SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ હવે બંધના કારણથી આ પ્રાચીન શાસ્ત્રીય બાર ગાઉની પ્રદક્ષિણાને અંત આવી ગયું છે. એક ગામ આખુ ખાલી થઈ ગયું છે. જુના રસ્તા હવે રહ્યા નથી. કદમ્બગિરિ જવા માટે ડેમ ઉપર થઈને રસ્તે ચાલુ થયે છે. રોહિશાળાનું દેરાસર, ધર્મશાળા બાંધવા માટે ડેમ ઉપર શેઠ જિનદાસ ધરમદાસની પેઢી તરફથી જમીન લેવામાં આવેલી છે. ત્યાં નવું દેરાસર, ધર્મશાળા બંધાશે. જ્યારે શ્રી શેત્રુંજી નદી ઉપરના પગલાં ઉઠાવીને બીજે સ્થળે સ્થાપવામાં આવનાર છે. (૮) તીર્થ પર થતાં કાર્યોના નકરા તીર્થમાળ પહેરવાના રૂ. ૫૧, રથયાત્રા કઢાવવાના રૂ. ૨૫, પૂજા ભણાવવા રૂ. પ સમવસ રણમાં પ્રતિમાજી સ્થાપવાના રૂ.૧ સમવસરણ મંડાવવાના રૂ. ૨, આ સિવાય આંગી, રોશની, મુકુટ વગેરે ચઢાવવાના નકરા અલગ સમજવા. સંઘના જમણવારના લેવાતા નકારા, વિગત નક-રૂ. વિગત નકરે. નવકારશીને ૩૫ વરસિતપના એક સ્વામિવાત્સલ્ય , ૨૧ વખતનાં પારણાંના મુંગી નવાણું ટેળી ૧૨ છઠ્ઠ અઠ્ઠમ , બોલતી ,, , ૧૧ સિદ્ધિ તપ , માસી , પાન માસક્ષમણતપ કે ૨ ચોસઠ પહેરી પારણના ૮ ઓળીનાનવ પર્યુષણમાં સવારનાં પારણાંર આયંબીલ જમણુના ૧૮ ش. ي ي ه ع Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy