________________
સુરગિરિ મહાગિરિ પુwથી મ0 આજ મેં નજરે દીઠ.
મ૦ ૨ એશી જન પ્રથમારકે, મ, શિર સાઠ પચાશ. મ૦ બાર જન સાત હાથને મ૦ છકે પહોળે પ્રકાશ મ૦ ૩ પંચમ કાલે પામ મ0; દુલહ પ્રભુ દેદાર, મ0 એકેન્દ્રિય વિકત્રિમાં મઠ કાઢ્યો અને તે કાલ મ૪ પઢિય તિર્યંચમાં, મ નહીં સુખને લલેશ ૦ ધૃણા અક્ષર ન્યાયે લણો ૫૦ નરભવ ગુરુ ઉપદેશ. મ૦ ૫ બહુશ્રુત ચરણની સેવના મળ વસ્તુ ધર્મ ઓળખાણ મ. આત્મસ્વરૂપ રમણે ર મ ન કરે જુઠ ડફાણ મ૦ ૬ કારણે કારજ નીપજે, મ૦ દ્રવ્ય તે ભાવ નિમિત. મક નિમિત્ત વાસી આતમા, મઠ બાવના ચંદન શીત. મ૦ ૭ અન્વય વ્યતિરેક કરી મ. જિન મુખ દર્શન રંગ. મ. શ્રી શુભવીર સુખી સદામ સાધક કિરિયા અસંગ. મ. ૮
કાવ્ય ગિરિવર મંત્ર ઓ હું શ્રી પરમ જલાદિકં ય સ્વાહા
ચોથી પૂબ
રેહા
શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખ કેશ; દેવ યુગાદિ પૂજીએ, આણું મન સંતોષ. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com