SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૭૮ શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન એક દિન પુંડરીક ગણધરુ રે લોલ, પૂછે શ્રી આદિજિણુંદ સુખકારી રે કહીયે તે ભવજલ ઉતરી રે લોલ, પામીશ પરમાનંદ ભવવારી રે. એક ૧ કહે જિન ઈશુ ગિરિ પામશે રે લોલ, જ્ઞાન અને નિરવાણ જ્યકારી રે તીરથ મહિમા વધશે રે લોલ, અધિક અધિક મંડાણ નિરધારી રે એક ૨ ઈમ નિસણીને ઈહાં આવ્યા રે લોલ, ઘાતી કરમ કર્યા દૂર તમારી રે પાંચ ક્રોડ મુનિ પરિવર્યા રે લોલ, હુઆ સિદ્ધિ હજુર ભવવારી રે. એક ૩ વત્રી પૂનમ દિન કીજીયે રે લોલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે ફલ પ્રદક્ષિણા કાઉસગ્યા રે લોલ, લેગસ્સ થઈ નમુક્કાર નરનારી રે. એક ૪ દશ વીશ ત્રીશ ચાલીશ ભલા રે લોલ, પચાસ પુષ્પની માળ અતિસારી રે. ૫ નવ લાહે લીયે રે લોલ, જેમ હેય જ્ઞાન વિશાલ મને હારી રે. એક [ત્યારબાદ જ્યવયરાય-અરિહંત ચેઈઆણું-અન્નત્ય કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી-નમેહંત કહી સ્તુતિ કહેવી ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy