________________
१७४
ચૈત્યવંદન બીજું (ઉપર શાંતિનાથ ભગવાનના દેરાસરે કરવાનું ) શ્રી શાંતિનાથ સ્વામીનું ચૈત્યવંદન . શાંતિ જિનેશ્વર સલમાં, અચિરાયુત વંદ; વિશ્વસેન કુલ નભમણિ ભવિજન સુખક, ૧ મૃગલંછન જિન આઉખુ, લાખ વરસ પ્રમાણે હત્યિણુઉર નારી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ ૨. ચાલીશ ધનુષની દેવડીએ, સમરસ સંડાણ વદન પદ મ્યું ચંદલે, દીઠે પરમ કલ્યાણ ૩.
[ પછી જ કિચિ-નમુત્થણું–જાવંતિ કહી, ખમાસમણુ દઈ જાવંત અને નામે હત્ કહી સ્તવન કહેવું. ]
શ્રી શાંતિનાથજિનસ્તવન હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, ખિસર ગઈ દુવિધા તનમનકી, અચિરાસુત ગુન ગાનમેં.
હમ૦૧ હરિહર બ્રહ્મ પુરંદરકી અદ્ધિ, આવત નહિ કે ઈ માનમેં; ચિદાનંદકી મોજ મચી હૈ, સમતારસકે પાનમેં. હમ૨ ઈતિને દિન તું નાહિપિછા, મેરે જનમ ગ સ અજાનમે અબ તે અધિકારી હાઈ બૈઠે, પ્રભુ ગુન અખય ખજાન મેં.
' હમ૦ ૩ ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ ! તુજ સમક્તિ દાનમેં; પ્રભુ ગુન અનુભવ રસકે આગે, આવત નાહિ કોઈ માનમેં.
* હમ૦ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com