SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ મહ્યા સુરનરવંદને ભૂપ. સાવ ભવ ૩ તીરથ કે નહિ ? શેત્રુંજય સારખું રે, પ્રવચન દેખી રે કીધું તારું પારખું રે, ભને જોઈ જોઈ હશે જેહ ત્રિભુવન લીલા પામે તે સા) ભવ ૪ ભે ભવ માણું રે, પ્રભુ તારી સેવના રે, ભાવઠ ન ભાંગેરે જગમાં તે વિના રે, પ્રભુ! મારા પૂર મનના કોડ, એમ કહે ઉદયરતન કરજેડ સા ભવ૦૫ (વીર કને જઈ વસીયે ચાલોને સખિ. એ દેશી) વિમલાચલ જઈ વસયેિ, ચાલેને સખિ! વિમલાચલ જઈ વસીયે, આદિ અનાદિ નિગોદમાં વસીયે, પુન્ય ઉદયે નકસીયે, ચાર ગતિમાં ભ્રમણ કરીને, લાખ ચોરાશી ફરસીયે. ચાલો ૧ દેવ નારકી તિર્યંચમાંહી વળી, દુઃખ સહ્યાં અહનિસીયે, પુન્ય પ્રભાવે મનુષ્યભવ પામી દેશ આરજમાં વસીયે. ચાલે. ૨ દેવગુરુને જિન ધર્મ પામી, આતમરદ્ધિ ઉલ્લેસીયે; શ્રી સિદ્ધાચલ નયણે નિહાળી, પાપ તિમિરથી ખસીયે ચાલો. ૩ કાલ અનાદિના મહાયનાં મસી લઈ મુખ ઘસી; શ્રી આદીશ્વર ચરણ પસાયે; ક્ષમાખણ લઈ ઘસીએ ચાલે ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy