________________
ક
શ્રીમદ્વિજયજબૂસૂરીશ્વરજી મહારાજે તપાસી લઈ સુધારા ૧ વધારા તથા માર્ગ દર્શન આપ્યું છે, તે બદલ જેટલો ઊપકાર ? માનું ' તેટલો ઓછો છે.
આ પુસ્તક તૈયાર કરવામાં જે જે ગ્રંથનો સહારે લીધે છે તે તે ગ્રંથના લેખકે, પૂજ્ય-પંચાસજી મહારાજ શ્રી વર્ધમાનવિજયછે ગણિવર, તથા પૂજ્ય જ્યોતિવિંદ શ્રી રૈવતવિજયજી ગણિવર આદિ ગુજાતાઓને યાદ કરી આ પુસ્તક પૂજયપાદ ઉપકારિ ગુરુદેવ આચાર્યદેવશ્રી મદ્વિજવજબૂસૂરીશ્વરજી મહારાજ સાહેબને સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું. સંવત-૨૦૧૮, શૈ. સુ. ૭ ગુરૂવાર શ્રી વિજદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અનિશ્રી નિત્યાનંદ છે કાળુપુર રોડ-અમદાવાદ ) વિજય
22
જ
ઉદારદિલ ધર્મપ્રેમી શ્રીઅમરતલાલ ભવાનજી
ભાઈને જીવનપરિચય ગુજરાતમાં પાલનપુર નજીક માલણ નામનું સુંદર ગામ આવેલું છે, ત્યાં ધીરધારને બંધ કરતા ૬ શેઠ ભવાનજીભાઇ બેચરભાઈ રહેતા હતા. તેમને કે સુશીલ ધર્મનિ કુંવરબાઈનામનાં ધર્મપત્ની હતાં. ગામમાં શ્રી જિનમંદિર ઉપાશ્રયે પણ હતા. આ ધર્મ છે શીલ દંપતી પૂજ્ય દેવ-ગુરુની ભક્તિ સુંદર રીતે કરતા હતા.
તેઓને શ્રી અમરતલાલ, કચરાલાલ અને 3 વેલચભાઇ નામના ત્રણ પુત્રો હતા. મોટા ?
wanamunad
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com