SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ જવાય છે. તે રસ્તે રામપિળની બારી પાસે અવાય છે. છ ગાઉની પ્રદક્ષિણામાં, દાદાના દર્શન કરી રહશાળાની પાળે ઉતરી પાછા આવવાનું હોય છે. આ પાજ દક્ષિણ દિશાની છે. આ પાજને ત્રણ ગાઉમાં ગણવામાં આવે છે. કેટલાક રોહિશાળાએ દર્શન કરી, સીધા ગામમાં આવે છે. ૪. ઘેટીની પાજ આદિપુર (આથપર) ગામથી ચઢવાનું હોય છે. આથપરમાં એક સુંદર ધર્મશાલા બાંધવામાં આવી છે. ત્યાંથી ડુ ચઢતા શ્રી કષભદેવ આદિ ૨૪ તીર્થ કર ભગવંતનાં પગલાં છે. ત્યાં વંદન કરી ઉપર ચઢતાં અડધામાં એક દેશી આ છે તે પણ ૨૪ તીર્થકર ભગવંતનાં પગલાં છે. બાજુમાં એક કુંડ છે. ઘેટીની બારીએથી દાદાની ટુંકમાં જાય છે. દાદાનાં વાવા ઘેટીની પાગે ઉતરી ફેર ઉપર ચડી ના કરવાથી મ ય ર ગણાય છે. રસ્તામાં ત્રણ ઠેકાણે મા ઊપર તબા ની એમ પાંચ જગ્યાએ ઉકાળેલા તથા આ પાપ સગવડ રાખવામાં આવે છે. આ પાજ પશ્ચિક બની છે ૭ પ્રકાગિાઓ ૧-દેઢ ગાઉ, ૨- અ. . ૪ ૩ વાર ગાઉની દેઢ ગાઉની પ્રદક્ષિણ: પાન દાન ચવવંનાદિ કરી, શમપોલની બારીથી જમ", " કા બહારના ભાગમાં કિલાની આજુબાજુના રસ્તે છે ના રસ્તા ઓળંગી હનુમાનદ્વાર નજીક એક વાવડો છે, ત્યાં ચામુખની ક તરફ ચિત્યવંદન કv jમાનદારે થઈ રામપાલના દર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy