SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજા કર્યા પછી ચૈત્યવંદન (ભાવપૂજા) કરતા નિશિહિ કહી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરૂં? ઈચ્છ. આ નિસિહિમાં દ્રશ્ય પૂજાને નિષેધ થાય છે. બીજી ત્રિકમાં ત્રણ પ્રદક્ષિણું. જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી અપાય છે. ત્રીજી ત્રિક ત્રણ પ્રણામ. ત્રણ પ્રકારના પ્રણામ. 1-અંજલી બદ્ધ. પ્રભુને દેખી બે હાથ જોડવા તે ૨–અર્ધવનત. ઉભા ઉભા અધ અગ નમાવવું તે. ૩-પંચાંગ (બે હાથ બે ઢીચણ તથા મસ્તક આ પાંચે અંગ ખમાસમણ દેતા જમીનને અડાડવા.) ચેથી ત્રિક પૂજ ત્રિક. ૧- અંગ પૂજા (જલ, ચંદન, કેસર, પુ૫) જે પ્રભુના અંગે ધરાય તે. ૨- અગ્ર પૂજા (ધૂપ, પ, અક્ષત, નૈવેદ્ય,ફળ વિગેરે) જે પ્રભુ સન્મુખ ધરાવાય તે. ૩-ભાવ પુજા–ચત્યવદન સ્તુતિ વગેરે. પાંચમી ત્રિક અવસ્થા ત્રિક ૧-છદ્મસ્થાવસ્થા, તેના ૩ પ્રકાર, પ્રથમ જન્માવસ્થા સ્નાત્રાદિ વખતે, બીજી રાજ્યવસ્થા, અલંકાર પહેરાવવા. તથા અંગ રચનાદિ વખતે, ત્રીજી શ્રમણાવસ્થા ચારિત્ર ગ્રહણ (વૈચાદિ) વખતે. 8-કેવલાવસ્થા, અષ્ટ પ્રાતિહાર્યાદિ (રચના) વખતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy