SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ યુગલાધર્મ નિવારીને, ચઉવિહ ધર્મ બતાવ્યો. પહેલા રાજા પ્રથમ મુનિશ્રી આદિજિન કહાયે. મને ૧. પૂરવ નવાણુંવાર પધાર્યા, મહિમા તીર્થ ગવાયા, પંડરીક ગણધર મેક્ષે સિધાવ્યા, પાંચ કોટી મુનિરાયા; ભરતેશ્વર ઉદ્ધારજ કીધે, રત્નના બિન્મ સ્થપાયા. મને ૨ દ્રાવિડને વારિખિલ્લજીરે, જાલી માલી સિદ્ધ થયા, દેવકીના છ પુત્રો સિદ્ધા ને પાંડવો મુક્ત ગયા રામ ભરત ને શાઓ પ્રદ્યુમ્ન વળી કઈ મેલે ગયા. મને૩ આ તીરથને મહિમા ભારી, કેમે કીધે ન જાય; અનંતા ભવ્ય પાપ ખપાવી, કર્મથી રહિત થાય; ભવસિંધુમાં ડુબી રહી છે, મારી નૈયા કેમ પાર થાય અને ૪ પંદર ક્ષેત્રને ત્રણ ભુવનમાં, તીરથ જયકારી; વિવિધ નામે પ્રગટ થયું, જિનશાસન સુખકારી; પ્રેમ-જમ્મસૂરી પાર ઉતારે નિત્યાનંદ પદ ધારી! પ મને સમાનને અસિસમાનર, જે તારે દિલ આવે, નાગર સજજનારે કેઈ સિદ્ધગિરિરાજ ભેટવેરે. પૂજારે ફરસાવેરે, બતલાવે, દેખાવેરેગવરાવેરે નાગર સજ્જ નારે. કઈ ૧ અતિહિ ઉમેર્યને બહુદિન વહિયેર, માનવના વૃંદ આવેરે. નાગર સ. કેઈ સિ૪ ધવલ દેવલીઓને, સુરપતિ મલિયારે, કેઈ ચારે પાજે ચઢાવે, નાગર સ. ઈ. સિ. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy