્ય જોઈને તથા કેટલીક પૂછપરછ કરીને આ બુક સરલ ભાષામાં લખવી શરૂ કરી. આ બુકમાં જે ચાર વિભાગ પાડવામાં આવેલ તેમાં પહેલા વિભાગમાં શ્રી ગિરિરાજ અંગેની માહિતિ, બીજા વિભાગમાં પાલીતાણું સ્ટેશનથી માંડી આખા ગિરિરાજમાં આવતા સ્થાનેની જરૂરી નેધ, દહેરાસર અંગેની ટુંકવિધિ, તથા આવશ્યક સૂચનાઓ વગેરે, ત્રીજા વિભાગમાં નવાણું યાત્રા સંબંધી બધી વિધિ વગેરે અને શેથા વિભાગમાં પાંચ ઠેકાણે કરવામાં આવતાં ચિત્યવંદને સૂત્રો સાથે તથા શ્રી સિદ્ધાચલજી આદિ સ્તવન, ચૈત્યવંદન, વગેરે ખાસ દાખલ કરેલ છે. આ આખી બુક લખવામાં શ્રી શત્રુંજયમાહાભ્ય, શડ્યુંજયયાત્રાવિચાર, શત્રુજ્યતીર્થદર્શન જનતીર્થ સર્વસંગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ભાગ ૧લા, આદિની સહાય લેવામાં આવી છે. તથા પૂજ્ય ગુરુદેવશ્રીના માર્ગદર્શનથી અને પૂજય પંન્યાસજી મહા રાજ શ્રી વધુ માનવિજયજી ગણિવર, જાતિવિધ પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી રૈવતવિજયજી ગણિવરાદિ ગુરુભાઈઓની સહાયથી ઘણા થોડા ટાઈમમાં આ બુક લખી શમ્યા છું. આ પુસ્તકનું નામ ‘ગિરિરાજ સ્પર્શ'ના ' પૂજ્ય ગુરૂદેવની સૂચનાને આભારી છે. આ બુક પૂર્ણ થવાની સાથે મારે આયંબીલથી ૯૯ યાત્રા પૂર્ણ થવી, પૂજ્યશ્રી ગુરુદેવને પાંચે પ્રસ્થાનની આરાધના સ’પૂર્ણ થવી અને તે નિમિત્ત શ્રી પચાહ્નિકા મહાત્સવની ઉજવણી પૂર્ણ થવી, આ બધું સાથે પુરૂ થાય છે. તે સેનામાં સુગંધ મલવા જેવુ' બનેલ છે. આ થઈ પ્રથમાવૃત્તિની વાત. પ્રથમાવૃત્તિની નકલા વાચક વષઁમાં જલ્દી ખપી જતાં તેની ઉપરા ઉપરી માંગ વધી રહી હતી. પૂ॰ ગુરુદેવશ્રીનું સ॰ ૨૦૧૭ નું ચાતુર્માસ ડભાઇ સાગરના ઉપાશ્રયેથયું હતુ. ચાતુર્માસમાં ત્યાં પણ તપશ્ચર્યાએ, સૂત્રવાચનાઓ, શાંતિ સ્નાત્ર-સિદ્ધચક્રપૂજનાદિ ઉત્સવ મહાસવા, આગમદિની પુસ્તક વ્યવસ્થા અને શાસન-સ'ધ-તથા હિતનાં ખીજા અનેક ધર્મ કાર્યો થયાં હતાં. પૂજ્યશ્રીના ઉપદેશથી સ્થાપન થયેલ આય જંબુસ્વામિ જૈન મુકતાભાઇ આગમ મંદિરને ૨૫ વર્ષ થતાં હતાં તથા શાંતતપસ્વી-પ્રવૃતિની સાધ્વી કચાશ્રીજી ડભાઇવાલાંએ શ્રી નવકાર મંત્રના ૬૮ ઉપવાસ કરેલા, શ્રી વર્ધમાનતપની ૫ એળીઓ કરેલી, તે વગેરેને અનુલક્ષીને પૂજ્યશ્રીની સમાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ નિશ્રામાં ચામાસા ખાદ ચાલુ સાલે આંમાના ધર્મપ્રેમી શે શ્રી છગનલાલ લક્ષ્મીચ'દ મુંબઈવાલા તરફથી, તેમનાં ધર્માંપત્ની અ. સૌ, મંજુલાબેને શ્રી નવપદજીની આળી વગેરે તપશ્ચર્યા કરેલ, એટલે આ નિમિત્તે કારતક વદ્ય ૪ થી ૧૧ સુધી ભારે નવછેડાના રજતાદિ ઉદ્યાપન અષ્ટાફ્રિકા મહાત્સવ, સિદ્ધચક્રાતિ પૂજનવિધિઓ સાથે, ભારે અપૃ ઠાઠમાઠથી ઉજવાયેલ હતા. અને પૂજ્યશ્રીના ઉપદેશથી ત્યાં મ્હેનાના ઉપાશ્રય અતિ જિષ્ણુ થઇ ગયેલ હાઇ તેના જિર્ણોદ્ધાર કરવાનું સઘે નક્કી કરી ફા. સુ. ૧ મે શેઠ છગનભાઈના શુભ હસ્તે ખાતમુહૂત્ત કરાવ્યું હતું. આદ, આંબાગામમાં છગનભાઈ તરફથી દેવાધિદેવ શ્રી વાસુપૂજ્ય ભગવંત આદિ ત્રણ જિનબિમ્બા વગેરે પ્રતિષ્ઠા કરાવવાની હાવાથી તેની તથા આંબાસંધની સાગ્રહ વિનતિથી ફાસ૦ વદ ૧ મે પૂજ્યશ્રીએ સપરિવાર ડભાઈથી સૌરાષ્ટ્ર તરફ વિઠ્ઠાર કર્યાં હતા.પૂજ્યશ્રીની ભાવના શ્રી સિધ્ધગિરિજીની મૈત્રીપુનમ-અખાત્રીજની યાત્રાએ કરીને આંબા જવાની હતી, પરંતુ પૂજ્યપાદ પરમ ગુરુદેવ શ્રી ગચ્છાધિપતિ આચાય ભગવન્ત શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના આદેશ મળતાં પૂજ્યશ્રી માતરથીજ અમદાવાદ તરફ પૂજ્યપાદ ગચ્છાધિપતિ દેવની સેવામાં પધાર્યા હતા. ચૈત્રવદ ૫ ના શુભ દિને અમદાવાદ જ્ઞાનમંદિરના વ્યાખ્યાન હાલમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ પરમ ગુરુદેવના અનુગ્રહથી ઘડાયેલું સામુદાયિક એકતાનું નિવેદન વાંચી સંભળાવવાના લાભ પૂજયશ્રીને ગુરુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ભર્યો હતે, પછી સામુદાયિક બંધારણ પુજ્યપાદ શ્રી મદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે વાંચી સંભળાવ્યું હતું. આથી સકલ શ્રી ચતુર્વિધ સંઘમાં આનંદ આનંદ વ્યાપી ગયે હતું આ સમયે મારે પણ બેરસદથી ચાતુર્માસ બાદ વિહાર કરી અહીં આવવાનું થયું હતું. ધર્મપ્રેમી શેઠ અમૃતલાલ ભવાનજીભાઈ પણ પૂજયશ્રીને માલણ પધારવાની વિનંતિ કરવા પાલનપુરથી આવ્યા હતા. હવે શ્રી સિધ્ધગિરિજી તાત્કાલિક જવાય તેટલે સમય રહ્યું ન હતું. આ ગ્રન્થની દ્વિતીય આવૃત્તિ દ્વારા આત્માને શ્રી ગિરિરાજની ભાવસ્પર્શના થાય તેમજ વાચકેની ય માગણને યથેચિત લાભ મળે એવી શુભ ભાવનાથી ૫૦ જયતિવિંદ પંન્યાસજી મહારાજ શ્રી રૈવતવિજ્યજી ગણિવરે આ કાર્યની પ્રેરણા કરી. સુશ્રાવક અમૃતભાઈએ આ શ્રુતજ્ઞાનભક્તિને પ્રકાશન દ્વારા પિતાને લાભ મળે અને સદર પુસ્તકમાં શ્રી સિધ્ધગિરિજીની નવાણું પ્રકારી પૂજા દાખલ કરાય એવી ઈચ્છા પૂજયશ્રીના ચરણમાં પ્રકાશિત કરી. કહેવાની જરૂર નથી કે આ કારણથી સુધારા વધારા સાથે આ બીજી આવૃત્તિ તૈયાર કરવાને મને જે લાભ મળે તેને હું પૂર્ણ આનંદ અનુભવું છું. આ આવૃત્તિમાં ઉપરના ચાર વિભાગે ઉપરાંત એક પાંચમો વિભાગ ઉમેરવામાં આવ્યા છે અને તેમાં શ્રીગુભવીરવિજયજી મહારાજની બનાવેલી શ્રી નવાણું પ્રકારી પૂજા સંપૂર્ણ દાખલ કરી છે. શ્રી ગિરિરાજ ૫શનાની આ આવૃત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨ મારા ભવકૃધ્ધિારક પૂજય પરમપકારિ ગુરૂદેવશ્રીને કૃતજ્ઞ ભાવે સમર્પણ કરી હું કિંચિત્કૃતાર્થ થાઉ છું. પ્રાંતે આ પુસ્તક લખવામાં તથા સાજન કરવામાં અલ્પમતિ એવા મારાથી જે કાંઈ શ્રી જિનાજ્ઞાવિરૂદ્ધ લખાયું હોય કે છઘસ્થભાવે ભૂલચૂક થઈ હોય તેને મિચ્છામિદુક્કડ દેવા પર્વક તેવી ભૂલ સુજ્ઞ વાચકે મને જે જણાવશે તેને સુધારે ત્રીજી આવૃત્તિમાં કરવા ધ્યાન રાખીશ, એવી શુભ મનોકામના સાથે હું વિરમું છું. 3 ઈતિ પૂજ્ય આગમ પ્રજ્ઞ શાસનપ્રભાવક આચાર્ય ગુરુદેવ શ્રીમદ્વિ- ૨ જયજંબુસરીરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન મુનિ શ્રી નિત્યા નંદ વિજયજી સંજિત શ્રી ગિરિરાજસ્પર્શના સમાપ્ત. •••• +++++++ સં - ૨૦૧૮ વૈશાખવદ ૭ મે અંબામાં પ્રભુ પ્રતિષ્ઠાનું ગીત [ રચ૦ મુનિ શ્રી સિધ્ધાચલવિજયજી ] વરસાવે મોતીડાના મેહ પ્રતિષ્ઠા ઉમંગે કરી, આજે પાવન થઈ આ દેહ, પ્રતિષ્ઠા ઉગે કરી. સખિ ! સોનાને સૂરજ ઉગ્યે આંગણિએ, તન મન ઉદ્ભસે આંતર પ્રાંગણિએ, તે સફળ કીધે અવતાર – પ્રતિષ્ઠા. ૧ સૌરાષ્ટ્ર દેશે આંબાગામ સેહામણું, શ્રી વાસુપૂજય દેખી મન હરખે ઘણું, મેકલી કે કેત્રી દેશે દેશ – પ્રતિષ્ઠા ૨ વાંચી કેત્રી ભાવિકે ઉલ્લાસે આવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ સકલ કૃષ્ણ 24. સકલ સંઘનાં હયે હર્ષ ન માયે, નિત્ય નવકારશી પુજાદિ થાય - પ્રતિષ્ઠા 3 સુદિ વૈશાખ દ્વાદશ અતિ સોહે, પધારે જંબુસૂરિજી સહુ મન મહે, દિન દિન ભાલાસ થાય; - પ્રતિષ્ઠા૪ ધજા-પતાકા, બે મંડપાદિ શોભે, નિરખી નિરખી સહુનાં મન લેભે, ઉત્સવ પ્રારંભ ચૌદશે થાય; - પ્રતિષ્ઠા૫ ધ્વજ કલશ ગ્રહાકિ પુજને, શાંતિ તુષ્ટિ પુષ્ટિ થાય તન મનને, અદ્ધિ વૃદ્ધિ સદા સુખદાયક - પ્રતિષ્ઠા દ ભવ્ય વરઘેડે ચડે જલયાત્રાને, A ષષિ તિથી શુક્રવારને, પ્રભુરથપે ચઢે શાનદાર - પ્રતિષ્ઠા. 7 પ્રભુ વાસુ પુજ્ય બિરાજે ગાદીએ, મારાં હદય નાચી ઉઠે, સપ્તમીએ વતે છે જય જયકાર - પ્રતિષ્ઠા. 8 પ્રતિષ્ઠા ઉત્સવ કરે શ્રી છગનભાઈ ગ્રામ જમણુ કરે સંઘ સુખદાયી, આપે ગ્રામજન સહકાર - પ્રતિષ્ઠા. 9 આંબા સંઘની વિનંતિ માન્ય કરી, પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા જંબુસુરિ, ' સાથે શિષ્યાદિ સમુદાય પ્રતિષ્ઠા 10 પ્રેરે સંઘને વધમાન– રૈવતવિજય, દેવભદ્ર - મને ગુપ્ત - લાધસેનવિજય, ગાવે સિદ્ધાચલ - મહાશાલ, પ્રતિષ્ઠા 11 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com