________________
૧૫ કહેશે ન તાણ કહેવું, એવડું સ્વામી આગે, પણ બાલક જે બેલી ન જાણે, તે કેમ હાલે લાગે
- " હારો. ૩ હુરે તે તું સમરથ સાહિબ, તે કિમ ઓછું માનું ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિસ્થાનું.
હાર. ૪ અધ્યાતમ રવિ ઉગ્યે મુજ ઘટ, મેહ તિમિર હર્યું જુગતે વિમલવિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે.
હારે૫ શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન
નેમિ નિરંજન નાથ રે, અંજનવણું શરીર પણ અજ્ઞાનતિમિરને રાત્રે જ મન્મથવીર રે પ્રણને પ્રેમ ધરીને પાયા પાસે પરમાનંદા રે યદુકુલચંદા રાયા રે, માત શિવ નંદા નેમિ ૧ રાજીમતિશુ પૂરવભવની પ્રીત ભલી પેરે પાળી પાણિગ્રહણ સંકેતે આવી તેરણથીરથ વાળીરે. નેમિ. ૩ અબળા સાથે પ્રીત ન જડે એ પણ ધન્ય કહાણી એકરસે બહું પ્રીત થઈ તે કીર્તિ ક્રોડ ગવાણી. નેમિ ૪ ચંદન પરિમલ જિમ જિમ ખેરે વૃત એકરૂપ નહિ અળગા ઈમ જે પ્રીત નિર્વાહ નિશદિન, ગુણશુંરે વળગ્યાં. નેમિ ૪ ઈમ એકંગી જે નર કરશે તે ભવસાયર તરશેરે, જ્ઞાનવિમલ લીલા તે ધરશે શિવસુંદિર તસ વગેરે. નેમિ ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com