Page #1
--------------------------------------------------------------------------
________________
સાધુસાધ્વી શિબિર માટુંગા [ મુંબઈ]ના ઉપક્રમે યોજાયેલી વ્યાખ્યાનમાળા
ધર્માનુબંધી વિશ્વદર્શન
પુસ્તક : ૪ સર્વધર્મોપાસના
મુખ્ય પ્રવચનકાર : મુનિશ્રી સંતબાલજી
સંપાદક : ગુલાબચંદ જૈન
-
-
-
: પ્રકાશક :
-
-
-
લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી
મંત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી – અમદાવાદ – ૧
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
ધસતી ભીતે અને નવું ચણતર
સંપાદકીય] બહુ જ નાનો હતો ત્યારે રંગૂનમાં મને ખ્યાલ છે કે અમારા મા-બાપે અમને એકવાર સ્કૂલે નહેતા મોકલ્યાં. તેના બે કારણે હતાં: એક તે ત્યાં બમ–મુસ્લિમ હુલ્લડ ફાટી નીકળ્યું હતું અને બીજું એ કે અમુક સાધુબાવાઓ આવ્યા છે. તેઓ છોકરાઓને ઉપાડી જાય છે. તે વખતે જૈનશાળા રંગૂનમાં ચાલતી. નિનાજો જ્યાં અમે રહેતા ત્યાં પણ હતી ત્યાં ધર્મને અભ્યાસ કરાવાતું અને સ્થાનકવાસી દેરાવાસી બન્ને પ્રકારની સામાયિકના પાઠ શીખી લીધેલા. બહુ જ નાની ઉમ્મર એટલે કે નવેક વર્ષની ઉમ્મરે પ્રતિક્રમણ સાથે, નવતત્વ છકાયના બેલ, રત્નાકર પચ્ચીશી અને ભક્તામર હું કડકડાટ વાલી જતા. આ ધાર્મિક સંસ્કાર સાથે ત્યાં બીજા બે સંસ્કારે મગજમાં પડયા હતા. તે એ કે મુસલમાનના ઘરનું પાણી ન પીવાય; જે કે મે જ મુસ્લિમ એલિયા (મલબારી) લોકોની દુકાનેથી અમે પીપર ગેરે ખરીદતા. બમ લોકોનું પણ ન ખવાય. પણ ઘરમાં બધું શાક એમની પાસેથી જ ખરીદાઈને આવતું. આ તે અમારો એ લોકો સાથે વહેવાર હતું. ત્યારે અમે જે ભાટિયાની વાડીમાં રહેતા ત્યાં રહેતા ભાટિયાબ્રાહ્મણ કુટુંબો પણ અમારા ઘરનું ખાવા-પીવામાં આભડછેટ માનતા. અમારું એક પ્રેમી કુટુંબ છાનુંમાનું અમારી સાથે પ્રેમભાવ રાખતું તો એની ટીકા કરતા. આ બધું ધર્મના નામે થતું.
રંગૂન મૂકીને કચ્છ જવાનું થયું. ત્યાં મારા ધર્મ અભ્યાસના કારણે અમારા સાંપ્રદાયિક સંધમાં બધા મને કંઈક માનથી જોતા. તેની વચ્ચે એક દિવસે મને મહારાજસાહેબે સમકિત અપાવ્યું, કે પિતાના સંપ્રદાયના સાધુને જ માનવા વ. મારે ફરી ત્રીજી સામાયિક અને બીજુ પ્રતિક્રમણ (આઠ કેટિનું) શીખવું પડ્યું. દેશમાં અમારો જ સમૂદાય હેઈને તેમજ ટૂંક વસવાટ હાઈને ઘરવાળા જે માને તે ખરું એમ મારા મનમાં હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
ત્યારબાદ ગુરુકુળમાં ખ્યાવર ખાતે જવાનું થયું. અહીં વળી મારે ત્રીજું પ્રતિક્રમણ (મારવાડી) શીખવું પડ્યું. તે વખતે રાષ્ટ્રીય આઝાદીની ચળવળને જમાનો હતો એટલે જેટલા રાષ્ટ્રીય સંસ્કાર પડી શકે તેટલા તે વખતે મગજ ઉપર પડયા. સાંપ્રદાયિકતા ગુરુકુળમાં ન હતી એટલે સ્થાનકવાસી બધા સંપ્રદાયના સાધુઓનાં દર્શન કરવા તે જતા; દેરાવાસી સાધુઓને અને એકાદવાર દિગંબર ને શ્રાયમાં પણ અમને લઈ ગએલા. રાષ્ટ્રીય નેતાઓ જયનારાયણ વ્યાસ તેમજ રાજસ્થાનના ઘણું કાર્યકર્તાઓ ત્યાં પડ્યા પાથર્યા રહેતા. ઘણીવાર સી. આઈ. ડી. ખાતું પણ મુલાકાતે આવતું. આ બધાની એક વિચિત્ર છાપ મારા મગજ ઉપર પડી હતી.
અભ્યાસના છેલ્લા દિવસમાં બે પ્રસંગો બન્યા. એક તો કોલેજના ઇન્ટરના ફાઈનલ વર્ષમાં હું, હેરિસ તેમજ હનીફ વાંચવા માટે અમારા મૌલવી સાહેબને ત્યાં જતા. હું જૈન-હિંદુ હતે. હેરિસ ક્રિશ્ચિયન હતા અને હનીફ મુસલમાન હતો. હનીફ મૌલવી સાહેબને ત્યાં રહેતો. ઘણીવાર ત્યાં બેડું થઈ જતું એટલે હું જમ્યા વગરને બેસી રહે, અને હનીફને તેની બડી-બી (આયા) ખાવાનું રાંધીને ખવડાવતી. ખાધા વગર આમ ઘણા દિવસે જતા. એકવાર હનીફે મને કહ્યું કે
હું ખાઉં અને તું ખાધા વગર રહે એ મને ગમતું નથી. કદાચ તને એમ હશે કે અહીં ખાઈશ તે વટલાઈ જઈશ.”
ના એવું તે કંઈ નથી” મારા વિચારે ઘણું જ રાષ્ટ્રીય ગણતા છતાં જૂને સંસ્કાર દમ ભારત. હનીફે તેના ઉપર જ ઘા કરવા જેવું કહ્યું: “તમે બધા પિકળ વિચારના રાષ્ટ્રીય મગજવાળા છે. ...ખાવામાં જ્યાં એકતા નથી લાવતા ત્યાં અન્ય સ્થળે કેવી રીતે વી શકવાના ?”
મેં એને માંસાહાર સંબંધી મારી મુંઝવણ ચેખી કરીઃ “મને ખાવામાં તે બાધ નથી, પણ મને ભેળસેળ પસંદ નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
' તેણે તે દિવસે શાક બનાવ્યું અને અમે ત્રણે સાથે જમ્યા.
મને કંઈક અવનવું કરતે હેઉં એમ લાગતું હતું કારણ કે નાનપણથી મુસલમાનનું પાણી ન પીવાય એ સંસ્કારે મગજમાંથી ખસતા નહતા. એ અરસામાં એકવાર હેરિસ સાથે મારે અજમેર જવાનું થયું. તેના જ સંબંધીના ઘરે ઊતર્યો. તેઓ ઘરમાં હિંદી જ બોલતા. એટલું ખરું કે મરઘાં પાળતા. જમવાના સમયે તેણે મને સાથે બેસાડો. ના ન પાડી શકો, પણ સંકોચપૂર્વક જમણ પૂરું થયું. તે ઉમ્મર સુધી કાંદા-લસણની વાસથી કંઈક થતું અને તેને ત્યાં જે કે જમણ શાકાહારી હતું પણ લસણથી વઘારેલું હોઈને મને શક હતો કે એણે મને કંઈક બીજુ ખવડાવી દીધું હશે. મન કંઈક ભારે હતું ત્યાં હેરિસ હસતો હસતો સામે આવ્યો એટલે મનમાં વધુ ફાળ પડી. ત્યાં તેણે કહ્યું: “તારે ડરવાની જરૂર નથી. તે કંઈ બીજું ખાધું નથી–પણ શાકાહાર જ કર્યો હતો. મિત્રની સાથે હું એવું કરતો નથી.” આ બે પ્રસંગ છતાં હું મારા બીજા મિત્રો સાથે હરી ફરી શકતા હો એથી મન કંઈક હલકું રહેતું.
૪૩માં દિલ્હી જવાનું થયું. ત્યારે હજુ હિંદુ-પાણુ અને મુસ્લિમ-- પાણી એમ અલગ માટલાં બ્રિટીશ સરકાર સ્ટેશને ઉપર રાખતી જ હતી. મૌલવી સાહેબને ત્યાં પાણી પીને એ ખોટા ભેદો છે એમ તો સ્થિર થઈ ચૂક્યું હતું. દિલ્હીમાં મારા મગજની હિંદુ અંગેની એક ક૯પનાને વધુ ધકકો લાગે.
જ્યાં હું રહેતો, તેની બહાર એક શીખની હોટલ હતી. નાસ્તા કરવા હું ત્યાં ગયો. કંઈક “કુરમા” જેવું બનાવેલું હતું. મેં પૂછયું “એ શું છે ?”
સાહેબ! કુરમા છે!”
છતાં કંઈક વહેમ જતાં મેં પૂછયું: “છે તે હિંદુને ખાવા લાયક ને ?”
બિલકુલ સાહેબ! એ “હલાલી” નથી “ટકા” છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
આ નવા જ શબ્દો હતા. હલાલને અર્થ ખ્યાલમાં હતો પણું ટકાને અર્થ સમજવામાં આવતું નહતું. એટલે મારે સ્પષ્ટ શબ્દોમાં પૂછવું પડયું: “એ ગોસ તો નથી ને?”
છે તે ખરું પણ હિંદુ માટેનું છે!”
હું કઈ પણ વધુ સાંભળ્યા પહેલાં ત્યાંથી બહાર નીકળી ગયો. હિંદુ લોકો પણ માંસાહાર કરી શકે તે હું માની શકતો ન હતો. મેં પાછળથી હલાલી, ઝટકા અંગે દિલ્હીમાં મિત્રને પૂછયું તે તેમણે કહ્યું કે હલાલી એટલે મુસ્લિમ પદ્ધતિએ બકરાને કાપીને તેનું આણેલું માંસ, અને ઝટકા એટલે એક ઘાએ બકરાનું ડેકું કાપીને, તૈયાર કરેલું માંસ. દક્ષિણમાં આવ્યા પછી અને ત્યારબાદના પ્રવાસ ઉપરથી પછી હું માનતો થશે કે હિંદુઓમાં અમુક ઉચ્ચ વર્ણનાને મૂકીને ઘણામાં માંસાહાર પ્રચલિત છે. આહાર-પાણીના હિસાબે ધાર્મિક ભેદભાવ યુક્તિસંગત નથી.
૪૪માં મુંબઈ આવ્યો પાયધુનીને નાકો એટલે ત્યાં હિંદુ-મુસ્લિમ સરહદ ગણાય. ફુલડે અવારનવાર થતાં જ; વાતો સાંભળેલી; પણ ટ્રામમાંથી કોઈ માણસને ખેંચીને લોકોને મારતા પહેલીવાર આંખ આગળ જઈને કંપકંપી આવી, એવી જ રીતે ભૂલથી હિંદુ ગલીમાં જઈ પહોંચેલા કેઈ મુસલમાનને માર ખાઈને ગલીમાં તરફડતે જો; અને સહથી કરણ દશ્ય તો બિચારા એક ગાંડાને બન્ને પક્ષના લોકોએ વિરોધ પક્ષને જાણીને મારેલો એ હતું..!
હજુ પણ હિંદુ હોટલ અને મુસલમાની હોટલો ચાલુ હતી; પણ એક કે સ્મોપોલિટન વગે' ઈરાનીની હોટલમાં ચાય પાંઉ ખાવામાં કંઈ પણ અપરાધ ન માનતા. મુંબઈ ૧૯પરમાં મૂક્યું અને મદ્રાસમાં આવ્યું, તો અહીં હિંદુ હોટલ જેવું નામ ન હતું. હોટલમાં બધા જઈ શકતા હતા... અને છેલ્લા દાયકામાં ભેદ-ભાવની, ખાવા-પીવા અંગેની ધર્મના નામે ઊભી થયેલી ભીતે એ રીતે ધસી પડતી જોઈ છે કે આજે હિંદુ-મુસ્લિમ બન્ને વર્ગના લોકો બનેની હોટલોમાં જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
મેટા શહેરની કેમેલિટન હોટલમાં બધાયે ધર્મવાળાઓ આવે છે અને હવે એ ભેદભાવ જણાતું નથી
ધાર્મિક વિધિ વિધાને, ખાનપાનનાં બંધનો કે ભૌતિક મર્યાદાઓ જરૂર ધર્મના નામે ઘડાય છે, પણ તે કેટલી પોલી છે તે આ ઉપરથી સમજાશે! પણ ધર્મનો પ્રાણ છે માનવજીવન-જગતજીવનને સુસંબંધ. એ સંબંધ જાળવી શકે તેને જ ધર્મ કહી શકાય! વેર-વિરોધ કે ભેદભાવ પેદા કરાવે એ ધર્મ ન હોઈ શકે! અને, આજે જ્યારે જગતમાં રકેટ યુગ વિજ્ઞાને આપે છે, ત્યારે ભૌતિકવાદની પ્રચૂરતામાં આજે ધમેં ઘણું સ્પષ્ટ અને સાફ થવાનું છે. ઈતિહાસ ભૂગોળ, દંતકથાઓ, ખાન-પાન અને રહન સહનના આચાર વિચારો બધાથી દૂર તેણે અધ્યાત્મવાદના શુદ્ધ સ્વરૂપે પ્રગટવાનું છે. જે સર્વધર્મ સમન્વય પાછળ આ ભાવના નહીં હોય તો આજના કહેવાતા ધર્મો માટે તો મોટું જોખમ ઊભું છે. સામ્યવા દે રશિયા અને ચીનમાં જે કંઈ કર્યું છે તેનાથી ધડે લેવા જે છે એટલું જ નહીં વૈજ્ઞાનિક પ્રગતિમાં વિનાશ અને વિલાસના સાધને એવા વધી રહ્યાં છે કે તે તરફથી માનવને પાછો વાળવો મુશ્કેલ છે. આ સમયે ધમેં તેના ખરા શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવાનું છે. અને તે માટે સર્વધર્મ સમન્વયની વ્યાસપીઠ ઉપર ધર્મગુરુઓએ મળીને ઘણું સંશોધન કરવાનું છે. વિજ્ઞાનયુગની મોટી વિશેષતા એ છે કે લોકો તર્ક અને શ્રદ્ધાથી કોઈ વાત માનતા નથી; પણ તેમને સત્ય અને હકીકત જોઈએ છે. ધર્મ તે આપવાની છે. સર્વધર્મ સમન્વય કે ઉપાસના જે એ દિશામાં નહીં થાય તે તેનું મૂલ્યાંકન નહીં થાય.
પ્રસ્તુત વ્યાખ્યાનમાળામાં આ અંગે બે વસ્તુઓ બહુ જ સુંદર રીતે પૂ. મુનિશ્રી સંતબાલજીએ સમજાવી છે. એક તો ધર્મના નામે વેર-વિરોધ કરતાં પહેલાં તેના તત્વને સમજવું; અને દરેક ધર્મની ઉપયોગિતા તે સમયને સમજીને સ્વીકારવી. આ બે બાબતે ઘણી અગત્યની છે અને તેના જ આધારે સર્વધર્મ સમન્વયના પાયા ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
જગતને કંઈક નવું ચણતર આપી શકાશે. બાકી ખાવા-પીવાના કે દષ્ટાંત દાખલાના વેશ–પહેરવેશના નિયમો ધર્મના નામે કદી ટકી શકતા નથી. એની સાક્ષી ઇતિહાસ અને બદલાત માનવસમાજ પૂરશે.
આ બધાં પ્રવચનોનું સંપાદન કરવામાં મને જે જ્ઞાન અને આનંદ તેમજ તલસ્પર્શી અભ્યાસ થાય છે તે હું જ સમજું છું. દરેક જિજ્ઞાસુને પણ તેવો આનંદ થયા વગર નહીં રહે. એટલે ઘણીવાર મને લાગે છે કે મને આ કામ સોંપીને તેમણે મારા જ્ઞાન-અનુભવ-અભ્યાસમાં ઘણે વધારે કર્યો છે.
આ બધાં પ્રવચનેને ફરી પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી મ. સા. જોઈ જાય છે અને તેમની અનુભવી કલમ ૫ણ ખૂટતું ઉમેરે છે, તેને ઉલેખ ન કરું તો અકૃતજ્ઞી ગણુઈશ.
મદ્રાસ, જૈન બોર્ડિંગ હેમ,
સંવત્સરી તા. ૨૧-૧૨-૬૨.
ગુલાબચંદ જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
બે બોલ મુનિશ્રી સંતબાલજીને તમો સૌ જાણે છે. તેઓ એક ક્રાન્તિકારી જૈન સાધુ છે. તેઓ આત્મસાધનામાં મગ્ન રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અહોનિશ આપતા રહે છે. તેઓશ્રી માને છે કે હવે માત્ર ઉપદેશથી કામ નહીં ચાલે પણ જે સમાજ-જીવન ચૂંથાઈ ગયું છે; ડગલે ને પગલે અશાન્તિ દેખાય છે તેના નિરાકરણ માટે સાધુસંતોએ સક્રિય માર્ગદર્શન આપવું જોઈશે. આ તે જ બની શકે જે સાધુસાધ્વીઓ પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહને મોહ છોડે અને સાંપ્રદાયિકતામાંથી મુક્ત બની, સર્વધર્મનો અભ્યાસ કરે. આમ કરવાથી આપોઆ૫ ગ્રામજનતાનો અને આમજનતાને સંપર્ક આવી જશે.
આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ્રશ્નો લેવાથી સમાજ વ્યવસ્થા પૂર્ણ નહીં બને. જે ધર્મમય સમાજરચના ઊભી કરવી હશે તે માનવજીવનમાં ઊભા થતા સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોને સર્વાગી વિચાર કરવો પડશે. અને અમલ પણ સંસ્થાદાર જનતા વાટે કરવો પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતું, એટલે જ ભારતની સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ બની છે, અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ઘરના ધર્મની ચકી સ્ત્રીઓ કરતી એટલે કુટુંબ સ્નેહસભર અને પવિત્ર રહેતું. સમાજની ચોકી બ્રાહ્મણે કરતા, તેઓ કયાંય વ્યસન, અપ્રમાણિતા કે ગેરરીતિઓ પેસી ન જાય તેને માટે સતત ક્રિયાશીલ રહેતા; તેથી દેશ નીતિસભર રહેતો. અને અંતે આખા દેશમાં પરિભ્રમણ કરી સંસ્કૃતિની ચકી અખંડપણે કર્યા કરતા હતા. રાજ્ય પણ સંતો, બ્રાહ્મણોને આધીન રહીને ચાલતું. આ બધાના કારણે સમાજ શાતિથી જીવતો. અને અધ્યાત્મલક્ષી રહી શકત; કોઈ જાલીમ દુષ્ટ કૃત્ય કરનાર નીકળતો તે રાજ્ય તેને યોગ્ય નશ્યત કરતું.
આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક થવા લાગ્યાં છે. વિજ્ઞાને દોટ મૂકી છે. એટલે મહારાજશ્રી એ જ પુરાણ સંસ્કૃતિને નજરમાં રાખી, યુગાનુરૂપ નવી ઢબે સમાજ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
હવે વિશ્વરાજ્યમાં લોકશાહી વ્યવસ્થા શ્રેષ્ઠ બનતી જાય છે ત્યારે જનતાને ઘડવાનું જ મુખ્ય કામ અગત્યનું બન્યું છે. એટલે એમનાં નીતિનાં પાયા પર સંગઠને બનાવવાં જોઈએ. એ સંગઠન સતત સાચે રસ્તે વિકાસ કરતાં રહે તે માટે તેનું સંચાલન આજના બ્રાહ્મણો કે જે. રચનાત્મક કાર્યકરે કહેવાય છે તેમની બનેલી સંસ્થાના હાથમાં મૂકવું જોઈએ. અને રચનાત્મક કાર્યકરોની સંસ્થાને પણ માર્ગદર્શક પ્રેરણા મળતી રહે તે માટે સાધુસંતે એ ધ્યાન રાખવું જોઈએ. દુનિયાભરનાં રાજ્યની અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ સાધુસંતોએ ધ્યાન આપવું જોઈએ,
આ સાધુસંતો સર્વાગી પ્રશ્નોને સમજે, અને તે માટે સાથે બેસી વિચાર વિનિમય કરી શકે તે માટે સંવત ૨૦૧૭ના ચાતુર્માસમાં મુંબઈમાં માટુંગા (ગુર્જરવાડી) મુકામે સાધુ-સાધ્વી અને સાધક-સાધિકાઓનો એક શિબિર યોજવામાં આવેલો. તે સતત ચાર માસ ચાલે, તેમાં જે પ્રવચને ચર્ચા વિ. ચાલ્યાં તેનું પુસ્તક આકારે સંકલન થાય તો બીજા સાધુ સાધ્વી, સેવકો અને પ્રજાને તેમાંથી ઉપયોગી માર્ગદર્શન મળે તેવી ઘણું ભાઇબહેનને લાગણી થઈ આવી. ખાસ કરીને પૂ. નેમિચંદ્રજી મહારાજની એવી તીવ્ર ઈચ્છા હતી. પરંતુ આટલા બધા સાહિત્યને તૈયાર કરવું, તેનું સંપાદન કરવું, અને પછી છપાવવું તે ઘણું અઘરું કામ હતું. તેને માટે સમય જોઈએ અને સહાય માટે નાણાં પણ જોઈએ. આની વિમાસણ ચાલતી હતી. પણ જે કામ કુદરતને ગમતું હોય છે તે કામને આગળ વધારવા કુદરત જ કઈકને નિમિત્ત બનાવી પ્રેરણા આપે છે.
માટુંગાના આ શિબિરમાં શીવમાં રહેતા શ્રી મણિભાઈ લક્ષ્મીચંદ લોખંડવાળા પ્રથમથી રસ લેતા હતા. તેમને મુનિશ્રી સંતબાલજી ઉપર અપાર શ્રદ્ધા છે. મહારાજશ્રી જે ધર્મકાર્ય કરી રહ્યા છે તે આજના યુગે ખુબ જરૂરી છે તેમ તેઓ માને છે. એટલે શિબિરનાં કામમાં અનેક રીતે તેઓ ઉપયોગી થતા હતા. તેમણે કહ્યું કે “ મહારાજશ્રીના આ શિબિરમવચનો પુસ્તકરૂપે છપાય અને સાધુસંતોને અપાય તે તેને લાભ તેમના જીવનવિકાસમાં તે થાય જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
પણ તેઓ છકાયનાં પિયર (સમાજનાં માબાપ) છે તેથી સમાજને માર્ગદર્શન આપવામાં ઘણા ઉપયોગી થઈ શકે.”
તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું મહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તત્વ જાળવી અલગ અલગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તે વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તકો છાપવાનું નક્કી કર્યું છે. કુલ દશેક પુસ્તકો તૈયાર થશે એવી ધારણા છે.
આ પુસ્તકોનું સંપાદન પણ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિગતો જાળવીને થાય એ જરૂરી હતું. એ માટે પણ શ્રી. મણિભાઈ લોખંડવાળાએ મદ્રાસના જૈન વિદ્યાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચંદ જેનનું નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા બેલાવ્યા અને વાતચીત કરી અને તેમને સહર્ષ આ કામગીરી સ્વીકારી.
અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચંદ્રજીએ આવું સર્વાગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું તે બદલ તેમને આભાર માનીએ છીએ. તે જ રીતે સાયનમાં શીવ સોસાયટીમાં રહેતા વેરા મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુંદ્રાવાળાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી. પદમશીભાઈ તથા બીજાઓ પાસેથી સહકાર અપાવેલ છે તે બદલ તેઓશ્રીઓનો આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શકત કે કેમ? તે સવાલ હતો. અને મદ્રાસવાળા શ્રી. ગુલાબચંદ જૈન કે જેમણે અનેક જવાબદારીઓ હોવા છતાં આ કામને ધર્મકાર્ય માની સમયસર સંપાદન કર્યું છે તેમને પણ આભાર માનીએ છીએ. પૂ. શ્રી. દંડી સ્વામી, શ્રી. માટલિયા, વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ વગેરેએ પણ પ્રેરણા આપી છે, તેથી તેમનો અને જ્ઞાત, અજ્ઞાત સૌએ જે સહકાર આપ્યો છે તેમને પણ અમે આભાર માનીએ છીએ.
સાધુસંત, સાધ્વીઓ, સેવકો અને જનતા આ પુસ્તકને અભ્યાસ કરી પર કલ્યાણને સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને આશા છે. તા. ૨૪-૪-૬૨ સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના વર્ષો પહેલાં વિનેબાએ એક પત્રમાં લખેલું –“સર્વધર્મોની ઉપાસના જેવી વાત રામકૃષ્ણ પરમહંસે કરેલી ખરી, પણ “એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય” એ સાચું નથી ?” ત્યારે મેં એવું કંઈક જણાવ્યાનું યાદ છે કે : “ખરી રીતે તો એક અને સર્વ વચ્ચે કશે ભેદ જ નથી. જેમ જે એકને સાધે છે, તે સર્વને સાધી શકે છે. તેમ જે સર્વને સાધે છે, તે જ એકને પૂરી રીતે સાધી શકે છે.” આજે તો હવે સર્વધર્મ સેવાવ્રત જગવલ્લભ બનતું જાય છે. ગાંધીજીએ સર્વધર્મ સમાનત્વની રીતે આ માર્ગે પહેલ કરેલી હવે સર્વધર્મ સેવારૂપે એ સર્વમાન્ય થતું જાય છે. જૈનધર્મ જે રૂપે ખેડાયો છે, તે રૂપે આ વ્યવહાર ન નથી. અલબત્ત બધા ધર્મોને પિતાના ગણવા જતાં કયા ધર્મને કેટલું વજન આપવું? અથવા બધા ધર્મોનાં ચુનંદા માણસેના નિત્ય સંપર્કમાં રહેવા છતાં પિતાના મૂળ ધમને પાયાના મૂળરૂપે વળગી રહેવું અને પાછું કોઈને પ્રભાવમાં અંજાઈ ફંટાઈ ન જવું એ કામ ઘણું વિકટ છે. ખુદ ભગવાન મહાવીરના ગૃહસ્થાશ્રમ પક્ષના જમાઈ અને પછી મહાવીર સંઘના સાધુ બનેલા જમાલિ પણ આ માર્ગમાં ટકી નહોતા શક્યા. છતાં અંબડ સંન્યાસી જેવાથી જયંતી જેવી શ્રાવિકા પણ નહોતી અંજાઈ તે વાત પણ તેટલી જ સાચી છે. ટૂંકમાં જોખમ તે બન્ને માર્ગે છે. ચુસ્તપણે એક ધર્મને વળગી રહેવામાં સાંપ્રદાયિક સંકુચિતતાનું જોખમ છે. તે બધા ધર્મોને વળગવા જતાં ક્યાંક ફંટાઈ જવાનું જોખમ છે. આ બને જોખમમાં પહેલાં કરતાં બીજુ જોખમ ખાસ ખેડવા જેવું છે. કેમકે ફંટાઈ પડવા છતાં જિજ્ઞાસા જાગ્રત રહે, તે મૂળ માર્ગે પાછું આવી શકાય છે. ઉપરાંત જગતના વિશાળ અનુભવના લાભથી વંચિત રહેવાતું નથી. ભ. મહાવીરનાં, પુત્રી સાધ્વી પિતાના પૂર્વાશ્રમના પતિ અને દીક્ષા પછીના દીક્ષા ગુરને તજીને પણ પુનઃ એ જ મહાવીરના જૈન સંઘમાં સ્થિર થયાં હતાં. એ આ વાતનું પ્રબળ પ્રમાણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
બીજી રીતે પણ જોઈએ તો ડરથી કે પ્રલોભનથી જેઓ ફંટાઈ જાય છે કે વટલી જાય છે તેવા ધર્મ સંપ્રદાયમાં જનસંખ્યા ભલે ખૂબ મટી થઈ જાય, પણ જીવનમાં અને જગતમાં આખરે તેઓ સંપૂર્ણ સફળતા પામી શકતા નથી. ગાંધીજી ચુસ્ત હિંદુ અને સનાતન વૈષ્ણવધર્મી હોવા છતાં સાચા ઈસ્લામીએ, સાચા જરસ્તીઓ, સાચા ખ્રિસ્તીઓ અને સાચા બૌદ્ધોએ એમને પિતાના સર્વોચ્ચ ગુરુ તરીકે સ્વીકાર્યા જ હતા. અલબત્ત કાચીબુદ્ધિથી તેઓ એક વખત ખ્રિસ્તી થવા લલચાયેલા ૫ણ શ્રીમદ્ રાજચંદ્રની સલાહ લઈને તેઓ પાકા બની ચૂક્યા હતા. ઊલટ જેઓ સંખ્યાબળમાં અને ચુસ્તતામાં કટ્ટર રહ્યા, તે ધર્મોમાં સાંપ્રદાયિક કટ્ટરતા એવી પેઠી કે જગતની દષ્ટિએ તેઓ નીચે ઊતરી ગયા. પરિણામે તે તે ધર્મનાં અનુયાયી ભાઈબહેનોની શ્રદ્ધા પણ પિતાના એવા ધર્મો પરથી સાવ ડગમગવા લાગી ગઈ. પાકિસ્તાનનું અલગ રાષ્ટ્ર બનાવ્યા બાદ આખા જગતને ઈસ્લામ પ્રભાવિત બનાવવાની તેના સર્જકોની મુરાદ પડી ભાંગી, એટલું જ નહીં બલકે સાચા ઈરલામીને ઈદ જેને પવિત્ર દિવસે કેદીઓના સમૂહમાં નિમાઝ પઢવા દેવામાં પણ પાકિસ્તાન ડરે છે. તાજેતરમાં સરહદના ગાંધી શ્રી. અબ્દુલ ગફાર ખાનની બાબતમાં આવું બન્યા હેવાલ આવ્યો છે. હજુ પણ આજના મોટાભાગના ઈસ્લામીઓની કટ્ટરતા જોઈ જેઓ અંજાય છે, તેમને માટે આ ચોંકાવનારું પ્રમાણ છે.
હિંદમાં જે ધર્મ, સમન્વયની દષ્ટિએ વિકસી ભારતની પ્રજાના ખમીરમાં વણાઈ ગયો છે. તેમાં જૈન ધર્મના ઉચ્ચ અનેકાંતવાદને સૌથી મોટો ફાળો છે. આ વાતને કબૂલ્યા વિના ચાલે તેમ નથી. જગપ્રિય ગાંધીજી ગૂજરાતમાં જ જમ્યા અને જૈન સાધુ સાધ્વીઓ તરફ હમેશાં આકર્ષાયેલા રહ્યા, એનું મૂળ કારણ ગુજરાતને મળેલા હેમચંદ્રાચાર્યથી માંડીને આનંદધન–શ્રીમદ્ જેવા સાધુઓ-શ્રાવકોનું વારસાગત વાતાવરણ નથી, તે બીજું શું છે? હેમચંદ્રાચાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૩.
સેમિનાથ પાટણમાં શિવમૂર્તિ સમક્ષ ઘૂંટણિયે પડી દર્શન કરેલાં. તેમણે સાફ કહેલું મારું પૂજન કોઈ નામ સાથે નિસ્બત ધરાવતું નથી, વીતરાગતારૂપી મહાગુણ સાથે નિસબત ધરાવે છે. નામ છેને શંકર હે, બ્રહ્મા છે, વિષ્ણુ છે અથવા જિનેશ્વર હે ! આનંદઘન યોગી પણ એ જ કહે છે:
ભાજનભેદ ચાહે તેટલા હે ! પણ મૂળ માટી એક જ છે, તેમ રામ રહીમ, કૃષ્ણ-કરીમ જેવાં નામો ચાહે તેટલાં હે ! પણ મૂળે સગુણ મૂર્તિ તે સૌ છે.” અમારે રોટલાથી મતલબ છે, ટપટપથી કદી નહીં.
એક મહત્વને સવાલ જવાબ અહીં એક મહત્ત્વને સવાલ એ છે કે શું બધા ધર્મોને એકસરખા ગણવા? જેમ એકડિયાથી માંડીને કોલેજ લગીના વિદ્યાર્થીઓ અને તેમના વર્ગો જુદા ગણાવા છતાં તે બધાની માલિક એકતામાં હાનિ પહેચે છે? જે નથી પહોંચતી તો કેટલાક ધર્મોમાં નીતિની વાત પર, કેટલાક ધર્મોમાં માનવધર્મની વાત પર અને કઈક ધર્મોમાં આધ્યાત્મિક ધર્મની વાત પર વધુ ઝોક હોય તેથી શી હાનિ છે? કશી નથી, ઊલટું પ્રાણી માત્રમાં માનવ જ શ્રેષ્ઠ છે. તેની પાસેથી જગતનાં સર્વ પ્રાણીઓની રક્ષાનું મહત્વનું કામ લેવું છે. તે પછી કોઈ એક જ સાંપ્રદાયિક ધર્મથી કેમ ચાલશે? જેમ જેમ માનવ પોતે સંપ્રદાયથી ઊંચે ઊઠતે જશે. અને બધા સંપ્રદાયમાં રહેલાં સત્ય સાથે પિતાના સંપ્રદાયમાંના સત્યનો સમન્વય જીવનમાં વણતો જશે, તેમ તેમ તે જાતે ઊંચે જશે. પિતાના સંપ્રદાયને ઊંચે લઈ જશે. અને બીજા સંપ્રદાયનાં માણસેને પિતાના સંપ્રદાયમાં પેસી ગયેલાં જુદાં જુદાં દૂષણોને કઢાવવાનું ભગીરથ કાર્ય કરવા તરફ ખેંચી જશે. આ કેટલી અદ્ભુત અને વ્યવહારુ વાત છે!
એમ છે, તે પછી શા માટે આપણે પિતાપિતાના સંપ્રદાયમાં રહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
બીજા બધાઓના સંપ્રદાયને આપણું ન કરીએ? હા; આવી વિશાળદષ્ટિ આવ્યા બાદ તે સદધર્મી જેમ જેમ એને અમલી બનાવતે જશે, તેમ તેમ સૌથી વધુ વિધિ તે પ્રથમ પિતાનાં લેખાતાં ધમપ્રેમીઓને જ તેના તરફ થશે. પણ એ વિધવિષને અમૃત ગણી પચાવતાં શીખવું, તેમાં જ સાચી ધર્મસાધનાની પરાકાષ્ઠા પડેલી છે.
અપૂર્વ અવસર - આજની દુનિયામાં વિજ્ઞાને એવી પરિસ્થિતિ સર્જે છે કે સ્થૂળ રીતે નજીક આવેલી માનવજાતે સૂક્ષ્મ રીતે નજીક આવ્યા વિના છૂટકો નથી. હૃદય સાથે હૃદયને લાવી શકનાર અને આખા જગતની માનવજાતને એક સ્થળે બેસાડનાર બીજી કઈ વ્યાસપીઠ છે ? તે વ્યાસપીઠ એટલે સર્વધર્મ સેવાની વ્યાસપીઠ. આથી જ સર્વધર્મોપાસના આજને યુગધર્મ બની રહે છે. તેથી આશા જ નહીં, બલકે વિશ્વાસ છે કે આ વિચારને આ પુસ્તકમાં વિશાળભાવે જે દરેક ધર્મનાં ભાઈબહેને તેને પતી બનાવી મૂકશે.
સંતમાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા પ્રકરણ
વિષય ૧. સર્વધર્મ સમન્વય એટલે? ૨. સ્વધર્મ–ઉપાસના જ શાને? ૩. સર્વધર્મ ઉપાસનાનાં પાસાંઓ ૪. સર્વધર્મ ઉપાસનાનાં તત્ત ૫. સર્વધર્મ ઉપાસનાનાં પ્રશ્નો ૬. ખ્રિસ્તી ધર્મનાં ઊંડાણમાં–૧ ૭. ખ્રિસ્તી ધર્મનાં ઊંડાણમાં-૨ ૮. ઈસ્લામ ધર્મના ઊંડાણમાં ૯. ઈસ્લામની વિશેષતાઓ ૧૦. ઈસ્લામ ધર્મ અને અહિંસા ૧૧. વૈદિક ધર્મમાં યજ્ઞ ૧૨. વૈદિક ધર્મ અને લગ્ન પ્રથા ૧૩. વૈદિક ધર્મમાં વર્ણાશ્રમ-પુરુષાર્થ વ્યવસ્થા ૧૪. વૈદિક ધર્મમાં પ્રતિકાર શક્તિ ૧૫. બૌદ્ધ ધર્મની વિશેષતા ૧૬. જૈન ધર્મની મૂળ ખૂબીઓ ૧૭. જગતના ધર્મને સમન્વય
૧૧૩-૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
સર્વધર્મ પ્રાર્થના
(રાગ : સવૈયા એકત્રીસા) પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યાં પિતા સમ સહુને; પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને... ૧. જન સેવાના પાઠ શિખાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને; સંન્યાસીને ધર્મ. ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને... ૨. એક પત્નીવ્રત પૂરણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં; ન્યાય નીતિમય રામ રહેજો, સદા અમારા અંતરમાં ૩. સઘળાં કામ કર્યા છતાં જે રહ્યા હંમેશાં નિલે પી: એવા ગી કણ પ્રભુમાં, રહેજો અમ મનડાં ખુંપી... ૪. પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઇશું છે, ક્ષમાસિંધુને વંદન હે; રહમ નેકીના પરમ પ્રચારક, હજરત મહમ્મદ દિલે રહો... ૫. જરથોસ્તીના ધર્મ ગુરુની, પવિત્રતા ઘટમાં જાગે; સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણ, વિશ્વશાંતિમાં ખપ લાગે..... ૬.
અહિંસાની મૂર્તિ, પશમરસ સિંધુ અધિપતિ, અમીની ધારાઓ, રગ રગ ઝમે પ્રેમ ઝરણું; તપસ્વી તેજસ્વી, પરમ પદ પામી જગતને, તમે પ્રેર્યું વંદુ પર પ્રભુ મહાવીર તમને..૧. ચતુર્યામી ભાગે, પ્રગતિ કરી નિર્વાણ પથને, બતાવ્ય વંદું છું, જગપ્રિય સ્વયંબુદ્ધ તમને; કરી ધમંક્રાંતિ, સભર જગને જાગૃત કરે, બની વિશ્વ પ્રેમી, નમન કરું એવા પુરુષને.... સુસત્યો વિદેના, શ્રુતિ સ્મૃતિ, પુરાણપનિષદે, રહેલાં સન્માનું, હૃદયથી વળી દર્શન છએ; ગીતા માતા ગોદે, સૂઈ જઈ પીઉં તત્ત્વ દૂધને, પચાવીને રાષ્ટ્ર, કરુણ રસ રામાયણ તુંને..૩. ક્ષમાસિંધુ પ્યારા, ઈશુ ઉર તને વંદન કરું, દુલારા નેકીના, રહમ દિલ મોહમ્મદ સ્મરું; અશે દેવી તારી, પુનિત જરથુસ્ત પ્રતિકૃતિ, નિહાળી હૈયામાં, વિમલ રસ ઊમે રમી જતી...૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
[૧] સર્વધર્મ સમન્વય એટલે?
આ જગતની વ્યવસ્થા જેના ઉપર ટકી છે – સૃષ્ટિની રચના જેનાથી અબાધિત ચાલી રહી છે તે ભાવનાને મુખ્ય આધાર ધર્મ છે. આ ધર્મનો મૂળભૂત આધાર વાત્સલ્ય, અહિંસા, સત્ય વગેરે છે. એ મૂળભૂત તત્વોના આધારે જગતમાં પેસેલાં અનિષ્ટોને દૂર કરવા માટે, પિતપોતાનાં દેશ-કાળ અને પરિસ્થિતિ પ્રમાણે અનેક પ્રભાવશાળી
વ્યક્તિઓએ નિશ્ચિત છેજના આગળ ધરી. આ યોજનાઓ સત્ય, અહિંસા, ન્યાય વગેરે શુદ્ધ ધર્મત ને લક્ષ્યમાં રાખીને બનાવી હતીઅને આ યોજના પ્રમાણે સામુદાયિક રીતે આચાર-વિચાર ઘડાયા અને સંગઠન રચવામાં આવ્યું. તે ધર્મ દૃષ્ટિએ રચાયું હોઈ લોકો એને ધર્મ કહેવા લાગ્યા. અને પેલી વ્યક્તિઓ તીર્થકર, પગબર. દીપકર, અવતાર વગેરે કહેવાઈ. ખરી રીતે તો ધન નામનું તત્વ તે અનાદિ કાળથી ચાલ્યું આવે છે. આ ધર્મ સસ્થા પકાએ જે કઈ સંગઠિત કર્યું તે એક જાતના સમાજ સંધ કે તીર્થ જ છે, એટલા માટે જ તીર્થકરે માટે કહેવામાં આવ્યું છે –
धम्म तिथपरे जिणे –એટલે કે ધર્મમય તીર્થની સ્થાપના કરનાર. અવતારો, મસીહા કે પૈગંબરે અંગે પણ તેમને કાં તો પ્રભુના અવતારો ગણવામાં આવ્યા છે અથવા પ્રભુના પુત્ર કે દૂત વર્ણવવામાં આવ્યા છે અને તેમણે જે કઈ આપ્યું છે તે નવું નહીં પણ, પ્રભુના ફરમાનોને પાછા વ્યવસ્થિત કર્યા છે એવું જાહેર કરવામાં આવ્યું છે. અહિંસા, સત્ય વગેરે ધર્મો વહેતાં પાણીની પેઠે છે. ખુલ્લાં વહેતાં પાણીથી લોકોને ફાયદો મળતા નથી. પણ જ્યારે એ જ પાણીને તળાવ, સરોવર કે જળાશય રૂપે બાંધીને એમાં ઘાટ બાંધી દેવામાં આવે છે ત્યારે એનો લાભ સામાન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
જનતા લઈ શકે છે. એવું જ ધર્મનું છે. એક સમાજ રચી ધર્મના નિયમોને, જીવનના આચાર-વિચાર રૂપે ગોઠવી દેવાય ત્યારે સામાન્ય લોકોના જીવનમાં તે ઊતરી શકે છે અને સામાન્ય જનતા તેવા ધર્મતીર્થને લાભ લે છે.
આજના પ્રચલિત ધર્મો પિત પિતાના દેશકાળ પ્રમાણે રચાયા હાઈને બધાની આચાર-વિચારની યોજના એકસરખી લાગતી નથી. એટલે લોકે પિતાની પદ્ધતિથી ટેવાયેલા હોઈને તેને મૂકવા જલદી તૈયાર થતાં નથી. પરિણામે તેને પ્રાચીનતાનો પૂટ આપે છે. ઘણા એથી પણ આગળ વધીને અમે સાચા અને બાકી બધા ખોટા એટલે હદ સુધી જઈને માથાફોડ પ્રયત્ન કરે છે.
અનંતકાળ અને અખંડ જગત માટે એકસરખી કઈ એવી જના નથી ઘડાઈ શકતી જે બધા કાળ માટે ઉપયોગી બનીને રહે. જે એમ થઈ શકતું હોત તો નવાં તીર્થકરે, અવતાર કે પૈગંબરોને આવવાની અને તીર્થરચના નવેસરથી કરવાની જરૂર જ ન રહેત. પણ, એ તત્ત્વને ભૂલીને અમૂક ધર્મની વ્યકિતઓ બીજાને ઉતારી પાડવા, લડવા કે નિંદા કરવા તૈયાર થાય છે પરિણામે ધર્મ કે જેના નામે આ બધા વિરોધ, વિખવાદો કે લડાઈઓ ચાલે છે તે જગતનું કલ્યાણ કરવાને બદલે; અકલ્યાણ કરવાનું નિમિત્ત બની જાય છે. તે ત્યાં સુધી પહેચે છે કે, બે ધર્મ-સંપ્રદાયના આચાર્યો મળી શક્તા નથી; લેકે ભેગા મળીને બેસી શકતા નથી એટલું જ નહીં ઘણીવાર તે ધર્મગુરુઓ સામે મળતાં મેટું પણ ફેરવી લે છે. - એમાં ધમને કોઈ દેષ નથી; એ તે સત્ય છે; શાશ્વત છે અને કલ્યાણકારી છે. પણ તેની ઓથે જે અહં પિવાય છે તે બેઠું છે. ધર્મ અને અભિમાનને કોઈ સંબંધ નથી. ઊલટું દરેક ધર્મો બાપકાર કહે છે કે “અભિમાનીનું માથું નીચું.” તે ધર્મના નામે તેને પોષવાનું કારણ વ્યક્તિગત અહં કે સ્વાર્થ જ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
આ “અહ” જ્યારે ઉશ્કેરાટનું રૂપ પકડે છે ત્યારે તે ઝનૂન બને છે અને ધર્મ–ઝનૂનના કારણે માણસ માણસ વચ્ચેના સંઘર્ષો એટલાં ઉગ્ર બન્યાં છે કે તેને ઇતિહાસ વાંચતા ખુદ માણસ કંપી ઊઠે છે. કેવળ ભારતમાં જ હિંદુ-મુસ્લિમ હુલ્લડે થયાં છે એવું નથી; યુરેપમાં પણ એ વાત ઠેર ઠેર જોવા મળે છે. ક્રિશ્ચિયન અને બિનક્રિશ્ચિયને, કેથોલિક અને પ્રોટેસ્ટ ટે; વચ્ચેની લડાઈઓ અને છેવટે યહુદીઓ ઉપર જે રીતના જ ગુજારવામાં આવ્યાં છે તે ઈતિહાસનું એક કાળું પાનું છે. ક્રિશ્ચિયન અને મુસલમાને વચ્ચેની લડાઈએ; પરાણે ધર્મ પરિવર્તન આ બધી બાબતેના કારણે ધર્મ ઉપર લોકોને અણગમો આવે તે સ્વાભાવિક છે. આ ઉપરાંત ઘમને વેશ ધારણ કરી ઘણું ખોટા તક સાધુઓએ જૂઠ, ફરેબ, લૂંટ, પાપાચાર વગેરે ઘણું ચલાવ્યાં છે. આ કારણે વિચારકેની શ્રદ્ધા ધર્મ ઉપરથી ઊઠી જાય એ સ્વાભાવિક છે. લોકમાનસ ઉપર તેણે વિરૂદ્ધ છાપ પાડી છે અને પરિણામે રશિયાને ચીન જેવા દેશની આખી વસતિ સામ્યવાદી બની ગઈ છે.
આમ એક બાજુ ઘર્મ ઉપર લોકોને એટલો બધે અંધવિશ્વાસ છે કે તેઓ બીજા ધર્મ–સંપ્રદાયવાળાને માણસ માનવા તૈયાર નથી, હિંસા, સંઘર્ષ, જુલમ વ, કરવા સુધી તૈયાર થઈ જાય છે. જ્યારે બીજી બાજુ ધર્મને નામે ચાલતાં આ અનિષ્ટોને જોઈને કેટલાક લોકો ધર્મ, ધર્મગુરૂ, ઈશ્વર કે ધર્મગ્રંથ વ. ને નાબૂદ કરવા મથી રહ્યા છે. તેઓ ધર્મના કલ્યાણકારી તત્વને પણ માનવા તૈયાર નથી. આ બે છેડા છે. આ બન્ને છેડા જગતની સુખશાંતિને નાશ કરે છે.
આ બને છેડાને દૂર કરવા હેય; તે ઉચ્ચ કેટિના વિચારકો માને છે કે જે મુખ્ય આદર્શો ઉપર નવાં સમાજે-ધર્મસમાજે રચાયા તેમને સમન્વય થવું જોઈએ. એ સમન્વય થતાં માનવીય ભાવનાઓને ઉપર આવવાની તક મળશે. ધમધતાને પડદો હતાં; બીજા ધર્મનાં સારાં તત્તનું દર્શન થશે. પરસ્પર વિરોધી લાગતાં બળે ભેગાં થશે અને અન્ય ધર્મ પ્રતિ જે ઉપેક્ષા, દ્વેષ કે સંઘર્ષની ભાવના છે તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
નાશ થશે. આથી ધર્મ પ્રતિ અનાસ્થા રાખનારની પણ ધર્મ પ્રતિ શ્રદ્ધા વધશે. તેમજ ધર્મસંસ્થા દ્વારા આયોજિત યુગાનુરૂપ નવાં કાર્યો મૂર્ત સ્વરૂપ લેશે. ધર્મન્સમવયનાં લાભ : - ધર્મોના સમન્વયથી સાથી મેટે લાભ એ થશે કે સત્યનું - આરાધન થશે. અન્ય ધર્મો પ્રતિ આદર જાગતા; તેમાં રહેલ સત્ય જાણવા મળશે. એના કારણે જે વેર-વિરોધ ચાલે છે તે શમશે અને સાચી દૃષ્ટિ આવશે. સમ્યગદષ્ટિ પુરૂષ માટે એ આવશ્યક છે તે જ્ઞાનને શાન રૂપે જુએ છે. એમાં તેને ઉપરનાં બંધને નડતાં નથી એટલું જ નહીં સત્ય એ મારૂ” એવી એની સ્પષ્ટ અને અનેકાંતી દષ્ટિ માટે સ્વત્વમેવ કે કાળમોહ બાધક નહીં બને. સૂત્ર કૃતાંગ સૂત્રમાં કહ્યું છે – __ सयं सयं पसंसंता, गरहंता परं वयं । जे उ तत्थ विउस्संति, संसारे तें विउस्सिया -
અ. ૧. શ્રત ૧. જેઓ કેવળ પિતાની માનેલી વસ્તુની પ્રશંસા કરે છે અને બીજાનાં સત્ય વચનની નિંદા અને ઘણું કરે છે, અને બીજાઓની સાથે ઠેષ કરે છે, તેઓ સંસારના જન્મમરણના ચક્રમાં જ રહે છે.
અનેકાંતને બીજો અર્થ જે કરી શકાય તો તે એજ છે કે સમન્વય કરો. એક જ વસ્તુના ભિન્ન ભિન્ન સ્વરૂપને જાણવા એ અનેકાંત છે. ત્યારે ધમ રૂપી મૂળ તત્વના જુદા જુદા સ્વરૂપરૂપી આજના ધર્મોને જાણવા એ એમને સમન્વય છે. ' ' સમન્વય, કર એ સ્વાભાવિક ક્રમ છે. પ્રકૃત્તિ આપણને દરેક મિલે અને પગલે તે શીખવે છે. પગ અને માથું એ બન્નેની રચના અનેક કાર્યમાં કેટલું અંતર છે ? બે કાન વચ્ચે પૂર્વ-પશ્ચિમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
જેટલો તફાવત છે. છતાં સહુ પોતપોતાનું કાર્ય કરે છે. સ્ત્રી અને પુરૂષ બન્ને વિજાતીય પ્રાણીઓ છે પણ સમન્વય થતાં સંસારનું સર્જન થાય છે. જળ અને પાણી અને વિરોધી શક્તિઓ છે પણ સમન્વય થતાં, વરાળ, વિજળી વગેરે મહાશક્તિઓ જન્મે છે. આમ વિરોધીબળો અથડાતાં રહે એના કરતાં એમનો સમન્વય થાય તો તે મહાસર્જન બને છે. એવી જ રીતે ઉપલક દૃષ્ટિએ પરસ્પર વિરોધી લાગતાં ધર્મોને સમન્વય થાય તે જગતમાં માનવ માનવ વચ્ચે પરસ્પર જે શ્રદ્ધા અને વિશ્વાસ ઉત્પન્ન થશે તે એને શાંતિ આપશે તેમજ મહા માનવ અને પૂર્ણાત્મા બનવા માટે પ્રેરશે.
વિવાદે શેના છે?
આજે ધર્મના નામે જે વિવાદ છે તે ભૌગોલિક, ખગૌલિક કે દર્શનિક છે. મૃત્યુ પછી શું ? સૂર્યચંદ્ર કેટલા ? જબુદીપ કેટલું લાંબા પહેળો ? આવી બાબતે અંગે વિવાદે લઈને; જેની આજે અનિવાર્ય જરૂર નથી; માણસે ધર્મને નામે અશાંતિ મચાવી છે. ત્યારે ધર્મના મૂળમાં જતાં ત્યાં એવું જણાવવામાં નથી આવ્યું કે “પ્રભુના પ્યારાં, ઈશ્વરનાં બાળકો કે ખુદાનાં ફરજદે એક બીજા સાથે ઝઘડો કરે, અન્યાય કરે કે નાની નાની બાબતોમાં એક બીજાને મારી નાખે !”
ધર્મના નામે વાદવિવાદને મહત્વ આપનારાઓમાં અને પોષનારાં કે સ્વાર્થ સાધુઓ હોય છે અથવા ધર્મનું સાચું સ્વરૂપ ન સમજનારાં હોય છે. ધર્મ ઉપર રચેલાં દશમાં કઈ સાકારને તે કોઈ નિરાકારને મહત્વ આપે છે, કઈ દૈતને માને છે તે કોઈ અદ્વૈતને. તેઓ ગમે તે માને એનું મહત્વ નથી; પણ પિતે જે માને છે તે જ ખરૂં અને બાકી બધું ખોટું એમ કરાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ ઝાડા ઉત્પન્ન થાય છે. એક વાત સમજી લેવામાં આવે કે દરેક ધર્મનું અંતિમ ધ્યેય તો મોક્ષ કે અવ્વલ મંજિલે પહોંચવાનું છે તો પછી કોઈ વાદવિવાદ નહીં રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
સમવય વડે સંપૂર્ણ વિકાસ
જ્યાં સુધી જીવનમાં સમન્વય દષ્ટિ આવતી નથી; વ્યક્તિને સંપૂર્ણ વિકાસ સધાતા નથી. એ તત્ત્વના અભાવે તે પોતાના જ વર્તુળ સુધી રહે છે; પણ તેની બહારની વિશાળ દુનિયાનાં દર્શન કરી શકતું નથી. એક પ્રકારે તેની દષ્ટિ સંકુચિત રહે છે. માણસના આત્મામાં સાચી ધાર્મિકતા પડેલી હોય છે પણ તેના ઉપર સાંપ્રદાયિક આવરણ આવી જતાં તે કેવળ એટલી જ હદે વિકસિત થાય છે. ત્યારે સમન્વય શક્તિ આવતાં તે સત્યને સત્ય રૂપે ગ્રહણ કરીને સંપૂર્ણ વિકાસને સાધી શકે છે, તેને સત્યને સાચાં સ્વરૂપમાં ગ્રહણ કરવામાં સાંપ્રદાયિક આવરણે બાધક બનતાં નથી.
શ્રી. કિશોરલાલ મશરૂવાળામાં પરંપરા હિંદુ ધર્મ પૈકી સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંસ્કાર હતા. તેમણે અનેક ધર્મગ્રંથ વાંચ્યા હતા; વિચાર્યું પણ ઘણું હતું, છતાં તેમને અંતઃકરણનું સમાધાન મળતું નહતું. હરિજન આશ્રમમાં રહેતા હતા. જૂના સંસ્કાર સાથે આંતઇદ ચાલતું હતું પણ ગાંધીજી પ્રત્યે તેમને અપાર શ્રદ્ધા હતી. ગાંધીજીએ તેમની સ્થિતિ જોઈ શ્રી. કેદારનાથજીને કહ્યું ! “કિશોરભાઈની સાથે આબુ જાઓ અને તેમનું સમાધાન ન થાય ત્યાં સુધી એમની સાથે જ રહે !”
કેદારનાથજી કબૂલ થયા અને કિશોરભાઈ સાથે આબુ ગયા. અહીં કિશોરભાઈને અંતરમાંથી સમાધાન મેળવવાનું હતું. તેમણે આશ્રમથી બે વર્ષ અલગ રહેવાની તૈયારી રાખી હતી. પણ પંદર દિવમાં તેમને તે તવ મળી ગયું. કેદારનાથજી સાથે વાત કરતાં કરતાં. આમ તત્વ તો
અંદર છે, તે સમન્વયની દૃષ્ટિ આવતા પ્રગટે છે. ગાંધીજીએ કિશોરભાઇને પૂછ્યું “કેમ બે વર્ષની તૈયારી કરીને ગયા હતા અને પખવાડિયામાં પાછા ફર્યા?”
કિશોરભાઈએ કહ્યું: “મને જોઈતું હતું તે મળી ગયું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
એક પ્રયોગશાળામાં બધાં રસાયણ-કવ્યો છે. તેને જોઈને જે કોઈ વૈજ્ઞાનિક ગભરાઈ જાય તે તે જે નવા રસાયણની શોધ કરી રહ્યો છે તેને નહીં મેળવી શકે. એવી જ રીતે જુદા જુદા ક્રિયાકાંડે, દર્શનશાસ્ત્રો કે મતભેદે જોઈને સાચા વિચારકે કંટાળવું નહીં, પણ દેશ-કાળ અને પાત્રને વિચાર કરી તેને સમન્વય કરતાં તેને જીવનનું પરમ સત્ય સાંપડી શકશે. ખરા વિચારકે તે બધામાંથી તવ શોધવાનું છે અને સમન્વય કરવાને છે. અલગ અલગ ગાયોનું દૂધ જેમ એક છે–તે દૂધ ભેગું થતાં; દૂધ સિવાય બીજું તત્ત્વ રહેતું નથી, એવી જ રીતે સર્વ ધર્મોને સાર આત્મવિકાસ છે અને તે જ સત્ય છે એમ સમન્વયની દૃષ્ટિ આવતાં સ્પષ્ટ જણાશે. શ્રી વ્યાસજીએ કહ્યું છે –
श्रुतिविभिन्नाः स्मृतयश्व भिन्नाः नैको मुनिर्यस्य वचः प्रमाणम् । धर्मस्य तत्त्वं निहितं गुहायाम्
महाजनो येन गतः स पन्थाः॥ કૃતિઓમાં જુદી જુદી વાતો છે; સ્મૃતિઓમાં પણ જુદી જુદી વાતે છે. કોઈ પણ મુનિના વચને અબાધિત-સત્ય (સર્વકાળ) રૂપે નથી. ધર્મનું તત્તવ બુદ્ધિની ગુફામાં નિહિત છે તે પણ કેવળ વાંચન ચિંતનથી મળતું નથી પણ; મહાપુરુષે ગયા છે તે ભાગે તત્વની શોધ કરવાથી મળે છે.
એને અર્થ એ થાય છે કે જે ઊંડી વિચારણું કે ચિંતનના કારણે પણ મળતું નથી તે મહાપુરુષોના સંસર્ગથી મળી જાય છે. કિરભાઈને કેદારનાથજીના નિમિત્તે તરવા મળ્યું હતું. એટલે તેઓ નાથજીને ગુરુ માનતા. પણ, નાથજી તે વિનમ્રભાવે એમ જ માને છે કે તેઓ ગુરુ થવાને લાયક નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
- જ્યારે સમન્વય કરવાની બુદ્ધિ જાગે છે ત્યારે એકાએક વર્ષો જેની શોધમાં હોઈએ તે તત્વ સામે પ્રગટ થાય છે. ભગવાન બુદ્ધ અનેક જાતનાં તપ કર્યા; પણ તેમને તવ ન મળ્યું. પકુદ્ધ કાત્યાયન, અજિતકેશ કંબલી, અલારકલામ વ. સુપ્રસિદ્ધ વિચારકો પાસે ગયા અને તેમના માર્ગે જઈને જ્ઞાન મેળવ્યું. ક્રિયાઓ સાધી પણ તેમને સાચું જ્ઞાન ન થયું. પણ એક પ્રસંગ એ બને કે તેમને એ તત્ત્વ મળી ગયું.
એકવાર ભગવાન બુદ્ધ એક વૃક્ષ નીચે ધ્યાનસ્થ બેઠા હતા. ત્યાંથી એક વારાંગના પસાર થઈ રહી હતી. તેણે વાજિત્રે વગાડનારને કહ્યું : “તમારો વાજિંત્રોનાં તાર અત્યંત ખેંચશે પણ નહીં; તેમ જ ઢીલા પણ રાખશો નહીં, નહીંતર તે વાગશે નહીં.”
કહેવાય છે કે ભગવાન બુદ્ધને આ વચનથી પ્રેરણું મળી અને તેમણે મધ્યમ માર્ગનું તત્વ મેળવ્યું. વારાંગનાના જીવનમાંથી જગતના એક પરમપુરુષને શું મળવાનું હોય? પણ નિમિત્ત મળતાં ભગવાન બુદ્ધને જે તત્ત્વ વર્ષો સુધી નહેતું મળ્યું તે માન્યું. શિબિર અને સ્વધર્મ સમન્વય :
આ શિબિરમાં પણ માત્ર પુસ્તકની ચર્ચા કરવા સહુ ભેગા નથી થયા પણ માનવજીવનના વ્યકિતગત અને સમાજગત દરેક પાસાંઓ છણવાનાં છે–અનુભવની એરણ ઉપર ઠેકી ઠેકીને જીવનનાં બધાં અંગે અંગે મુક્ત સહચિંતન કરવાનું છે. જુદા જુદા દેખાતા ધર્મો પણ માનવજીવનને અગત્યને પ્રશ્ન છે. અહીં તેને સમન્વય કરવાને છે.
સામાન્ય માનવી બધા ધર્મોના જુદા જુદા ક્રિયાકાંડે, વિધિવિધાને જોઈને અકળાઈ જઈ, સમાધાન પામી શક્તો નથી. કયારેક અહંભાવ પણ તેને તેમ મેળવતા રોકે છે અને કયારેક “મારા જ ધર્મમાં બધું આવી ગયું ” એ માટે સંતોષ પણ અવરોધ રૂપ બને છે. તે બીજાના જ્ઞાનથી; ધર્મના તરવાથી અને મહાપુરુષોના અનુભવોથી વંચિત રહી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
એટલે વ્યાસજી કહે છે –
" श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् " – બધા ધર્મોની વાતો સાંભળે; તત્ત્વનું શ્રવણ કરે અને શ્રવણ કરી બુદ્ધિ વડે સત્યાસત્યને નિર્ણય કરે.
અંધવિશ્વાસ, ખોટી પકડ, ષવૃત્તિના કારણે ઘણી વાર માનવી ધર્મોમાં રહેલ સારાં તને-સત્યોને ઓળખી શકતો નથી. ત્યારે ધર્મ એક બાજુએ રહી જાય છે; ઊલટી નુકશાનની પરંપરા વધતી જાય છે. એટલે સમન્વય કરતી વખતે સાચું શું છે એ શોધવાની વૃત્તિ જાગશે અને ધર્મના નામે આંધળું અનુકરણ કરતાં માણસ બચશે. સમન્વયમાં બાધક ત
આજે સર્વ ધર્મોને સમન્વય કરવામાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ બાધક રૂપે લાગે છે -(૧) ધર્મસંપ્રદાય, (૨) શ્રદ્ધા અને (૩) સાધુ કે ગુરુ. ધર્મસંપ્રદાયની સાથે શ્રદ્ધા અને સાધુ બને સંકળાયેલા છે.
સર્વ પ્રથમ આપણે ધર્મને લઈએ. સામાન્ય માણસ તે ધાર્મિક સમસ્યાના સ્વરૂપને સમજી શકતા પણ નથી. જે લોકો કંઈક સમજે છે તે અલગ અલગ ધર્મોની વિવિધતા જોઈને નિરાશ થઈ જાય છે. ધર્મના અનેક રૂપને ધર્મસંસ્થાઓને સમન્વય તેમને અસંભવ જણાય છે. એમાંના ઘણુ લોકો ધાર્મિક વિરોધ પસંદ કરતા નથી જે ધર્મ સંસ્થાપકોના ભક્ત છે પણ તેમને ધર્મ સંશુદ્ધિના પ્રયત્નની નિષ્ફળતા એટલી હદે નિરાશ કરી મૂકે છે કે આ કોઈ સમન્વય કરવામાં પણ તેમને વખતની બરબાદી નજરે ચઢે છે જેમ અન્ય પ્રશ્નોને ઉકેલવા માટે ઉદારતા કે સહિષ્ણુતાથી વિચાર કરે છે તેમ તેઓ ધર્મ-સમસ્યા માટે દાખવે તો ઘણું કાર્ય થઈ શકે.
ઘણીવાર તેમની ઉપેક્ષાનું ઊંધું પરિણામ આવે છે. એ ઉપેક્ષાના કારણે ઘણા લોકો ધમને નાબૂદ કરવા સુધી પહોંચી જાય છે. ધર્મ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
તે જીવનને સ્વાભાવિક કમ છે. કદાચ સમય, કાળ અને પાત્ર પ્રમાણે અલગ અલગ મહાત્મા પુરૂષએ તેની સંસ્થાપના કરી છે. પણ તેને નાબુદ કરવા જતાં તેઓ કોઈ એવી બીજી શક્તિ આગળ નમી પડ્યા છે. જેને આપણે રાષ્ટ્રીય નેતા, સામાજિક નેતા તરીકે ઓળખાવીએ છીએ. અથવા તો માણસની રચેલી સરમુખત્યારશાહીના કેઈવાદને સામ્યવાદ કે મૂડીવાદને નમવું પડે છે. જે ધર્મ કરતાં કઈ ઉતરતી કક્ષાની ભાવના આગળ નમવાનું હોય તો પછી ધર્મને ટકાવી રાખવું જ સારું છે ! અલગ અલગ ધર્મોમાં જે વિવિધતા લાગે છે તેનું મંથન કરવું જરૂરી છે. તે માટે સમન્વય થવો જોઈએ.
બધા ધર્મોના સમન્વયની વાત આવે છે એટલે કેટલાક રૂઢિચુસ્ત અને અંધશ્રદ્ધાળુ લોકો એ ભ્રમ રાખે છે કે ત્યારે દરેક ધર્મની સારી સાથે ખરાબ વસ્તુ તો માનવી પડશે. તેમની મિથ્થા બાબત, અંધ વિશ્વાસો કે અનિષ્ટોને પણ ટેકો આપવો પડશે. કે તેમને ટેકો મળી જશે. આ દલીલ ખોટી છે. “દરેક મનુષ્યોને ચાહે !” એમ કહેવાથી ચેર, ડા, વિશ્વાસઘાતી, વ્યભિચારી વગેરેના પાપોને ટેકો આપ પડશે એમ ન મનાય. તેમ “દરેક ધર્મોનો સમન્વય કરો” એટલે કે તેમના પ્રતિ ઉદારતા દાખવી અને તેમાંથી સત્યને તાર.
દરેક નગરમાં ગંદી નાળીઓ-ગટર હોય છે. તેમજ સ્વચ્છ રમ્ય બાગ બંગલા સડક પણ હોય છે. કેવળ ગંદગીનું નિરીક્ષણ એજ કંઈ નગર–નિરીક્ષણ નથી. એવી જ રીતે દરેક ધર્મોમાં કાઈને કોઈ સડે હોય છે પણ એજ કંઈ તેને ધર્મપ્રાણ હેત નથી. તેમના ધર્મપ્રાણ રૂપે અહિંસા, સત્ય, વાત્સલ્ય વ. ગુણ હોય છે. એટલે ધર્મન્સમન્વયનો અર્થ એ સુંદર ગુણનો સમન્વય છે.
આ સિવાય ઘણું લોકે એમ પણ ભ્રમણું સેવતા હોય છે કે સર્વધર્મોને સમન્વય એટલે કે બધા ધર્મના લોકોને રાજી રાખવા; એવું પણ નથી. ધર્મમાં નૈતિક્તા અને લોકહિતનાં જે તો પડ્યાં છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
તેને સમન્વય કરીને લોકોને એ નૈતિકતા પ્રતિ આકર્ષિત કરવાનાં છે. નાની નાની બાબતે ઉપર જે ઝઘડાઓ થાય છે તેની નિઃસારતા બતાવી એ ઝગડાના કારણેને દૂર કરવાનું છે. ધર્મસંસ્થાઓમાં જે ખરાબીઓ અનિષ્ટ પેસી ગયાં છે તેમને હઠાવીને માણસને નિષ્પક્ષ વિચારક બનાવવાનું છે.
ધર્મ એ પુનીત તત્ત્વ છે. તેણે યુગયુગથી અલગ અલગ સ્વરૂપે લોકકલ્યાણ કર્યું છે. સમાજનું ધારણ, પોષણ અને સત્વસંશોધન કર્યું છે. અલગ અલગ સમયે ધર્મસંસ્થાપકોએ અને ધર્મગુરુઓએ માનવજાતિને સન્માર્ગે વાળવા માટે અપાર કષ્ટો સહ્યાં છે-બલિદાને આપ્યાં છે. લોકશ્રદ્ધાને કલ્યાણકારી વળાંક આપવા માટે જે પુરૂષાર્થ તેમણે કર્યો છે તેની આગળ આપણું મસ્તક શ્રદ્ધાથી નમી પડે છે. તેનાં ઉપર જે આવરણે રહી ગયાં છે તે જોઈને ધર્મને ફેંકી દે એ બુદ્ધિમાની નથી. સેનું ઝાંખું પડે, કે માટીમાં ભળે તો તેને તપાવીને સાચું સેનું બહાર પાડવાનું હોય છે. એવું જ ધર્મોનું છે. સર્વધર્મ સમન્વય રૂપી ભઠ્ઠીમાં તેને તપાવી તેમાં શુદ્ધ તત્ત્વ આણવાનું છે.
ધર્મને વધારે બદનામ કરાવનાર, કે એના નામે ઝનૂન લોકોમાં ફેલાવનાર કહેવાતા ધર્મગુરુઓ, અને ધર્મજીવી પંડિત છે. તેઓ સાચા શબ્દોમાં કહેવાયેલાં સત્યને મારી મચડીને પોતાના મતલબમાં ફેરવે છે. જેમકે ગીતામાં કહ્યું છે –
श्रेयान स्वधर्मो विगुणः परधर्मातू स्वनुष्ठितान् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावह ॥ સારી પેઠે આચરેલ પરધર્મ કરતાં ગુણરહિત પણ સ્વધર્મ સારો છે. સ્વધર્મમાં મૃત્યુ પામવું સારું છે, પણ પરધર્મમાં જીવવું ભયંકર છે.
આ આખા એકમાં “સ્વ” એટલે આત્મા અને “પર” એટલેજડ શરીર એ રીતને અર્થ ઘટાવવાનું છે. ત્યારે, સંપ્રદાયવાદી લોકો એનો અર્થ એમ ઘટાવે છે કે પિતાને સંપ્રદાય-સ્વધર્મ સારે. બાકીનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
ઠીક નહીં. એટલું જ નહીં તેના અનુસંધાનમાં મધ્યયુગમાં તે ત્યાં સુધી સંપ્રદાયનું વિષ ઘાળવામાં આવ્યું –
हस्तिना ताडयमानोऽपि न गच्छेजजैनमंदिरम् –હાથીના પગ તળે કચડાઈ મરવું સારું પણ જૈન મંદિરમાં ન જવું. આમ ધર્મગુરુઓના સાંપ્રદાયિક માનસે કેવળ ધર્મો વચ્ચે જ ભેદભાવની ભીતે ઊભી કરી છે એટલું જ નહીં; એક જ ધર્મના માનવવાળા વચ્ચે પણ ભેદભાવો પેદા કર્યા છે; અને ધર્મ જે શાંતિનું સાધન છે, તેના નામે ભાઈ-ભાઈઓ વચ્ચે ગળાકાપ લડાઈએ કરાવી છે. હિંદુઓમાં શૈવ-વૈષ્ણ, જેમાં શ્વેતાંબર-દિગંબર દેરાવાસીસ્થાનકવાસી, ઇસાઇઓમાં રેમન કેથોલિક અને પ્રોટેસ્ટંટ તેમજ પ્રસબીટેરીયન આ બધાની આપસની લડાઈઓ એના ઉદાહરણ રૂપે છે.
ધર્મ અને ગુરુની સાથે જે ત્રીજી બાબત સ્વધર્મ સમન્વય માટે બાધક છે; તે છે શ્રદ્ધા. સાંપ્રદાયિક માનસ હેઈને વડીલો નાનાં નાનાં બાળકોને કહેતા હોય છે: “અસક ધર્મના લોકોને ત્યાં ન જવાય! તેઓ છોકરાને મારી નાખે છે.” આવી રીતે સાંપ્રદાયિક્તાના અને ઝનૂનના સંસ્કારો સીંચવામાં આવતા હોઈને એક ધર્મ સંપ્રદાયના લોકો બીજા ધર્મ સંપ્રદાયના લોકો, ધર્મગુરુઓ, ધર્મસ્થાનકો, ધર્મશાસ્ત્રો કે ધર્મદેવ પ્રતિ અણગમે, ઘણું અને દ્વેષભાવથી પીડાતા હોય છે. અને તેથી ઘણીવાર આવા કુસંસ્કારો ધર્મના નામે લડાઈઓ-હુલ્લડોને પ્રેરે છે. હિંદુસ્તાન-પાકિસ્તાનના ભાગલા થયા, અલીગઢમાં તેફાનો થયાં, જબલપુરમાં કોમી રમખાણ થયું. આ બધું આવા આંધળા ધર્મ ઝનૂના કારણે! તેથી કેટલાક વિચારક લોકો અને શિક્ષિતો એમ માને છે કે આવી ધર્મસંસ્થાઓને તેડી નાખવી જોઈએ. કલકત્તા અને લાડન (રાજસ્થાન) ખાતે થયેલાં બે “ધર્મક્રાંતિ પરિસંમેલનમાં રાષ્ટ્રના મહાન વિચારકોએ ઉપર મુજબને સ્વર કાઢવો હતે. સર્વ ધર્મ સમન્વય એટલે?
આ બધી બાબતે ઉપરથી એક વસ્તુ ફલિત થાય છે કે જે સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ધર્મ સમન્વય કરવો હોય તે સર્વ પ્રથમ જે શબ્દોની સાઠમારી રમાય છે તેને દૂર કરવી જોઈએ. હિંદીમાં “ભગવાન”; ઉર્દૂમાં “ખુદા” કે. અંગ્રેજીમાં જેને “ગોડ” કહેવાય છે. તે એક જ વ્યક્તિત્વનું પ્રતીક છે એમ જણાવવું પડશે. બીજે એ સિદ્ધાંત સ્વીકારવો પડશે કે દરેક ધર્મની રચના માણસની ભલાઈ માટે થયેલી છે. એટલે પોતે જે સારી વાત માને છે તે મનાવવા માટે બળજબરી કે સખ્તાઈ નહીં કરે પણ પ્રેમ અને સમજણપૂર્વક પ્રયત્ન કરશે.
મહાત્મા ગાંધીજીએ જોયું કે ભારતના લોકો અને તેમની સંસ્કૃતિની રગેરગમાં ધર્મ શબ્દ વણાઈ ગયો છે. એને કાઢવાનો પ્રયત્ન કરવો. નકામે છે. એના બદલે ધર્મોનું હાર્દ સમજી તેમને સમન્વય કરી તેનું પરિભાજિત રૂ૫ તેઓ લેકે આગળ મૂકતા. સર્વધર્મ સમન્વયવાળો તેમની પ્રાર્થના અંગે ઘણું લોકો તેમને કહેતાઃ “બાપુ બીજું બધું તે ઠીક, પણ આ ધર્મ શબ્દ કાઢી નાખો.”
ખુદ પાંડિતજી જેવા માનવતાવાદી પુરૂષ પણ આ જોઈને કહેતા; “બાપુ! આ પ્રાર્થનાનું ધતિંગ શું લગાવ્યું છે?” તે છતાં ગાંધીજી ધર્મની તાકાતને પીછાણુતા હતા અને તેમને લોકોની નૈતિક જાગૃતિનું મહત્વ વધારે હતું. એક જ ધર્મ હોય તો?
કેટલાક લોકો કહે છે કે સમન્વયની કડાકુટમાં પડવા કરતાં ચીનમાં એક જ ધર્મ હતો તેમ જે દુનિયામાં એક જ ધર્મ હોય તો આ બધા ઝઘડાઓને અંત આવી જાય. આ વાત વહેવાર નથી. દરેક ધર્મવાળા આગળ આવશે અને તેમને જ ધર્મ સારો છે એમ પ્રતિપાદન કરશે. કોઈ નમતું મૂકશે નહીં. આજના સ્વરૂપમાં જે ધર્મો છે તેમાં સંશોધન શુદ્ધિકરણ કર્યા વગર તો તે સ્વીકાર્ય બને એમ લાગતું નથી. એક જ ધમને મહત્વ આપવાથી સ્વતંત્ર વિચાર શક્તિને વિકાસ અટકશે અને અલગ અલગ દેશ-કાળ પ્રમાણેની સ્વતંત્ર વિચાર સરણ રૂંધાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૪
એટલે ધર્મમય સમાજની રચના કરવા માટે દરેક ધર્મોને તેમના સ્થાને ટકાવી રાખવા પડશે. તેમને નાબૂદ કરવાના નથી પણ તેમનામાં સંશોધન કરવું પડશે. આવું સંશોધન તે તે ધર્મના અનુયાયીઓ જ કરે. અન્ય ધર્મોના સારા સિધ્ધાંતની કસોટીએ, પિતાના ધર્મના સિદ્ધાંતને કસીને કરે એજ ઠીકસર થશે. કાયદા ન ચાલે?
ન્યાયપુર:સર અને નૈતિક સમાજની રચના કરવી હોય તે તે રાજ્યના કાયદા કાનૂન દ્વારા શક્ય નથી, પણ ધર્મ વડે જ શક્ય છે. કાયદા કરતાં ધર્મનું સ્થાન ઊંચું છે. કાયદો ભય બતાવીને, દંડ આપીને પાપ અનિષ્ટોને રોકવા મથે છે. જ્યારે ધર્મ માણસની પ્રવૃત્તિને બદલાવી તેને પુણ્યશાળી પવિત્ર બનાવે છે. એટલે જ એવું જોવામાં આવે છે કે કાયદો ઘડાતાં છટકબારીઓ શોધાય છે અને કાયદાની ઓથે પણ અનિષ્ટ પિલાતાં રહે છે. એટલે જ ધર્મને પણ કાયદામાં મહત્વ આપવામાં આવ્યું છે કે જ્યારે કોઈપણ વ્યકિત કોર્ટમાં ફરિયાદી, આરોપી કે સાક્ષી તરીકે આવે છે ત્યારે તેને ધર્મગ્રંથને હાથ લગાડીને કહેવાની ફરજ પડે છે. “હું ઈશ્વરને હાજર-નાહાજર જાણી જે કહીશ તે સાચું કહીશ!” આમ ધર્મ વગર કાયદો કાનૂન પણ નકામાં છે. કદાચ સામ્યવાદી દેશોમાં ઈશ્વરને સાક્ષી નહીં માન્ય હેય; તે પણ “હું સત્ય કહીશ” એમ તે કહેવું જ પડે છે અને સત્ય એ ધર્મનું તત્વ છે. બિનસાંપ્રદાયિક રાજ્ય :
એટલે જ આપણું ભારત રાજ્ય બિનસાંપ્રદાયિક એટલે જાતીય ભેદભાવ વગરનું છે. આજે રાષ્ટ્રના મેટા પંડિત અને શિક્ષા શાસ્ત્રીઓ એ વિચારે છે કે શિક્ષણના પાયામાં ધર્મ હોવું જોઈએ-પણ તે સંપ્રદાયગત નહીં, વિશાળ દષ્ટિવાળું લેવું જોઈએ. ઘણા લોકો માને છે કે આપણું રાજ્ય બિનધાર્મિક છે તે ખોટું છે તે સંપ્રદાયવિશેષનું નથી એ ચોકકસ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૫
ભાલના એક ગામડામાં ખેડૂત સમેલન વખતે શ્રી મોરારજી દેસાઈ આવ્યા હતા. ત્યારે મેં તેમને પૂછયું : “હમણું સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર થયો એમાં મોટા સમારંભે થયા અને રાષ્ટ્રપતિ (રાજેન્દ્રબાબુ ) ઉદ્દઘાટન કરવા ગયા, તેમાં પંડિતજીને કેમ લાગ્યું?”
તેમણે કહ્યું: “એમાં પંડિતજીને કેમ લાગ્યું હશે એ તે તેઓ જાણે. પણ, આપણું રાષ્ટ્ર બિન સાંપ્રદાયિક હેઈ, રાષ્ટ્રપતિ એક સંપ્રદાયના મંદિરનું ઉદ્દઘાટન કરવા ગયા એ બરાબર નથી લાગતું. આજે હિંદુઓના મંદિર માટે રાષ્ટ્રપતિ હિંદુ સંસ્કારના હેઈને ગયા; આવતી કાલે મસ્જિદના ઉદ્દઘાટન વખતે બેલાવશે ત્યાં પણ જવું પડશે.”
એને એ અર્થ નથી કે રાષ્ટ્રપતિને પિતાને ધર્મ પાળવાને કે ધર્મક્રિયાઓ કરવાને અધિકાર નથી; પણ આજના યુગે જાહેર પ્રસંગમાં જ્યાં એક ધર્મ સંપ્રદાયને પ્રસંગ હોય ત્યાં વિચાર કરવો જોઈએ.
આપણું માનસ સાંપ્રદાયિક વિચારથી ઘણું બધું જકડાયેલું છે. જે કઈ શાળામાં ગીતાને અભ્યાસક્રમ મૂકાશે તે તરત મુસલમાને કુરાન મૂકાવશે અને ખ્રિસ્તીઓ બાઈબલ મૂકાવશે. આપણે બધા ધર્મોનાં ત જેવાં પડશે અને તેમની ઉપર બાઝેલાં રૂઢ માન્યતાનાં જાળાં દૂર કરવા પડશે. દરેક ધર્મ તેના શુદ્ધ સ્વરૂપે સારે જ છે. કયા ધર્મ સારે ?
શ્રીમદ રાજચંદ્રજીને ગાંધીજીએ પૂછયું: “મારે કે ધર્મ પાળવે? કે ધર્મ સારો છે?
ત્યારે તેમણે કહ્યું, “જે ધર્મ તમને પરંપરાથી મળે છે તે જ હિંદુ ધર્મને પાળો.”
તેમણે ગાંધીજીને જૈન બની જવાની ભલામણ કરી ન હતી. કારણ કે તેઓ જાણતા હતા કે જૈનધર્મ ગુણપ્રધાન ધર્મ છે. વિશ્વધર્મ છે. કોઈપણ ધર્મનાં સારાં તત્તનું અનુકરણ એમાં જૈનધર્મનું પાલન સ્વતઃ થઈ જાય છે. ખરેખર ધર્મની વ્યાખ્યા એજ છે. જે તત્વ ત્યાં છે તેને તે સ્થાને સૂકવું; અને એ જૈનધર્મને મુદ્રાલેખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા: ધર્મ પછી બીજુ તત્વ આવે છે. શ્રદ્ધા. શ્રદ્ધાનો ધર્મ સાથે ગાઢ સંબંધ છે. કહેવાય છે કે ધર્મ, ધાર્મિક વગર નથી અને ધાર્મિક શ્રદ્ધા વગર નથી. પણ આ શ્રદ્ધા આંધળી ન હોવી જોઈએ તેમજ અંધ–અશ્રદ્ધા પાટીભડક પણ ન હોવી જોઈએ. એ બન્ને માનવજીવન માટે ઘાતક છે.
શ્રદ્ધા અંગે કહેવું પડશે કે પુરૂષો કરતાં સ્ત્રીઓમાં તે વધારે હેય છે. ધર્મને ફેંકવા જશું તે પણ, ભારતની માતાએમાં ધર્મ પ્રતિ જે શ્રદ્ધા છે તેને કાઢી શકાશે નહીં.
થોડા દિવસ પહેલાં પુરૂષોત્તમ માસ ચાલતો હતો. ત્યારે ચોપાટી બાજુ ફરવા જતાં અમે જોયું કે મેટાં ઘરનાં શ્રીમંત બહેન સુદ્ધાં દરિયામાં માથાબોળ નહાવા જાય છે, માળા ફેરવે છે, જપ કરે છે, ભચ્ચાર કરે છે અને કથા સાંભળે છે. નાસ્તિકમાં નાસ્તિક માણસને
એ જોઈને આશ્ચર્ય થશે કે જે કામ આ બરાંઓ ગમે તે કહે તે છતાં નહીં કરે; તે આ શ્રદ્ધાના કારણે કરે છે અને આશ્ચર્ય એ છે કે ધર્મ-શ્રદ્ધાને નામે એ થતું હોઈ ત્યાં કોઈ વિકાર-વાસના થતી પણ નથી.
હવે આ શ્રદ્ધાને હાંકી કાઢવી છે કે રાખવી એ મુખ્ય પ્રશ્ન છે. ને રાખવી હોય તે તેને શુદ્ધ દિશા તરફ વહેવડાવવી પડશે. માનવીની અને તેમાં પણ માતાઓની શ્રદ્ધાએ અજબ જેવાં કાર્યો કર્યા છે. - ગાંધીજી જ્યારે વિલાયત જતા હતા ત્યારે તેમની બા પુતળીબાઇએ કહ્યું ! “બેટા” તું ખુશીથી વિલાયત જા મને કશે વા નથી. નાતના લોકે ગમે તેટલો વિરોધ કરશે તેને હું સહીશ પણ મને એ બીક લાગે છે કે વિલાયત ગયા પછી લોકો વટલાઈ જાય છે. એટલે કે સાચા ધર્મ ઉપર ટકતા નથી. માટે, મારે તને ત્રણ પ્રતિજ્ઞા અપાવવી છે.”
ત્યારે ગાંધીજીએ કહ્યું: “ભલે ! હું એ ત્રણ પ્રતિજ્ઞા લઈશ”
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
“ પણ, આ પ્રતિજ્ઞા કેની પાસે લેવી. પુતળીબાઈ અને ગાંધી કુટુંબ વૈષ્ણવ. વૈષ્ણવ આચાર્યો ખરા છતાંયે પુતળીબાઈ ગાંધીજીને એક જૈન મુનિ બેચરજી સ્વામી પાસે પ્રતિજ્ઞા લેવડાવે છે. એનું કારણ એજ કે પુતળીબાઈને જૈન ધર્મના આચારો અને ઘર્મગુરુઓ ઉપર શ્રદ્ધા હતી કે આ બધા સાધુઓ વ્રત લે છે અને પાળે છે. જો કે આજે એમાં ઓટ આવી છે પણ મૂળ વાત શ્રદ્ધાની છે. ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી, પાળી અને હેમખેમ પાર ઉતર્યા એમાં મોટું તત્વ શ્રદ્ધાનું હતું.
ધર્મગુરુઓ : ધર્મની સાથે સંકળાયેલું મહત્વપૂર્ણ ત્રીજુ તત્વ ધર્મગુરુ છે. તેમનું કામ છે ધર્મને સ્વસ્થ અને શુદ્ધ રાખવાનું તેમજ
વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર વિ.ને દેશ-કાળ-સ્થિતિ પ્રમાણે માર્ગદર્શન આપવું. પિતાની આ જવાબદારીથી આજના ધર્મગુરુઓ વધારે પડતા વિમુખ રહ્યા છે. એટલા માટે જ સાધુસંસ્થા પ્રતિ આજના ઘણા શિક્ષિત લોકોને એટલે હદ સુધી અસંતોષ છે કે તેઓ એને ઉખેડીને ફેંકવા પણ તૈયાર છે.
પણ, સાધુસ0 ની બીજી બાજુ ઉજળી છે. આજ સુધી લોકોને જે નૈતિક માર્ગદર્શન મળ્યું હોય તે ક્રાંતિપ્રિય સાધુસન્યાસીઓ વડે જ. અને એવા સાધુઓને લેકે માનશે.
ખરેખર તે સર્વસ્વ ત્યાગીને લોકકલ્યાણ અર્થે શેષ જીવનને અર્પણ કરતી સાધુસંસ્થા સમાજની ધમનીતિની ચોકી કરે છે એટલે એ શ્રદ્ધાનું ભાજન બની છે. “સરઢ મિક્ષા તત૮ વ:”નું સૂત્ર આપી શંકરાચાર્યજીએ સાધુઓની નિસ્પૃહતાને ન આંક મૂક્યો હતું. તેના બદલે સમાજને આપવાનું તેના માટે વધારે છે. એટલે જ શ્રીમદ્ રાજચંદ્ર જેવા વિચારક પણ એ અવસ્થા પામવા માટે કહે છે – અપૂર્વ અવસર એ ક્યારે આવશે?
ક્યારે થઈશું બાહાંતર નિગ્રંથ છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
સર્વ સંબંધનું બંધન તીર્ણ ભેદીને;
વિચરશું કબ મહાપુરુષને પંથે જો! –આજે સાધુસંસ્થામાં વિકૃતિ પેઠી છે એટલે તેને તેડી નાખવી એના કરતાં તેમને જ શ્રદ્ધાના ભાજન ગણી, તેમની ભૂલનું માર્ગદર્શન કરીને, તેમની જવાબદારીનું ભાન કરાવવું વધારે અગત્યનું છે.
ગુજરાતમાં શાંતુ મહેતા કરીને એક જૈન શ્રાવક થઈ ગયા. તેઓ સજજન અને ધાર્મિક પુરુષ હતા. એકવાર રસ્તેથી પસાર થતાં ઉપાશ્રય આવ્યો એટલે સાધુનાં દર્શન કરવા અંદર ગયા. અંદર ગયા તે જોયું કે સાધુમહારાજને હાથ એક સ્ત્રીના – વેશ્યાના શરીર ઉપર હતા. તેમણે એ નજરોનજર જોયું પણ કાંઈ ન બેલ્યા અને હાથ જેડીને, આંખે બધ કરીને તેમણે વંદન કર્યા.
પેલા સાધુ ચેતી ગયા. બાઈ ચાલી ગઈ. શાંતનુ મહેતા કંઈ ન બેલ્યા. એજ રીતે બે હાથ જોડીને ઊભા રહ્યા. સાધુજીએ વિચાર્યું: “આ પ્રતિષ્ઠિત માણસ અને મારું આવું અગ્ય કાર્ય ! છતાંયે કાંઈ ન કહ્યું? ઊહું વંદન કરે છે.”
તેમનું મનોમંથન વધ્યું અને તેમણે શાંતુ મહેતાને પિતાના ગુરુ માન્યા. પેલા સાધુએ પશ્ચાતાપ કર્યો અને આમ શાંતનુ મહેતાની તેમનામાં રહેલી અખૂટ શ્રદ્ધાના કારણે તેઓ ખરેખર ઉચ્ચ કોટિના સાધુ બની શક્યા.
આજે આવી શ્રદ્ધાનું આરોપણ કરવાની વધારે જરૂર છે, ન કે નાની નાની ભૂલો માટે સાધુ-સંસ્થાને ઉતારી પાડવાની. બહેનોમાં એવી શ્રદ્ધા વધારે હોય છે. તેઓ સારામાં સારી વસ્તુ સાધુઓને વહેરાવવામાં આનંદ માને છે. રાવણને સાધુવેશ જોઈને સીતાજીએ લક્ષ્મણ રેખાની પણ પરવા ન કરી. પણ રાવણ જેવાં ઘણાયે સાધુવેશે ફરે છે. એના માટે એજ જરૂરી છે કે જે એમનામાં ગુરુભાવ ભરવામાં આવશે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
તેને કાયાક૯૫ થશે. કદાચ આખી સાધુ સંસ્થા નહીં, તે પણ ઘણાં ઉપયોગી રને પાકશે.
ત્રણ તો સમન્વય
આમ ધર્મ, સાધુ અને શ્રદ્ધા એ ત્રણું તરવે ઉપર દુનિયાના બધા ધર્મોનું મંડાણ છે. એ ત્રણેને સ્વીકાર કરીએ છીએ એટલે “વસુધૈવ કુટુંબકમ” માનીને ચાલતાં બધા ધર્મોને વિચાર કરે પડશે. અને તેમની સારી બાજુને જ ખ્યાલ સમન્વય કરતી વખતે રાખવું પડશે. પણ ગમે ત્યાંનું હેય પણ તે ગળીને શુદ્ધ કરીને પીવાનું છે. એવી જ રીતે દરેક ધર્મના વિકારોને શુદ્ધ કરી શુદ્ધ તનું
1 . . તા આચરણ કરવાનું છે. “કુરાન” વાંચવાથી યવન થઈ જવાશે કે શાસ્ત્રો સાંભળવાથી કાફિર થઈ જવાશે એમ માનવું ભૂલ ભરેલું છે. આપણે જેમ પિતાના પિતાની નિંદા સહી શકતા નથી તેવી જ રીતે મિત્રના પિતાની નિંદા પણ શી રીતે સહી શકાય ? ધર્મો પણ અનેક વિશ્વ સમસ્યાઓમાંની એક સમસ્યા છે અને તેને ઉકેલવા માટે સમયપૂર્ણ સત્ય દષ્ટિ જોઈશે. એકવાર એ દષ્ટિ મળતાં એમ જ લાગશે કે આ બધા ધર્મગ્રંથોમાં જે સારભૂત તત્વ છે તે મારૂં છે એથી બધા ધર્મશાસ્ત્રો, સાધુઓ અને ધર્મો પ્રત્યે ભકિતભાવ પેદા થશે ત્યારે જ નિપક્ષ પરીક્ષક અને ખરા વિવેકી બની શકાશે.
જગતના ધર્મોને સ્વીકારવાની સાથે ઉપરનાં ત્રણ ત લેવાં પડશે. ત્યારે એ બધામાંથી સારાં તને તારવવાનું અને ખરાબીઓને દૂર કરવાનું તેમજ વિકૃતિનાં જાળાઓ વિખેરવાનું કાર્ય સરળ થઈ પડશે. એજ સર્વધર્મ સમન્વયની પાછળ રહેલું તત્વ છે. સર્વધર્મ સમન્વય એ સર્વધર્મ ઉપાસનાનું મહત્ત્વપૂર્ણ અંગ છે. એ થઈ જાય તે સર્વધર્મ ઉપાસનાનું કાર્ય થવામાં વિલંબ નહીં થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
ચર્ચા-વિચારણા શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : ધર્મ, શ્રદ્ધા અને સાધુ તે ત્રણ શબ્દમાં, ધર્મના ત્રણ ભાગ પાડવા જોઈએ. (૧) તત્ત્વજ્ઞાન, (૨) સદાચાર અને (૩) કર્મકાંડ. એમાં પણ સદાચાર ઉપર જોર અપાય તો ધર્મ ઉપરને અંધવિશ્વાસ દૂર થઈ શકે, તેમ જ ધમ વડે વ્યક્તિ અને સમાજને પણ લાભ પહોંચે”
શ્રી. પૂંજાભાઈ: “જેમ વેપારી માટે લાયસન્સ હેય છે. ડેકટર, વકીલ માટે પરીક્ષાનું પ્રમાણપત્ર હોય છે. તેમ છે સાધુ સમાજમાં પ્રવચન કરે તે માટે પ્રમાણપત્ર લેવું જરૂરી છે. જો કે એ અંગે સમાજ જાતે જ પ્રમાણપત્ર છે. કદાચ પ્રારંભમાં ફસાઈ જાય પણ લોક-શકિત તેની કસોટી બની જાય છે.”
બધા સભ્યો એમાં સમ્મત થયા હતા અને વધારે ચર્ચાને સાર એ હતું કે “આજનો યુગ જાગૃતિને યુગ છે અને કઈ બેટી વસ્તુ લાંબો સમય ચાલતી નથી. પણ એનાથી નવી પેઢીની ધમ ઉપરની શ્રદ્ધા ઊઠતી જાય છે. ખરેખર આ ગંભીર ચિંતાનો વિષય છે. પણ એને છેલ્લો ઉપાય તો સાચા સાધુઓ અને સજજનેએ પિતાના ઉજજવળ ચારિત્ર વડે દાખવો જોઈએ.
પૂ. શ્રી નેમિમુનિ : “ તત્ત્વજ્ઞાનમાં પણ ઘણું ભેદે હેવાના દા. ત. એક જ વેદાંતમાં દૈતવાદ, અદ્વૈતવાદ વ. છે. તેવી જ રીતે દરેકના છે. તે તેનું માપદંડ શું?”
શ્રી. માટલિયાઃ એમા મુખ્યત્વે જોવા જઈએ તો “અવ્યક્ત અને વ્યક્ત” અથવા “ સાકાર કે નિરાકાર ” એવા બે ભેદમાં બધા ભેદ સમાઈ જાય છે. સવાલ માત્ર સદાચારના માધ્યમને અગત્યને છે. કર્મકાંડની બાબતમાં પણ મોટા ભાગે તે સવાલ વ્યક્તિને તે તે સંપ્રદાય કે ધમની તે તે વ્યક્તિને અંગત જ સ્પર્શે છે. એટલે મારા વિનમ્ર અને તેના આગ્રહ તૂટી પડશે. જે સદાચાર મુખ્ય હશે તે !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૧
પૂ. મુનિશ્રી સંતબાલજી : “એક વસ્તુ યાદ રાખવી પડશે કે કેવળ સદાચારના માધ્યમથી કાય નહીં ચાલે, તેના મૂળમાં તત્ત્વજ્ઞાન હશે તે જ સદાચાર ચાલી શકશે. નહીંતર તે શુષ્ક ટેવ બની જશે કાં તેમાં દમ પેસશે. દા. ત. પૈસા પિત ન રાખે પણ પિતાના થકી બીજ પાસે રખાવે. અથવા બ્રહ્મચર્યપાલન એટલે નારીથી નાસતા ફરવું એવી વાતને વળગી રહેશે.
આજની ચર્ચાને નીડ એ તારવી શકાય :(૧) ધર્મ, પરંપરાગત શ્રદ્ધા અને સાધુઓને નિર્મળ બુદ્ધિના તર્કો
વડે ચકાસવા જોઈએ. ધર્મમય શ્રદ્ધામાં કોઈ પણ પ્રકારનું અનિષ્ટ ન પિસવું જોઈએ. અનિવાર્યપણે પસી જાય, ત્યાં તરત જાહેરમાં પ્રાયશ્ચિતપૂર્વક શુદ્ધિ કરી નાખવી. આવું વલણ સંગઠિત રૂપે અમુક વ્યકિતઓનું થાય તો ધર્મના નામે ચાલતા
અંધવિશ્વાસને અંત સુલભ થઈ પડે. (૨) મેટી રીતે જોતાં તત્ત્વજ્ઞાનમાં મૂળ બે ભેદે : (૧) પિતાના
કમ ઉપર શ્રધ્ધાના બળે અવ્યક્ત ઈશ્વરને કર્તા માનીને ચાલનાર (૨) કમને પ્રધાનતા આપનાર. એમાં બધા ધર્મો આવી જાય છે. વળી બીજી રીતે મૂર્તિપૂજક અને અમૂર્તિપૂજક રૂપે પણ ગણાય. પણ, ખરી રીતે સદાચારના માધ્યમને મુખ્યરૂપે રાખવું એટલે કે જેને અનાચાર કે હિંસા કહેવાય તેવું ધર્મના નામે ન ચાલવા
દેવાય જ. (૩) અલબત્ત કેટલીકવાર સામાજિક દબાણથી જે વિકારો દબાયા હોય
તેને પોષવા માટે પરસ્પરના સહયોગથી પણ ધર્મને નામે કેટલાક અનાચાર ચાલતા હોય છે. ત્યાં માતજાતિ જાગે, માતૃસંસ્થાઓ દબાયેલી બહેનના પ્રશ્નો ઉકેલે, તથા સમાજ જાગૃત થઈ ધર્મના નામે ચાલતા અનાચારો ન નિભાવે; તે સાચે ધર્મ અને સાચા સાધુઓ ઠીક ઠીક પ્રકાશમાં આપોઆપ આવી જાય. એટલે કમકાંડેને ક્રમે ક્રમે ઊંડાણથી વિચારીશું પણ અત્યારે સદાચારને મુખ્ય ગણશું.
(તા. ૧૫-૭-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
[૨] સ્વધર્મ – ઉપાસના જ શાને?
સર્વધર્મ સમન્વય કરે એટલે બીજા શબ્દોમાં સર્વધર્મ ઉપાસનાની તૈયારીઓ કરવી. એ કઈ રીતે થઈ શકે તે અંગે અને વિચારવાનું છે. જગતના મુખ્ય ધર્મોને એ માટે લઈને તેનું વર્ગીકરણ કરવું પડશે તેમ જ એમની અંદર કયાં ક્યાં તો છે, તેને સમન્વય કરવા પડશે. એમ કરવા જતાં તે ધર્મના મહાપુરુષે અને તવોને પિતીકાં માનવા પડશે. અને એ જ રસ્તે સર્વધર્મોપાસના સુધી પહેચવું પડશે. ધર્મની વ્યાખ્યાઓ :
આ અંગે સર્વ પ્રથમ ધર્મ અંગે શું શું કહેવાય છે, તેને પહેલાં જઈ જઈએ. ધર્મની પહેલી વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે –
પ્રતિન્ત માત્માને ઘરનીતિ વર્ષ –દુર્ગતિમાં પડતાં આત્માને અટકાવે–ધારણ કરે તે ધર્મ છે. આવી વ્યાખ્યા પ્રારંભકાળમાં હતી. તે વખતે જગતના માણસો એમ વિચારતા હતા કે અમારે વિકાસ કેમ કરીને થાય ? એ સાથે જ વિકાસ કરતા કરતા હું નીચે તે નહીં પડી જાઉં? માનવની આ ચિંતા સહજ છે. તે ઇચ્છે છે કે ભલે ઉપર થોડુંક ચઢાય, પણ ત્યાંથી નીચે ન ઉતરાય તો સારું. એટલે જ તે વિચારી શકે છે કે મને મહામુશીબતે પશુ-પંખી અને ઈતર જીવસૃષ્ટિ કરતાં શ્રેષ્ઠ એ માનવભવ મળ્યો છે. એના વડે મારે આગળ ધપવાનું છે. પાછળ ન પડવાની ચિંતા કરનાર હંમેશાં એવું વિચારે છે કે તેનાથી એવાં કૃત્યો ન થાય કે જેનાથી તેને પાછા પડવાનો વખત આવે. ટૂંકમાં એમ કહી શકાય કે જેનાથી માનવતાનું પતન ન થાય, પિતાનું ઉત્થાન થાય અને માનવમર્યાદાનું પાલન થાય એ ભાવના નીતિને આ વ્યાખ્યામાં સમાવેશ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
અહીં નિષેધાત્મક વલણ રહે છે કે માનવતાથી નીચા ન ઊતરીએ પણું, એમાં સમાજ માટે કે બીજા માટે તપત્યાગ કર્તવ્ય કરી છૂટવાની વિધેયાત્મક ભાવના પ્રગટ થતી નથી.
એટલે ધર્મની બીજી વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી –
___ 'यतोऽभ्युदय निःश्रेयस सिद्धिः स धर्मः'
–જેનાથી પિતાના અભ્યદય સાથે આખા સમાજનું કલ્યાણ થાય તે ધર્મ છે. આમાં પિતે ઊંચે ચડે, નીચે ન પડે એવી કાળજી સાથે બીજાને પણ ઊંચે ચઢાવવાની કલ્યાણકારી ભાવના રહેલી છે. એટલે કે હું પોતે એવી રીતે રહુ કે મારા સ્વકલ્યાણ સાથે પરકલ્યાણ પણ થાય. એટલે કે હું જીવું અને બીજા પણ છે. આમાં નિષેધાત્મક સાથે વિધેયાત્મક વલણ આવ્યું. કે અન્યને સુખશાંતિથી જીવવા દઈને જતે પણ સુખશાંતિમાં છરવું. ધર્મની આ સ્વપર કલ્યાણની ભાવના હતી છતાં એમાં માનવજીવનની ઉત્કટ ભાવના પ્રગટ થતી ન હતી. એટલે ધર્મની ત્રીજી વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી –
વધુ સાવો છો જે જેને સ્વભાવે છે. તે તેને ધર્મ છે. એટલે કે નિજ સ્વભાવમાં રમણ કરવું એ ધર્મ છે. બીજો અર્થ એ થયો કે જગત જે સ્વરૂપમાં છે તેને તે જ સ્વરૂપમાં જોવું
જગતમાં મુખ્યત્વે બે તત્ત્વ છે. ચેતન (જીવ) અને જડ (અછવ) આ બે ત મેહ અને કર્મ વશ મળે છે અને લો કે જીવ અજીવને વિવેક ભૂલે છે. જીવના બદલે અજીવ પુદગલ શરીરને વધારે મહત્વ આપે છે. જગતના આ બે તવેમાં કેટલાક વધારે તો ઉમેરાય છે અને કર્મોનું આવવું, શુભકર્મ, અશુભકર્મ કર્મબંધન–એટલે કે આશ્રવ, પુણ્ય, પાપ અને બંધ આ ચાર તને જડ તત્ત્વને લગતાં છે. ત્યારે કર્મોને અટકાવ; કર્મને ક્ષય અને કર્મમુક્તિ–એટલે કે સંવર, નિર્જરા અને મેક્ષ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ત્રણ તત્ત્વ ચેતનને લગતાં તરવે છે. ઉપરની ધમની વ્યાખ્યા પ્રમાણે આત્માને સ્વભાવ આત્મભાવ છે. એટલે ધર્મને સાધક તેનાં જ તોમાં રમણ કરશે. તે બીજા તને ગૌણ કરશે. કદાચ પ્રમાદવશ, કષાયવશ, ભૂલવશ, કે અન્ય કોઈ કારણવશ તે બીજા તના પ્રવાહમાં ચાલ્યો જશે તો પણ ત્યાંથી પાછો ફરશે–પ્રતિક્રમણ કરશે. એ માર્ગની નિંદા, ગુહા અને પ્રાયશ્ચિત કરી શુદ્ધ સ્વત્વમાં (સ્વભાવ) આવશે.
આ ત્રીજી વ્યાખ્યા પ્રમાણે, માણસ અન્યને દુઃખી જેઈને કે પિતાને દુઃખ આપતા જોઈને; તે બધાને સમભાવે રહેશે. બીજા માટે ઘસાઈ છે અને સ્વધર્મ-આત્મધર્મમાં લીન રહેશે. તે પિતાને ઉત્સર્ગ કરી, ગમે તેવા આત્માઓના ઉદ્ધાર માટે બધું કરી છૂટશે. તે દરેક પ્રાણીમાં રહેલ પિતાના જેવા ચૈતન્યત્વને સાક્ષાત્કાર કરી આત્મીયતા સાધશે અને “આત્મવત્ સર્વભૂતેષુ” વહેવાર કરશે. ટુંકમાં તે આત્મસ્વરૂપમાં સ્થિર થવાને પ્રયત્ન કરશે. એ જ એને ધર્મ હશે. જગતના ધર્મોનું વર્ગીકરણ :
આ પ્રમાણે ધર્મની ત્રણ વ્યાખ્યાઓ થઈ –(૧) નીતિ (૨) સદાચાર (૩) સ્વરૂપ સાધન–યોગ. આ ત્રણેય વ્યાખ્યાઓના આધારે જગતના સર્વ ધર્મોનું વર્ગીકરણ આ રીતે થઈ શકે :-(૧) નીતિપ્રધાન, (૨) સદાચારપ્રધાન, (૩) સ્વરૂપસાધના-(ગ) પ્રધાન. આ વર્ગીકરણ કરવાને મુખ્ય આશય તો દરેક ધર્મને એના સાચા સ્વરૂપમાં તે ક્યા આધારે છે તે જાણવું એ જ છે. તેમનું દરેકનું પિતપોતાનું મહત્વ અને સ્થાન છે. માથાથી જોઈએ તે પગ નીચે આવે અને પગથી જોઈએ તો માથું છેલ્લુ આવે એ જ આ કમ અંગે સમજવાનું છે.
જે સમયે દેશ, કાળ, પરિસ્થિતિ અને પાત્ર પ્રમાણે નીતિ ઉપર જેર આપવાની જરૂર લાગી ત્યારે ધર્મની વ્યાખ્યા નીતિપ્રધાન કરવામાં આવી, પણ જ્યાં નીતિને વિકાસ થઈ ચૂક્યો હતો ત્યાં એનાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
આગળની ભૂમિકા રૂપે સદાચાર પ્રધાનધર્મ બતાવવામાં આવ્યો. જ્યાં સદાચાર આવી ગયું હતું ત્યાં સ્વરૂપ સાધના પ્રધાન ધર્મ લોકોને બતાવવામાં આવ્યો. આમ ધર્મોને ક્રમ અને વિકાસ સમજવું જોઈએ.
નીતિપ્રધાન ધર્મો રૂપે ઈસ્લામધર્મ, ખ્રિસ્તી ધર્મ અને જરથોસ્તીધર્મને ગણાવી શકાય. વૈદિક ધર્મ નીતિની સાથે સદાચાર પ્રધાન છે. બૌદ્ધધર્મ નતિ, સદાચારની સાથે તત્ત્વજ્ઞાનપ્રધાન છે. જ્યારે જૈનધર્મ નીતિ, સદાચાર અને તત્ત્વજ્ઞાન સાથે આત્મયોગ પ્રધાન છે.
નીતિપ્રધાન ધર્મોમાં કુટુંબ, જાતિ, કોમ કે રાષ્ટ્રગત વિચાર સવિશેષ રૂપે કરવામાં આવે છે. તે પ્રમાણે પલકમાં દુર્ગતિ ન મળે, આ લોકમાં કુટુંબ, જાતિ કે રાષ્ટ્રનું પતન ન થાય અને તેથી કરીને સ્વર્ગ ભળે એ દષ્ટિ મુખ્યત્વે રહેલી હોય છે. તે માટે નીતિના પાલન ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યું.
સદાચાર પ્રધાન ધર્મોમાં અહિંસા, સત્ય, ન્યાય વગેરે સદાચારો અને તે સંબંધી ક્રિયાકાંડ ઉપર વધારે જોર આપવામાં આવ્યું છે. આવા સદાચાર પ્રધાન ધર્મો માનવસમાજનું શ્રેય સાધવા સુધી જ અટકીને રહ્યા.
પણ, આત્મસ્વરૂપ પ્રધાન–-ગપ્રધાન ધર્મો છે, તેમાં નીતિ અને સદાચાર એ બંનેને વેગ આત્માના સ્વરૂપ સાથે જોડવામાં આવ્યા છે. તેથી તે દરેક પ્રાણીમાં વિલસતા ચૈતન્યની સાથે પોતાની આત્મીયતા છે. તેના ઉપર વિશેષ ધ્યાન આપવાનું અને સમષ્ટિ સુધી આત્મીયતા સાધવા માટે કહે છે.
જગતમાં જે જે ધર્મો પેદા થયા તે વખતે ત્યાંની પરિસ્થિતિ જુદી જુદી હતી. તે પ્રમાણે તેની રચના કરવામાં આવી. પણ બધામાં મૂળ તત્ત્વ ધર્મ તે હતું જ. જેમ માટીને જુદા જુદા ઘાટ ઘડાય છતાં બધામાં માટી તત્ત્વ રહેલું છે. ધજાઓ જુદી જુદી હોય પણ એમાં વિહેતું વાયુતત્ત્વ તે એક જ છે. ઘર જુદાં જુદાં હોય પણ એમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
આકાશ તત્વ તે એક જ છે. ચાવલ, ચેખા, તંદુર, તાંદુલ એમ ભાષા પ્રમાણે જુદા જુદા શબ્દ હોવા છતાં, બધાને અર્થે સરખે જ છે. પહેલું ધોરણ, બીજુ ધોરણ, ત્રીજુ ઘોરણ એમ એક વિદ્યાપીઠમાં ધોરણે જુદાં જુદાં હોય પણ વિદ્યાપીઠને ઉદ્દેશ્ય તો એક જ છે. તેમજ અલગ અલગ ધર્મોનું છે. જરથોસ્તી, ઈસ્લામ, ખ્રિસ્તી, વેદિક, બૌદ્ધ અને જૈન. આ બધી ધર્મની શ્રેણિઓ જુદી જુદી છે, પણ સૌ ચડતાં પગથિયા પછીનું સ્થાન તે એક જ છે. એવી જ રીતે ક્રિયાકાંડેનું છે. અમૂક ક્રિયાકાંડને અમૂક કાળની અમૂક પરિસ્થિતિ પ્રમાણે મહત્વ આપવામાં આવ્યું. એની પાછળ જે ભાવના હોય તેના ઉપર જ ભાર આપવો જોઈએ. જે ભાવનાને ભૂલીને ક્રિયાઓને તપાસવામાં આવે તે નકામા ગૂંચવાડા ઊભા થાય, એની સાથે કોઈ ક્રિયા ભલે સારી હોય પણ તેજ ક્રિયાકાંડ બધાને લાગુ પડવા જોઈએ એ કદાગ્રહ ન રાખવો જોઈએ. જે ધર્મ કે જેમાં ક્રિયાકર્મો ઉપર સૂક્ષ્મ વિવેચન સાથે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યાં પણ “અન્ય લિંગ-સિદ્ધા” કહીને અન્યના આચાર-વિચારો જે મુક્તિ ભણી લઈ જતાં હોય તેને માન્ય કરાયા છે. એટલે આ બધું જોતાં એમ તારવી શકાય કે બધા ધર્મો તત્વજ્ઞાન, સદાચાર અને ક્રિયાકાંડ એ ત્રણ વસ્તુઓ ઉપર આધારિત છે. પણ જે કોઈપણ ધર્મને મૂલવ હેય તે તેને તત્ત્વજ્ઞાન અને સદાચારની દષ્ટિએ જ મૂલવો જોઈએ. તે જ દરેક ધર્મનું હાર્દ સમજી શકાશે.
કોઈ પણ વ્યક્તિ જન્મ લેતાં પહેલાં ધર્મને સ્વયંવર કરીને જ નથી હોતું કે સૌથી શ્રેષ્ઠ ધર્મવાળા પિતાને ત્યાં જ જન્મીશ પણ જે ધર્મ એને વારસામાં મળે છે પણ એના કારણે એ ગર્વ કર કે મારો જ ધર્મ શ્રેષ્ઠ અને બીજાને નહીં. એમાં ખોટું અભિમાન છે. સાચો ધર્મ તે એ છે કે જેને અભિમાન–કોઈ પણ પ્રકારને ગર્વ સ્પર્શતું નથી. તે એમ પણ નથી કહેતા કે હું ધર્મનું પાલન કરું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૭
વિવિધધમ અને વિધાભાસ :
સત્ય તે બધા ધર્મોમાં એક જ છે, તે પછી આટલા બધા ધર્માનું શું કામ છે? એમ કાઈ કહી શકે છે! એના ઉત્તર તે દેશ, કાળ, પરિસ્થિતિ અને પ્રકૃતિ છે. તે મુજબ અલગ અલગ પ્રકારની વૃત્તિવાળા લેાકેાને અલગ અલગ પ્રકારે ધર્મનાં વિધાને સૂચવવામાં આવ્યા છે. એક જ રોગના અમૂક અમૂક શ્રેણિએ પહોંચેલા દર્દીઓ માટે વૈદ્ય અલગ અલગ દવા અને અનુમાન સૂચવે છે તેવી-જ રીતે ધર્મનું છે. તે લેાકેાના વિવિધ તત્ત્વાને દૂર કરે છે.
જ્યારે બધા ધર્મના મૂળ તત્ત્વોમાં આટલું બધુ સામ્ય હોય છે. ત્યારે તેના નામે પરસ્પર વિરોધ શા માટે જાય છે? જેમકે હિંદુ અને મુસ્લિમ ધર્મોને કદિ પણ ન અે. મિયાં-મહાદેવને મેળ ન જામે ! આવે વિરેશ્વ એક પ્રકારની આંધળી ધર્મ-ધેલાતે જ આભારી છે. અલગ અલગ પ્રકૃતિ-રુચિ અને પરિસ્થિતિવાળા દર્દીઓને વૈધ અલગ અલગ દવા આપે છે તો તે વ્યાજબી જ કરે છે. તે માટે કોઈ એને અયેાગ્ય નહી કહે. એવું જ ધર્મોનુ છે. તે દેશ, કાળ, રુચિ અને ચેગ્યતા પ્રમાણે સમાજના અલગ અલગ ધેારણે રહેલાં અનિષ્ટરૂપી દ દૂર કરવા માટે જ છે. જે જે સમાજમાં જે પ્રમાણે રેગા હશે તેને તે પ્રમાણમાં દૂર કરવા માટે ધર્મો પ્રયત્ન કરવા માટે જ રચાય! છે, રેગેાની ભિન્નતાથી ચિકિત્સામાં ભિન્નતા આવવી સ્વાભાવિક છે; પણ એ વિભિન્નતા જોઈ તે વિરોધની કલ્પના કરવી, એ બરાબર નથી.
જ્યાં ધર્મને સાચી રીતે સમજ્યું ઢાય ત્યાં આવે! દુરાગ્રહ કે દ્વેષ હેાઇ શકે જ નહીં. સત્યાર્થી અને મુમુક્ષુને તે સત્ય સાથે સબંધ છે. તેના નામે ચાલતા વેશ, જિલ્લા કે અમૂક ક્રિયાકાંડા સાથે સબંધ નથી, કોઈ માટલી ઉપર (6 આટલા શેર ગેાળ 'ની કાપલી ચોંટી છે. પણ જો ગાળ હશે તેા જ એની કીંમત થશે. કારી કાપલી લગાડવાથી કીંમત નહીં થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૮
હિંદુ ધર્મના એક ભક્ત ગાયું છે – જૂન ધર્મ હશે જાણું મારા સંતે, જૂને ધર્મ યે જાણી! સશુરુ મળ્યા ને શિષ્ય ન સુધર્યા; વિમળ થઇ નહીં વાણી, કાં તે ગુરુ એ જ્ઞાન વિનાના કાં પામર એ પાણી...૧ અમૃત મળ્યું પણ અમર થયા નહીં પીવાની ગતિ ન જાણી કં તે ઘટમાં ગાયું નહીં, ક, પીવામાં આવ્યું પાણી..૨ નદી કિનારે કઈ જન ઊભેને, તૃષા નહીં છિપાણું, કાં તે આળસ અંગે એહને, કાં તે સરિતા સુકાણી...૩
–આમાં સાચે ધર્મ કોને કહેવે તે અંગે સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે. જે ધર્મના નામે ઝઘડા, પાંખડ, ભેદભાવ, ધૃણા વગેરે વધતાં હોય તે તે ધર્મ નથી.
યોગી આનંદ ધનજીએ ધમનાથ જિનેશ્વરની સ્તુતિ કરતાં કહ્યું છે – ધર્મ ધર્મ કહેતું જ ફરે ધર્મને જાણે ન મર્મ; જે ધર્મને મમ જાણું લે તે નવાં ન બાંધે કર્મ;
ઘમ જિનેશ્વર ગાઉં રંગશું. એટલે કે ધર્મને મર્મ એક વાર જાણી લીધા પછી પાપકર્મ બંધાતા નથી. ચપ્પને સીધું પકડીએ તો શાક સમારી શકાય પણ ઊંધું પકડીએ તે પિતાને જ વાગે એવું જ ધર્મનું છે. સર્વ ધર્મ ઉપાસના જ શા માટે
ઘણા લોકો એમ પણ કહેશે કે સર્વ ધર્મ ઉપાસના જ શા માટે? તેના બદલે સમાદર કે સહિષ્ણુતા વગેરે શબ્દો મૂકવામાં શું વાંધો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
સર્વધર્મ સહિષ્ણુતામાં બીજા ધર્મની ઉપાસના કે આદર આવતાં નથી. તેમાં પિતાને ધર્મ શ્રેષ્ઠ અને પિતાને ત્યાં થયા એવા મહાપુરુષે ત્યાં નથી એવી ભાવના પ્રગટ થાય છે. જાણે કે ન છૂટકે એ પણ એક ધર્મ છે એ રીતે બીજા ધર્મ પ્રતિ જોવાય છે. તેમાં સર્વ ધર્મનું અસ્તિત્વ તે સ્વીકારાય છે પણ પિતાના ધમપ્રતિ અહંભાવ વધારે જેવામાં આવે છે.
સર્વધર્મ સંગમ અંગે વિચારીએ તે વિશ્વધર્મ સંમેલન, સર્વધર્મ પરિષદ વ. સ્થળેએ એક મંચ ઉપર બધા બેસતા દેખાય છે ત્યારે ત્યાંથી પિતાના ધર્મના ગુણગાન સહુ કરે છે. અન્ય ધર્મનાં સારાં તોની પ્રશંસા કે પિતાના ધર્મની ખરાબીઓનો ઉલ્લેખ ભાગ્યે જ થાય છે. ઘણી વાર તો બધા ધર્મોને સમાવેશ પિતાના ધર્મમાં થઈ જાય છે એવું ચીતરી અન્ય ધર્મને આડકતરી રીતે ઉતારી પાડવામાં આવે છે. એટલું ખરું કે “સર્વધર્મ સંગમમાં પ્રત્યક્ષ કોઈ અન્યનું ખંડન કરતું નથી.
સર્વ ધર્મ સમભાવને લેવા જઈએ તે ત્યાં ડર એ રહે છે કે, રૂઢિચુસ્ત લોકો એને અર્થ એ તારવે છે કે બધા ધર્મને સરખા ગણવા પડશે. ખરેખર સર્વધર્મ સમભાવને એ અર્થ નથી કે વિવેક ભૂલી ગેળ અને ખેળ બનેને સરખાં ગણવા. એવી જ રીતે વિકવિહીન થઈને બધા ધર્મોની જીહજૂરી કરવી એ પણ એને અર્થ નથી. એની સાથે બધાની નિંદા કરવી એ પણ એને અર્થ નથી. સમભાવને ખરે અર્થ તે એ છે કે પિતાના જ ધર્મપ્રતિ મેહ, અંધશ્રદ્ધા કે. પૂર્વગ્રહ ન કેળવવો પણ બીજા ધર્મોપ્રતિ સમદષ્ટિથી વિચારવું, નિષ્પક્ષપાતતા રાખવી જોઈએ અને સત્યોને તારવી તેના પ્રતિ આદર કરતાં શીખવું જોઈએ. પણ એ શબ્દથી બીજા ધર્મો પ્રત્યે પોતાપણાને ભાવ નીકળતો નથી.
ત્યારપછી “સર્વધર્મ સમાદાર” શબ્દ આવે છે. એમાં બીજા ધર્મો પ્રત્યે, ધર્મપુરૂષ પ્રત્યે તેમજ ત પ્રત્યે આદર કરે એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
અર્થફલિત થાય છે. જેમ કે પિતાની માતા સૈને પૂજ્ય હોય તેમ બીજાની માતાઓને પણ પૂજ્ય ગણવી. પણ આદરની અંદર વચમાં જે ભેદ છે. અલગતાવાદ છે તે હટતો નથી.
ત્યારબાદ શ્રી. કાકા કાલેલકરે સચવેલ “સર્વધર્મ સમભાવ” શબ્દ આવે છે. એમાં બધા ધર્મો પ્રત્યે મારાને ભાવ પ્રગટ થાય છે જે વહેવારૂ નથી બનતે. જેમ પોતાના ધર્મના દોષને ઢાંકી રાખવાને સહજ પ્રયત્ન થાય છે તેમ બીજા ધર્મો પ્રતિ વિવેક વગરની સ્વીકૃતિમાં પણ તેનું સંશોધન શુદ્ધિ માટે ઉપેક્ષા રખાય છે. “ચાલશે એમાં શું થઈ ગયું” આવી વૃત્તિ મમત્વભાવમાં સવિશેષ જોવામાં આવે છે એટલે તે પણ એગ્ય નથી.
પછી “સર્વધર્મ સમન્વય” આવે છે. આમાં બધા ધર્મોને તળસ્પર્શી અભ્યાસ કરી, દેશ, કાળ, સ્થિતિ પ્રમાણે બધાં સત્ય તારવવાને અને અનિટનું સંશોધન કરવાનો આશય નીકળે છે પણ અન્ય ધર્મો સાથે આત્મિયતા કે હૃદયની નિકટતાને ભાવ નીકળતો નથી.
આમ “સર્વધર્મના ક્રમમાં ગાંધીયુગે આપેલાં ક્રમશઃ સર્વધર્મ સહિષ્ણુતા, સર્વધર્મસંગમ, સર્વધર્મ સમભાવ, સર્વધર્મ સમાદર, સર્વધર્મ મમભાવ, સર્વધર્મ સમન્વય છે. તેમાં સર્વધર્મ સમન્વય સુધીના શબ્દોને વિચાર થઈ ચૂક્યો છે. છેલ્લા શબ્દરૂપે “સર્વધર્મ ઉપાસના” ઉપર વિચાર કરવાને છે.
સર્વધર્મ ઉપાસનામાં ઉપર જણાવેલ દરેક પ્રકારની પ્રક્રિયાને સમાવેશ થાય છે અને તે વિશ્વ વાત્સલ્ય શબ્દની સાથે બહુ બંધબેસતા આવે છે. વિધવાત્સલ્ય સાધવા માટે સહુની સાથે હાર્દિક નિકટતા વધારવી પડે છે. તેના અન્વયે બધા ધર્મો, ધર્મપુરુષ અને ધાર્મિક અનુયાયીઓને પણ સમાવેશ થાય છે. ત્યારે સર્વધર્મ ઉપાસનામાં; સર્વધર્મસહિષ્ણુતા, સર્વધર્મ સંગમ, સર્વધર્મ સમાદર, સર્વધર્મ સમભાવ, સર્વધર્મ સમભાવ અને સર્વધર્મ સમન્વય આવી જાય છે. તેના વગર સર્વધર્મ ઉપાસના અધૂરી ગણાય !
સર્વધર્મ ઉપાસનાનો સીધો અર્થ એ છે કે તે બધા ધર્મગ્રંથનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૧
ત; સદાચારના નિયમો, ક્રિયાકાંડે વ.ને અભ્યાસ કરો. તેમાંથી સારભૂત સને ગ્રહીને તેના સમન્વય કરવો. એ ઉપાસના પ્રમાણે પિતાના અને પારકા ધર્મ જેવા ભેદ નહીં હોય; પણ જ્યાં ધર્મતત્ત્વ દેખાશે તેની ઉપાસના કરવાની રહેશે. એ તો અગાઉ વિચારાઈ ગયું છે કે હરેક ધર્મોને આધાર મૂળધર્મ સત્ય, અહિંસા, ન્યાય, પ્રેમ વ. તો ઉપર છે. કેવળ પરિસ્થિતિ, પાત્ર, દેશ અને કાળ પ્રમાણે અને ધોરણ પ્રમાણે અલગતા ક્રિયાકાંડેની છે. એટલે જે ક્રિયાકાંડે પાછળની ભાવનાને વિચાર કરવામાં આવે તો સાર સમજી શકાશે. સર્વધર્મ ઉપાસનાની વહેવારિક મુશ્કેલીઓ :
હવે, સર્વધર્મ ઉપાસનામાં જે વહેવારિક મુશ્કેલીઓ છે તે અંગે વિચાર કરીએ. ધર્મ એટલે વસ્તુ સ્વભાવ, એટલે જ્યારે માણસ પિતાના અંગે ચિંતન કરે છે ત્યારે તે પહેલો પ્રશ્ન એ પૂછે છે કે “હું કોણ છું?” ધર્મ એને એવા ચિંતનમાં મદદ કરે છે !
“હું કોણ છું”ના પ્રત્યુત્તરમાં સર્વપ્રથમ કોઈ વિચારશે “હું વણિક છું”, “હું જૈન છું”—ત્યાર પછી તે વધુ વિચારશે તો જાણશે કે “હું તે આત્મા છું, ચેતન છું” આમ સ્વરૂપનો વિચાર કરવામાં ધર્મ મદદ કરે છે. ત્યારબાદ “શું મારું સ્વરૂપ છે ?” એવા પ્રશ્નના ઉત્તરમાં એ વિચારે છે કે મારૂં તે ચૈતન્યમય આત્મસ્વરૂપ છે. ત્યાંથી આગળ વધીને જગત સાથે પિતાના સંબંધનો વિચાર કરતાં વિચારે છે કે “મારો ધર્મ તે વિશ્વમાં વિલસતા ચેતન સાથે એકત્વ સાધવાને છે.” આમ તત્વની નિશ્ચય દષ્ટિએ એ તત્વ તેની સામે આવશે કે વિશ્વના આત્માઓ સાથેનું મારું અદ્વૈત છે.
તત્વની દૃષ્ટિએ પહેલો પ્રશ્ન એ પૂછો કે “કોણ છું?” અને તેને જવાબ મળ્યો કે “તે જ છું’—(સહમ), પણ તે જેમાં રહે છે એ શરીર સાથે પણ આ આત્મા બંધાયેલું છે. એટલે ત્યાં સુધી વિશ્વ-આત્માઓ સાથે એકતા સાધવામાં અનેક મુશ્કેલીઓ નડશે. આને આદર્શને, સામે રાખીને અહિંસા, સત્ય, પ્રેમ, ન્યાય વ.ની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
સાધનાના માધ્યમથી દૂર કરી શકાશે. આમ શરીરસંપર્કને પણ આત્માના પરમ ધ્યેય માટે ઉપયોગી બનાવી શકાય.
: “આત્મા” કેવળ એકલો નથી, પણ વિશ્વના અનેક આત્માઓ સાથે સંકળાયેલો છે. એટલે લોકસંપર્ક આવે છે. ઘણા લોકો પોતાના જ વિચાર અને આચારોને મળતા હોય છે. આવાની સાથે આત્મપ્રીતિ થવી સહજ છે. આ બધા એક આચાર વિચારના લોકો સહધમી થશે અને સાથે મળીને ચિંતન કરશે એટલે તે એક સંપ્રદાય બનશે.
સમાન ધર્મના લોકોના આવા સંપ્રદાયો ઘણા થયા. હિંદુધર્મમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત, સ્વામીનારાયણુ, બ્રહ્મસમાજ, આર્યસમાજ, કબીરપંથી, દાદૂ૫થી વગેરે મળીને લગભગ દેઢ ભેદ ગણાવી શકાય. તેના પેટા ભેદે માટે તે તેત્રીસ કરોડ દેવતાને મૂકવામાં આવ્યા છે.. ઈસ્લામ ધર્મમાં પણ સિયા, સુની, સફી, ખેજા, મેમણ, વેરા વગેરે ભેદ છે. બૌદ્ધ ધર્મમાં હીનયાન અને મહાયાન સિવાય અલગ અલગ ભઠે પ્રકારે અલગ અલગ દેશોના ભેદ છે. જૈનધર્મમાં શ્વેતાંબર – દિગંબર મુખ્ય બે ભેદ. અને તેના પણ મુખ્ય ઉપભેદ તરીકે વેતાંબરમાં મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરહપથી છે. એમનાં પણ પિટા સંપ્રદાય ઘણા છે. દિગબરોમાં પણ અલગ અલગ પડ્યો છે. ખ્રિસ્તી ધર્મમાં રોમન કેથેલિક, પ્રોટેસ્ટંટ અને પ્રીટેરિયન એવા ભેદે અને તેમાં પણ ચર્ચા પ્રમાણે શાખાઓ છે. પારસીધમનું જો કે વધારે ખેડાણ થયું નથી.
હવે દરેક ધર્મના આટલા બધા સંપ્રદાયો અને પરસ્પર વિરોધી બાબતો જોતાં કોને સારા ગણવા અને કોને નરસા ! એક જ સંપ્રદાયના લોકો વચ્ચે જ્યારે આટલો બધે ફરક લાગે છે, ત્યારે સ્વધર્મ ઉપાસક આ બધાને કઈ રીતે સમન્વય કરે ? * આ બાબતમાં ઊંડાણથી વિચાર કરશું તે જણાશે કે જ્યારે ધર્મમાં સંશોધન થતું નથી અને એક વસ્તુની અતિ થાય છે ત્યારે કોઇ સત્યને લઈને અલગ વિચારકને સમુહ ઊભો થાય છે અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૩
નવો સંપ્રદાય બનાવે છે. મૂળ તત્વ તે જોવા જઈએ તે એક જ છે; પણ સત્ય, અહિંસા, ન્યાય, પ્રેમ ને તે કાળે લાગુ કરવા માટે બનાવેલ નિયમો – વિધિ-વિધાન અંગે મતભેદ રહે છે. તેના અંગે ખેંચતાણ કરતાં વિરોધ વધે છે અને તે વધતાં દ્વેષ કાયમને થાય છે.
આ વેર-વિરોધનું કારણ તે સંપ્રદાયપગત એકાંગી સત્યને સર્વાગી સત્ય માની લેવામાં આવે છે તે છે. સાત આંધળાઓએ એક હાથીના જુદા જુદા અંગોને પકડીને કહ્યું કે હાથી અમૂક વસ્તુ જે લાગે છે ત્યારે સમજ પુરૂષે તેમને સમજાવ્યું કે તમે તે એકેક અંગ પકડીને બેઠા છે; હાથીનું સાચું સ્વરૂપ તે અમૂક પ્રકારનું છે. એકાંગી સનું એવું જ છે, ત્યારે ત્યાં અને કોતરી નિસ્વાર્થ બુદ્ધિએ સમજાવવાને પ્રયત્ન થાય તે વિરોધ-કલહ રહે જ નહીં. પણ આજે તે જૈને જે અનેકાંત વાદી છે તેઓ પણ એકાંતવાદી અને એકાંગી બનીને ઝઘડે કરતા હોય છે. એટલે જ આનંદધનજીને કહેવું પડ્યું - ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્વની વાત કરતાં નલા જે, ઉદર ભરણાદિ બહુ કાજ કરતાં છતાં, મોહનડિયા કળિકાળ રાજે
ધર્મનું એ કામ નથી તે વેર કરાવે, વિરોધ કરાવે, કે લડાઈ અને યુદ્ધો કરાવે ! ત્યારે ધર્મના નામે થતી હિંદુ-મુસ્લિમ લડાઈઓ કે ઈસાઈ મુસ્લિમ યુદ્ધો જોતાં એમ જ લાગે છે. એ લડાઈનું કારણ ધર્મ નથી પણ ધર્મના નામે અપનાવેલો આહંભાવ છે. એટલે જ સુપ્રસિદ્ધ ઉર્દૂ શાયર ઈકબાલે કહ્યું છે કે –
મજહબ નહીં સીખાતા આપસમેં બૅર કરના
ધર્મ કે મજહબ તે સમાજમાં સંપ, શાંતિ અને સદાચારના પાઠ શીખવે છે; સત્ય, અહિંસા, ન્યાય પ્રેમને પ્રચાર કરે છે. ત્યારે સાંપ્રદાયિક ઝઘડાઓમાં આ ગુણને જ ઢાંકી દેવામાં આવે છે. કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
પણ સાચો ધાર્મિક હશે. તે હિંદુ હોય કે મુસલમાન-તે ત્યાં લડાઈ હશે જ નહીં કારણકે ધર્મ લડાઈ કરવાનું કહેતો નથી. હિંદુ-મુસ્લીમને પ્રશ્ન છે ત્યાં સુધી તે એવું કહી શકાય છે કે ઊંડો વિચાર કરતાં બન્ને ધર્મોએ ઉદારતા જ શીખવી છે. હિંદુ ધર્મમાં મૂર્તિ પૂજા, અમૂર્તિ પૂજા, પ્રકૃતિપૂજા, અરે પત્થર–પત્થરમાં દેવનો વાસ ગણીને પૂજવાનું વિધાન છે. પરબ્રહ્મ દરેકમાં અને કણકણમાં વ્યાપ્ત છે એમ મનાય છે. ત્યારે તે ભગવાનના સંતાન જેવાં મુસલમાનોમાં પણ છે જ મજિદમાં પણ છે જ. દરેક વિભૂતિમાં ઈશ્વરનો અંશ માનવામાં આવ્યું છે તો મુસ્લિમ મહાત્માઓમાં પણ એ અંશ છે જ. એ જ વાત ઇસ્લામમાં બતાવવામાં આવી છે. તેમાં તો ઇન્સાન માત્ર ખુદાના પુત્રો” છે એવું વિધાન છે. એમાં કયાં યે એવું વિધાન નથી મળતું કે અમૂક ચોક્કસ પ્રાંતના લોકો જ ખુદાના પુત્રો છે અને બાકીના નથી. ઈસ્લામ મજહબ પ્રમાણે તે એક લાખ ચોવીશ હજાર પગબરોની સંખ્યાનો ઉલ્લેખ છે અને તેને ખુદાએ હરેક કોમ અને મુલકમાં મોકલ્યા છે. તેમાં પણ એટલે સુધી કે મુહમ્મદ પૈગંબર અને આ પૈગબરે એક જ છે એવું વિધાન છે. પછી ઇસ્લામ પ્રમાણે ક્યાં હિંદુ ધર્મસ્થાનકોના નાશ કરવાનું સૂચન છે? એક ઠેકાણે તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે –“લે કોને એવાં કાર્યો કરવાનું કહે જેમને બધાએ સારાં હિતકર ગયાં છે. તેવાં કામ કરવાની ના પાડે જેમને બધાએ સારાં માન્યાં નથી.” ઈસ્લામ ધર્મ પ્રેમ, દયા, સેવા, ત્યાગ ન્યાય વગેરે કાર્યો ઉપર ભાર મૂકે છે અને બીજા ધર્મો પણ એના ઉપર જ ભાર મૂકે છે ત્યારે લડાઈ કયાં રહે છે ?
તે એટલે સાંપ્રદાયિક કલેશ-દેશનું મૂળ કારણ તો અજ્ઞાનતા કે અહંભાવ છે.” સાચો સર્વધર્મોપાસક આ બધામાં સાચો સમન્વય સાધીને બતાવશે. જે ખેતી વસ્તુ હશે તેને દૂર કરશે જે વિધિ વિધાને–સાધન છે, તેને સાધ્ય માનવાની ભૂલ લોકોને બતાવશે. ક્રિયાકાંડોની વિવિધતા અને ભિન્નતાને પરિસ્થિતિક સમન્વય કરીને બતાવશે; પરિસ્થિતિ પ્રમાણે ક્રિયાકાંડોનું વિશ્લેષણ કરી લોકોને બતાવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૫
દા. ત. ઈસ્લામ ધર્મ અરબસ્તાનમાં ફેલાયો ત્યારે ત્યાંના લોકોમાં દેવોને રાજી રાખવા માટે નરબલિ ચઢાવવાની પ્રથા હતી. હજરત મુહમ્મદ સાહેબે કહ્યું : “માણસની હત્યા ન કરાય અને દેવો ભય (બલિ) લેતા નથી. કાબા શરીફની પૂજા કરે!” ત્યાં અનાજ પાકતું નથી એટલે પશુ-હિંસા ક્ષમ્ય ગણવામાં આવી. પણ જયાં અનાજ મળે ત્યાં ધર્મના નામે પશુ-હિંસા કે માંસાહાર કર પાપ છે.
એક વખત મેં લખેલું : “કુરાન, માંસાહાર તજવાની વાત કરે છે.”
ત્યારે એક મુસલમાનભાઈ આવીને કહેવા લાગ્યાઃ તમે કુરાનના નામે આવું ન બેલો, બીજા ધર્મના નામે ભલે બોલો !”
મેં તેમને સમજાવ્યું : “કુરાનમાં ગર્ભિણી ઘટીને મારવામાં પાપ શા માટે કહ્યું છે ? એને અર્થ એ થયો કે જ્યાં એક જીવથી ચાલતું હોય ત્યાં બે જીવને ન મારવા ! પશુથી ચાલે તે માણસને ન મારવા.”
તેમણે કહ્યું: “હા, એ વાત બરાબર છે !”
મેં કહ્યું : “જો આ વાત ગળે ઉતરતી હેય તે તે જ ક્રમે શાકાહારથી ચાલતું હોય ત્યાં માંસાહાર શા માટે કરે ?”
ખરું જોવા જઈએ તે માંસાહારને ગમે તેટલો ઉલ્લેખ છતાં જ્યાં શાકાહાર મળે છે ત્યાં લોકે એને જ વધારે પસંદ કરે છે. ત્યાં ધર્મને પ્રશ્ન હોય તે રોજ માંસાહાર કરવો જોઈએ ! ઘણું એવા પણ મુસલમાને અને માંસાહારી પ્રજા છે જે અઠવાડિયામાં અમુક દિવસે જ માંસાહાર કરતા હોય છે. માંસાહાર કેવળ સ્વાદને વિષય છે. –દાઢને પિષવા માટે પછી જે દલીલો સૂઝે તે એના નામે આગળ ધરવામાં આવે છે. એક બાજુથી રોજા-ઉપવાસ કરવા અને બીજી બાજુએ ઈદના પારણામાં અનેક પશુઓની હિંસા કરવી એ બંનેને તાળો મળતો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૬
હજ કરવા જાવ ત્યારે
હજરત મુહમ્મદે તે ત્યાં સુધી કહ્યું છે કે “ જનાકારી (વ્યભિચાર) ન કરજો ! પાણીનું એક ટીપુ નકામુ ન જાય તે માટે વજુ કરજો, દાતણની એક પણ સળી નકામી ન નાખો !” આમ ઇસ્લામ ધર્મનું તત્વ જોવા જઈએ તેા એમાં સત્ય, અહિંસા અને જોવા મળશે. સાથે) સાથ મુહમ્મદ સાહેબના જીવનનેા ઊંડાણુથી અભ્યાસ કરવું તે એક પછી એક ધણી વાતે સમજાતી જશે,
જ્યારે પરિસ્થિતિ વશ બધાં નિયમેા-વિધાને ઘડાયેલા છે એ વાત ભૂલાય છે ત્યારે માણસ પોતાના અહંભાવને ધના નામે પોષે છે અને તે ધર્મ ઝનૂનને કેળવે છે પરિણામે પોતાના ધમને શ્રેષ્ઠ સિદ્ધ કરવા માટે મારામારી અને કાપાકાપી ઉપર આવી જાય છે.
સિંધમાં કચ્છના એ હિંદુએ ગયા, ત્યાં એક ગામની સીમમાં બેઠેલા એ મુસલમાતાએ તેમને હેરાન કરવાને વિચાર કર્યાં. તેમને પાસે ખેલાવીને તેમણે પૂછ્યું : ' હિંદુએ સારા કે મુસલમાન !
,
તેમને એમ હતુ` કે જો એ લેાકેા કહે કે હિંદુએ સારા તે તેમને મારવા અને મુસલમાને સારા કહે તે તેમને પાણી પાવુ. પેલા લે કે એમની ચાલાકી કળી ગયા. તેમણે જવાબ આપ્યા : “ એક ધુળ છે ખીજો રાખ છે. ’
પેલાએએ પુછ્યુ : “ કેવી રીતે ? ’’
તેમણે જવાબ આપ્યા :
તેની માટી થાય છે અને હિંદુ તેની રાખ થાય છે. '
મુસલમાન મરીને દફનાવાય છે એટલે મરી જાય ત્યારે તેને બાળે છે એટલે
*.
66
‘ પણ, ત્યારે સારા કાણુ ?
"3
66
તેમણે કહ્યું : ખેર, મહેર અને ખદગી જે બધે કરે તે સાચો છે ખાકી બધું ઉપર છલ્લું છે. '' મતલબ એ કે સદાચાર એજ સાચા ધુમ છે. જે સત્ય અને અહિંસાના માધ્યમ દ્વારા બધા ધર્માંના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૭
અભ્યાસ કરશું તે આપણને દરેક ધર્મ પિતાને લાગશે. તેમના તમાં એકતા દેખાશે.
આ બધાને સારાંશ એટલો જ છે કે આનંદ ધનજીએ ધર્મને સાગર અને સંપ્રદાયોને નદીઓની ઉપમા આપીને કહ્યું છે કે ધર્મમાં સંપ્રદાય રૂપી નદીઓ મળી જશે તેમ નીતિપ્રધાન, સદાચાર પ્રધાન અને
ગપ્રધાન એ ત્રણે પ્રકારના ધર્મ સંપ્રદાયને યથાયોગ્ય ઠેકાણે ગોઠવી દેવા જોઈએ. ક્રિયાકાંડને કેટલું મહત્વ આપવું ?
ઘણું સર્વધર્મોપાસનાથી ભડકે છે તેનું કારણ એ છે કે જે બધા ધર્મોની ઉપાસના કરવા જશે તે, કોને કોના ક્રિયાકાંડે કરશે ? દરેક ધર્મમાં જુદી જુદી રીતે ક્રિયાકાંડે બતાવેલ છે. જૈનોમાં પ્રતિક્રમણ; હિંદુઓમાં સંધ્યા અને દેવ દર્શન, મુસલનમાં નમાજ, ઈસાઈઓમાં પ્રાર્થના ! એને એક જ ઉત્તર છે કે સર્વધર્મોપાસક પિતાને પરંપરાએ મળેલ ધર્મ ક્રિયા કરશે પણ સાથે જ તે અન્ય ધર્મના ક્રિયાકાંડને સમય જરૂર કરશે. જેમ કે સંધ્યા-વંદનથી મનશુદ્ધિ તેમજ નમાજ પ્રાર્થનાથી ભગવાનને યાદ કરીને સારાં થવું. આ બધી બાબતો શબ્દના ફેરફાર સાથે પ્રતિક્રમણમાં આવતી હોય તો તે જેન તરીકે પ્રતિક્રમણ કરશે. સાથે જ તે નમાજ, પ્રાર્થના, સંધ્યાવંદન, દેવ-દર્શન એની પાછળની ભાવનાને માન આપશે. જેમાં જુદા જુદા દેશોમાં જાઓ તે કોઈ કહેશે “વેલકમ” કઈ કહેશે “સ્વાગતમ્ ત્રીજો કહેશે “ પધારે પણ એ બધાની પાછળ ભાવ એક જ હોય છે. સમજુ માણસ શબ્દોના અંતરથી ભડકયા વગર સમન્વય સાધી શકશે.
ઘણું લોકોનું એમ કહેવું છે કે જ્યારે બધા ધર્મોમાં સત્યઅહિંસા, પ્રેમ-ન્યાય વગેરેને મુખ્ય ગણે છે તો પછી કર્મક્રાંડોની જરૂર ખરી ! કર્મક્રાંડે અને નિત્ય નિયમોની અગત્ય પિતાની છે. જેમ કઈ તળાવ પાણીથી ભરેલું છે પણ પાણી પીવા માટે કોઈને કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
સાધન હોવું જોઈએ, પછી ભલે બે અંજલિને બે ભરીને–એવી જ રીતે મૂળધર્મને પામવા માટે કોઈને કોઈ સાધન લેવું જોઈએ. વહેવારમાં તે આચરણ કે ક્રિયાથી જ એના ધર્મની કે ધર્માત્માની લોકોને પ્રતીતિ થવાની. આ ઉપરાંત ક્રિયાકાંડે એક પ્રકારે નિયંત્રણ પણ છે જે માણસને ખરાબ કામ કરતાં અટકાવશે. માણસ ખરાબ કામ કરશે તો લોકો તેને રોકશે, ટોકશે અને તે પણ કરતા અચકાશે. આમ વેશ, ક્રિયા તેમજ વિધાન સત્ય, અહિંસા, ન્યાય, પ્રેમ રૂ૫ ધર્મના તત્ત્વોની પ્રાપ્તિમાં સહાયક છે–સાધક છે.
આજના યુગે સર્વધર્મોપાસના માનવજાતિ માટે વધારે અનિવાર્ય છે અને ઝડપી વાહનવહેવારના યુગમાં વિશ્વના લોકો એટલા બધા નજીક આવી ગયા છે કે વિશ્વના પ્રશ્નો ઉકેલવા માટે સાચા ધર્મની જરૂર રહે છે અને સર્વધર્મોપાસનાથી દરેક ધર્મ શુદ્ધ રહી શકશે.
ચર્ચા વિચારણા સાચા ધર્મની પ્રતીતિ:
શ્રી દેવજીભાઇએ આજની ચર્ચાને ઉઘાડ કરતાં કહ્યું: “હું સાયલા ગયેલ. ત્યાં મેં એક ભજન સાંભળ્યું કે ધર્મો અનેક છે–તવ એક છે.” એ અંગે મારા જાત અનુભવો છે કે ભીલ, હરિજન, કે હલકા વરણના ભાઈઓ અને બહેને કોઈ પણ સારું કામ કરે છે તેને નાત-જાત, સંપ્રદાય વ.ના ભેદભાવ સિવાય લોકો પ્રતિષ્ઠા આપેજ છે. એટલે લોકોના દિલમાં સાચા ધર્મની પ્રતિષ્ઠા પડી જ છે. માત્ર તેને બહાર કાઢી, સંકલના બદ્ધ કરી જગતના ચોગાનમાં મૂકવી જોઈએ ! સમન્વય સાધીને જ સંસ્થાપકેએ ધર્મ સ્થાપ્યા છે:
પૂ. દંડી સ્વામી : “મારા ધર્મ સંબંધના વાંચનને સાર મારા વિનમ્ર મત મુજબ આ પ્રમાણે છે:–મહાત્મા ઈશુએ તેમની ૧૮થી ૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
વર્ષની ઉંમર જેને ઉલ્લેખ તેમના જીવન ચરિત્રમાં આવતો નથી - હિંદ કે ટિબેટમાં ગાળી હતી અને અહીં તેમણે જેન કે બૌદ્ધ ધર્મને અભ્યાસ કર્યો હતો. તેથી જ જૂના કરારમાં શિક્ષા કરનારને દંડ આપવાની વાત આવે છે ત્યારે નવા કરારમાં ડાબા ગાલ ઉપર તમાચે મારનારને જમણે ગાલ ધરવાની વાત આવે છે.
એવી જ રીતે હજરત મુહમ્મદ સાહેબ પિતાના કાકા સાથે યુરોપમાં ગયા ત્યારે ત્યાંના ખ્રિસ્તીઓ પાસેથી અહિંસાનો પાઠ શિખી આવ્યા હતાં. તેમણે એને પ્રચાર પણ કર્યો હતો કેવળ કક્ષાગત જુદી રીતે ઈસ્લામમાં એટલા માટે જ ઈશા–મુસા-મામુ એમ ત્રણેને પયંગબર ગણવામાં આવ્યા છે.
પારસી ધર્મના “અફલાતૂન' બૌદ્ધો પાસે અહિંસા શીખી ગયાની વાત આવે છે. તેમના ગ્રંથ અને વેદને મળતા શબ્દો વાત જગજાહેર છે એટલું જ નહીં આયર્ન–શાખાના તે લોકો હતા એવું પણ માનવામાં આવે છે.
હવે રહી વૈદિક, જૈન અને બૌદ્ધ ધર્મના સમયની વાત ! કરાચાર્યના ગુરુ ગોવિંદાચાર્ય, તેમના ક્રમશઃ ગુરુ ગોડાચાર્ય, ઈશ્વરકૃષ્ણ, પંચશીખાચાર્ય, વેટુ, આસુરી, કપિલ, મરીચિકુમાર તેમના પૂર્વાશ્રમના પિતા ભરત અને ભારતના પિતા ઋષભદેવનાથ તે વૈદિક ધર્મના ચોવીશ અવતારમાં આઠમા અવતાર અને જૈનેને પહેલાં તીર્થકર, એજ રીતે શંકરાચાર્યના ક્રમે વારસ રામાનુજ, રામાનંદ, કબીર અને નાનક આ રીતે તાળ મળે છે. સ્વામીનારાયણને મત રામાનુજમાં ગણાય છે.
બૌદ્ધધર્મમાં ભગવાન બુદ્ધ પ્રથમ પારસનાથના સંપ્રદાયમાં હતા અને તેમના ચતુર્યામ સંવરની અદ્દભૂત - છાપ બૌદ્ધ ધર્મ ઉપર છે; એટલું જ નહીં જૈન અને બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં સૂત્રોના સર્વે અદૂભૂત રીતે મળે છે. એટલે દેશના અને દુનિયાના બધા ધર્મોને છેલ્લો તાળ ઋષભદેવમાં મળી રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
ધર્મગ્ર અંગે પુરાણમાં એક ઈશ્વરને મુખ્ય માનીને બીજાને ગૌણ બનાવી દેવામાં આવ્યા છે. પણ આ પુરાણોને રચનાકાળ ચોથા સૈકાના પ્રારંભનો છે. એવી જ રીતે ચાવક ઋષિ કેનામાં ન માનતાં ત્યારે નિયાત્રિક વૈશેષિકે માન્યતાની શરૂઆત કરી જડતત્ત્વથી. સાંખે તેમાં ચૈતન્ય ઉમેર્યું અને વેદાંતે ચૈતન્ય માત્રની જ્ઞાન ભાવે એકતા બતાવી. આ રીતે ગીતાનો ગ્રંથ સર્વ માન્ય ગણી શકાય. વૈદિક તે તેને માટે જ છે. સંતબાલજીએ એને જૈન દૃષ્ટિએ જેને બનાવી દીધે છે; અને ગીતા રહસ્યની પ્રસ્તાવનામાં લોકમાન્ય તિલકે બૌદ્ધ મહાયાન સંપ્રદાયના કર્તા નાગાર્જુનનો સંબંધ ગીતા સાથે બતાવી દીધે જ છે. આમ કોઈ એક પુસ્તક સર્વમાન્ય થઈ જાય તેમ જ કોઈ એક વેશ-આચારસંહિતા સાધુઓ માટે માન્ય થઈ જાય તો ઝઘડા મટી શાંત થઈ જાય.” એલું સમન્વય નહીં :
શ્રી. પૂજાભાઈ : “સિયા પંથના બેજાએ મૂળે લોહાણુ હતા, આગાખાનના પંથમાં હિંદુધર્મનાં તો મિશ્રિત છે. પણ આ સમન્વય અને ગાંધીજીના સમન્વયમાં ઘણે ફર્ક છે. બાપુ પ્રભુચિંતન કરતા હોય ત્યારે સરહદના ગાંધી એક જ ઓરડામાં નમાઝ પઢતા હેય. બાપુની પ્રાર્થનામાં ગીતાના લોકે, વેદ વાકયો અને કુરાનની આયતે વંચાય એ અનેરૂ દ્રષ્ય છે. આક્રમણ, પ્રતિષ્ઠા કે લાલચ-ભયથી સર્વધર્મ સમન્વય થાય તેથી દહાડે ન વળે. સમન્વય મુશ્કેલ નહીં બને? :
પૂ. નેમિમુનિ : “પૂ. સંતબાલજીએ સવારે કહ્યું તેમ ઘણું ધર્મોએ તત્ત્વજ્ઞાન ઉપર, ઘણાએ કર્મકાંડ ઉપર તે ઘણાએ સદાચાર ઉપર જોર આપ્યું છે. ત્યાં બધા ધર્મોને સમન્વય મુશ્કેલ નહીં બને ? માનો કે દરેકે મૂળપુરુષ ભગવાન ઋષભનાથને માન્યા તે પણ મેળ શી રીતે થશે ? જૈનેના બધાય ફિરકાઓ બધા તીર્થકરોને માને છે છતાં મેળ કયાં પડે છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
માણસ ઉન્નત બને :
શ્રી. દરિયાઇ : “જીવન ઊંચું બને તે ભેદભાવ આપોઆપ દૂર થઈ જાય ! માણસ ઉન્નત થાય ત્યારે ઉદાર બને જ છે.”
શ્રી દેવજીભાઈ : “મને તે મારી ખેડૂત મંડળીની પ્રવૃત્તિઓ ઉપરથી સ્પષ્ટ દેખાયું છે કે આપણે જે સત્યાથી હાઈએ, અને ચારે બાજુ સંગઠન દ્વારા લોક વાતાવરણ પણ એવું જાણ્યું હોય તે ગમે તેવા મોટા સાધુપુરુષે પણ આપણી વાતમાં જમ્બર પ્રચારક આપઆપ બને છે. કદાચ પ્રારંભમાં વિરોધ કરે, અપમાન કરે પણ સત્ય હશે એટલે આકર્ષાયા વગર નહીં રહે.”
શ્રી. પંજાભાઈ: “ઘણને એમ થયું હશે કે સંતબાલ પાસે અમે કેમ શીખવા જઈએ? એટલે મોટા ભાગના સાધુસાધ્વીઓ એ ડરથી કે એવા કોઈ કારણથી આ શિબિરમાં ન પણ આવ્યા હોય; પણ આ સહચિંતનથી જે લાભ મળે છે તે અનેરે જ છે.”
પૂ. નેમિમુનિ : “એ બધી મુશ્કેલીઓ તો છે જ !” વ્યાપક કાર્યક્રમ મૂક જોઈએ :
પ્ર. સંતબાલજી : દડીસ્વામીની, પૂજાભાઈની કે દેવજીભાઈ વ.ની ચર્ચા ઉપરથી એ વાત નથી નીકળતી કે જેમ ગાંધીજીએ દેશ આગળ વ્યાપક કાર્યક્રમ મૂક્યો તે એક સ્થળે વ્યાપક કાર્યક્રમ મૂકવે જોઈએ. તેથી ગાંધીજીના સમયે દૂર રહીન ટીકા કરનાર પણ ટીકા મૂકી તેમાં ભળી ગયા; અને અલગ અલગ અનેક જગ્યાએ પણ ટીકા બંધ થઈ અને તેઓ ભળ્યા. એ કોઈ કાર્યક્રમ મૂકવામાં આવે તે સીધી નહીં તોયે આકતરી રીતે પણ એ સૌને અસર થશે જ.
(૧ –૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
[૩] સર્વ ધર્મ ઉપાસનાનાં પાસાંઓ
સર્વધર્મોપાસનાને જ્યારે ઉપલક દષ્ટિએ વિચાર કરીએ ત્યારે ઘણાને તે કઠણ અને અશકય લાગે છે પણ સર્વધર્મ ઉપાસના એટલે બધા ધર્મોમાં રહેલાં તની ઉપાસના, બધા ધર્મસંસ્થાપકો પ્રત્યે આદર અને સર્વ ધર્મોમાં પેસેલાં અનિષ્ટોનું સંશોધન; એમ અર્થ કરવા જઈએ ત્યારે તે સરળ અને શક્ય જણાય છે.
સમન્વયનાં બી બધા ધર્મોમાં છે. કેવળ વિશાળતા કેળવી તેને જોવાની જરૂર છે. હિંદુધર્મના પ્રખ્યાત “મહિમ્ન સ્તોત્રમાં કહ્યું છે –
रुचीनां वैचित्राजु कुटिल नाना पथजुषां ।
नृणामे को गम्यस्त्वमसि पयसामर्णव इव ।। –સીધા કે વાંકા, અનેક માર્ગો પરથી વહેનારી નદીઓ છેવટે જેમ દરિયાને જઇને મળે છે. તેમ જ જુદી જુદી રુચિઓના કારણે વાંકાચૂંકા અનેક માર્ગોથી ગમન કરવા છતાં અમારું લક્ષ્ય શિવ તરફકલ્યાણ તરફ હેય !
આપણામાંથી કોઈને એક આચાર વિશેષ પસંદ હોય તો તે એને ઉપયોગ કરે પણ તેના કારણે અન્ય આચારવાળા સાથે તેણે લડવું તે ન જ જોઈએ. તેમ જ નાની નાની બાબતોના મતભેદોને લઈને અલગ સંપ્રદાય તે ન જ બનાવો જોઈએ. તે ઉપરાંત પણ આચારવિચારનું એવું છે કે કોઈને સાફો પસંદ છે તે કોઈને ટોપી, તે ઘણા ઉઘાડા માથે રહેવું પસંદ કરે છે. એવું જ જટા વધારવી; પીળા, સફેદ કે ભગવા વસ્ત્ર પહેરવાં; મૂતિ પૂજવી કે ન પૂજવી; જ્ઞાનમાર્ગે કે અનુભવમાર્ગે જ્ઞાન મેળવવું. આ બધાં સાધ્યને પ્રાપ્ત કરવા માટેના જુદાં જુદાં સાધને છે. આ બધાની પાછળ ધ્યેય એક જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૩
હોવું જોઈએ કે તેનાથી મેક્ષ-કલ્યાણ થાય છે કે નહીં ! પછી જેને જે સાધન પસંદ હોય તેને તે લેવા દેવાં જોઈએ. આ તો પોતપોતાની રુચિ અને યોગ્યતાને સવાલ છે. એટલે કોઈ પણ ખાસ આચાર વિચાર સાથે સાધ્યને અવિનાભાવ સંબંધ નહિ જડવે જોઈએ. ધર્મને ધ રહેવા દો :
એની સાથે એક બીજી વસ્તુ અંગે પણ તકેદારી રાખવી પડશે. આપણે ત્યાં ઘણી બાબતે ધર્મની સાથે ભેળવી દેવામાં આવી છે. એવી કોઈ બાબત ધર્મને સહાયક હોય તે ઠીક નહીંતર એને ધર્મની એથે મૂકીને લડાઈ-ઝઘડા ન કરવા જોઈએ.
દા. ત. પાંચ પાંચ કેટલા? –એ પ્રશ્ન ગણિતને પૂછવું જોઈએ? ધને નહીં. ભારતમાં કેટલા પર્વત છે એ પ્રશ્ન ભૂગોળને પૂછવો જોઈએ: ધર્મને નહી, અમુક સાધકે લગ્ન કર્યા હતાં કે નહીં તે પ્રશ્ન ઈતિહાસકારને પૂછીએ પણ, ધર્મને નહીં. જગતમાં તો કેટલાં છે ? એક કે બે ? આ પ્રશ્ન દર્શનશાસ્ત્રને પૂછીએ પણ ધર્મને નહીં !
ત્યારે ધર્મને શું પૂછી શકાય ? એને તો જીવન અને વહેવારની જ વાત પૂછવી જોઈએ. આપણે સદાચારી, શાંત, જિતેન્દ્રિય શી રીતે બની શકીએ ? જગતમાં સુખ, શાંતિ અને સદાચાર કઈ રીતે ફેલાવી શકીએ ! ગણિત, ભૂગોળ, ખગોળ, દર્શનશાસ્ત્ર, ઈતિહાસ વગેરેમાં પ્રચલિત આપણી માન્યતાનું ખંડન, સંશોધન કે વિજ્ઞાન વડે થતું હોય તે તેથી ધર્મનું ખંડન સમજવાનું નથી. ધર્મ તે શાશ્વત છે. જગતના અધિકમાં અધિક સુખ માટે છે. એનું ખંડન કદિ થતું નથી. એટલે ગણિત, ભૂગોળ, ખગોળ, ઇતિહાસ, દર્શનશાસ્ત્ર વ.ને ઉપગ ધર્મ (સત્ય – અહિંસા – ન્યાય વ.)ની વૃદ્ધિ માટે કરવો જોઈએ, અહંકારવૃદ્ધિ માટે નહિ.
માણસે અલગ અલગ ધંધાઓ પિતાની રુચિ પ્રમાણે કરે છે, અને ધન કમાય છે. તેઓ કદિ પિતાના ધંધાને બીજા ઉપર લાદતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
४४
એવી જ રીતે ધર્મ કમાવવા માટે કોઈ પણ એક શુદ્ધ સાધન હોવું જોઇએ. તેને બીજા પર લાદવાને કદાગ્રહ ધર્મ સાથે સુસંગત નથી. ધર્મ તે જગતને જોડવાનું-–પ્રેમ સંબંધથી બાંધવાનું કામ કરે છે. તે કદિ અહંકાર જગાડી અલગતાવાદ કેળવતો નથી.
બધી નદીઓ દરિયા તરફ વહી જાય છે. કદિ નથી વિચારતી કે ખારા સાગરમાં વિલીન થઈને તે પણ ખારી થઈ જશે. કારણ કે દરિયાના જળમાંથી વરાળ થશે, વાદળાં બનશે અને તેમાંથી અમૃત જેવો વરસાદ વરસશે. પાછાં એ જ નદી-નાળાં ઝરણું વહેશે. આમ નદીની મીઠાશ તો લૂંટાઈ જશે નહીં પણ અમર જ રહેશે. એવુ જ દરેક ધર્મ–સાધનનું છે. સાધ્યમાં વિલીન થઈ ગયા પછી અમારૂં સાધન કે તારું સાધન, એવું કંઈ રહેતું નથી. આમ સાધ્યમાં વિલીન થવાની પ્રેરણા આપવાનું કાર્ય ધર્મનું છે. એ ખરું થાય તો બસ. ધર્મ એટલે એક્તાનું સાધન :
દરેક ધર્મની ઉત્પત્તિ “સ્વ” અને “પરની એક વાક્યતા-એકતા સાધવા માટે હોય છે. એકતા ગમે તેનાથી સધાય એજ જોવું જોઈએ. એના માટે અહંકારવશ ઝઘડો ન થવો જોઈએ. આચાર-વિચારની વિવિધતા તો મનુષ્યોની રૂચિ પ્રમાણે અને યોગ્યતા પ્રમાણે છે એ અગાઉ આપણે વિચારી ગયા છીએ. જોવાનું મૂળ તે એ છે કે તેની પાછળ ધર્મતત્ત્વ છે કે નહીં ? સત્ય, અહિંસા, પ્રેમ, ત્યાગ છે કે નહીં ? આચાર-વિચાર કે કર્મકાંડને ત્યાં મહત્ત્વ આપવું ન જોઈએ. કેરી લેવા જનાર કેરીની જાત પૂછે છે ને કે વેચનારની જાત! એમ ધર્મમાં તત્વને પૂછો પણ તેના કર્મકાંડે કે નિયમો અથવા વેશસંપ્રદાયને ન પૂછો ! આજ અનેકાંતવાદ છે; અને આજ સાચી સર્વધર્મોપાસના છે.
તે ઉપરાંત પણ જેમ અલગ અલગ ફૂલોને ગજરે વધુ શોભે એવું જ વિવિધ ધર્મોના સમન્વયનું સમજવું જોઈએ. એકલી દાળ, રોટલી, શાક કે ભાત હોય તેનાં કરતાં રોટલી, દાળ, ભાત, શાક બધાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
જમણ લિજ્જતદાર લાગે એટલું જ નહીં તે પાચક, આરોગ્યદાયક અને રૂચિકર બને છે. તેમ બધા ધર્મોના પરસ્પર સહકારથી, સમન્વયથી, બધા ધર્મોની જનતાને અને પિતાને લાભદાયક અને શાંતિપદ બને છે.
એટલા માટે જ મેં સર્વ ધર્મ મંદિરની કલ્પના મૂકી હતી. આમ તે સ્વામી સત્યભક્તજીએ સર્વધર્મમંદિર વર્ધામાં બનાવ્યું છે. મારી કલ્પના તેના કરતાં થોડીક ભિન્ન છે. એક ગોળ ઓરડાવાળું મકાન હેય. તેમાં જુદા જુદા ઓરડામાં જુદા જુદા ધર્મના સાધકો રહેતા હેય. તેમની પાસે પિતાની ધર્મોપાસના–ધર્મક્રિયાની સામગ્રી હેય, દરરોજ સવારે–સાંજે બધા સાથે બેસે અને સર્વ ધર્મની પ્રાર્થના કરે. સર્વધર્મોપાસનાને અસરકારક રીતે સક્રિય કરવા માટે આ એક વિચાર છે. જે વહેવારૂ પણ છે. એક જ ઘરમાં દાળ, ભાત, રોટલી, શાક ખાવાને જે આનંદ છે તે અલગ અલગ ઘરે જઈને એક એક વાનગી ખાવામાં નહીં મળે. એવી જ રીતે જુદા જુદા ધર્મોપાસનાગૃહમાં જઈને જુદી જુદી આધ્યાત્મિક સામગ્રી લેવામાં અરૂચિ અને કંટાળો આવે તેમજ અગવડ પણ વેઠવી પડે. ત્યારે આવા સર્વધર્મ મદિરમાં બધા ધર્મોની આધ્યાત્મિક સામગ્રી અને પ્રેરણું સરળતાથી શીધ્ર અને સ્પષ્ટ રીતે મળી શકશે.
ઘણા કહેશે કે આ તે બધા ધર્મોને ભેળવીને ખીચડે કરી નાખ્યો. તેમાં સ્વાદ આવવાને હતો? ત્યારે એમ કહી શકાય કે આ કંઈ નવું નથી. દરેક ધર્મ આવાં સમન્વય તોથી સભર જ છે. શિવ અને વિષણુ, અંબા અને કાળી. આમ પરસ્પર વિરોધાભાષ આપનારા દેવ-દેવીઓને પૂજીને એકી સાથે શાંતિથી હિંદુઓ બેસી શકે છે તે હિંદુ ધર્મમાં રહેલ સમન્વય-તત્વને આભારી છે. આ બધાને મેળ સાધીને હિંદુ ધર્મે એક સંસ્કૃતિને જન્મ આપે, ત્યારે જ દેશમાં શાંતિ ફેલાઈ છે.
કયારેક આ સમન્વયની ઉપેક્ષા રાખીને કામ કરવામાં આવે છે. તેથી સારામાં સારા કાર્યનું મૂલ્યાંકન ઘટી જાય છે. દયાનંદ સરસ્વતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
અસાધારણ વ્યકિત હતા પણ તેમણે કેવળ વૈદિક ધર્મને પકડ્યો. અને તેના મેહના કારણે તેમણે અનેક ધર્મોનું ખંડન કર્યું. પરિણામે તેમની સારામાં સારી વાતો પણ ઢંકાઈ ગઈ. એટલે જ સર્વધર્મ સમન્વય ભાવ તો હેવો જ જોઈએ. દરેક ધર્મનો ઇતિહાસ તપાસશું તે તેમાં આવું સમન્વય તત્વ જરૂર દેખાશે. હિંદુસ્તાન અને ધમસમન્વય :
હિંદુસ્તાનના ખમીરમાં તો આ સમન્વયવાદ કે સ્યાદવાદ પડેલો જ છે. અહીં જેટલા ધર્મો, જાતિઓ, સંસ્કૃતિઓ અને ભાષાવાળા લોકો આવ્યા છે. હિંદે તેમને પચાવ્યા છે. તેમની સાથે સમન્વય સાધ્યો છે.
એક વખત સ્વામી વિવેકાનંદ જ્યારે હિંદ બહાર ફરતા હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું: “તમે અદ્વૈતવાદની મોટી મોટી વાતો કરે છે ખરા; પણ તમારા હિંદુસ્તાનમાં શું છે ?
સ્વામીજીએ ઉત્તર આપે : “અમારા હિંદુસ્તાનમાં એક વિશેષતા મેરી છે કે અમે બધા ધર્મની મહત્તાને આવકારીએ છીએ. અમારે ત્યાં કોઈ પણ પ્રકારને આગ્રહ સેવાતો નથી.”
વાત પણ એમજ છે કે અહીં યહૂદી, પારસી, ફિરંગી, ઇસ્લામી જે કોઈ આવ્યા તેમને તેમના ધર્મો પાળવા દેવામાં આવ્યા છે અને ધર્મોના સારાં ત ભારતે અપનાવી લીધાં છે. આ સમન્વય કરી લેવાની જબર્દસ્ત શકિતના કારણે દુનિયાના બધા ધર્મોની અસર આજે એક યા બીજા ઉપર પડી છે. ઊંડાણથી જોવા જશું તે બધા ધર્મોમાં સમન્વયનું તત્ત્વ વધારે છે; વિરોધનું ઓછું.
સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં ચંદ્રમાના આધારે તિથિ ગણવામાં આવે છે. પંચાંગની તિથિ ચૌદસ હોય પણ ચંદ્રતિથિ પૂનમ હોય તે તે મુજબ ગણવામાં આવે છે. મુસલમાને પણ એમ ગણે છે. મૂતિને પૂજનારા ઈસાઈઓ, હિંદુઓ; જેને બૌદ્ધોમાં છે; તેમ નહીં માનનારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૭
પણ એજ ફિરકાઓમાં છે. આપણે ત્યાં રવિવારની રજા પળાય છે; સંવતના બદલે ઈસ્વીસન લખાય છે; આ બધી અસર ખ્રિસ્તી ધર્મની છે. ઘણા એમ માને છે કે મુસલમાને કટ્ટર છે પણ તેવું ક્યાં છે? પર્દો ટર્કીમાંથી ગયા. પેટ-કેટ પણ મુસલમાને પહેરતાં થઈ ગયા અને દારૂને અડવાની સદંતર ના છતાં દારૂ પણ પીએ છે. મૂર્તિપૂજાના વ્યાપક અર્થમાં જોવા જઈએ તે પીર, દરગાહ, તાજિયા, અને છબી વ.ને પૂજવી તેમાં આવી જાય છે.
આમ થાય છે. એમાં આશ્ચર્ય પામવાનું જરાયે નથી. ધર્મનું કામ તો એજ રહ્યું છે કે જુદા જુદા આભાસ થનારાં તને મેળાવી દેવા; એનકરૂપતામાં એકતા આવી અને તેનાજ ક્રમે બધા ધર્મો એક થાય; સંવાદી બને એમાંજ જગતનું કલ્યાણ છે. આપણે બધા ધર્મોને નદીની ઉપમા આપી છે. ઘણાને ડર છે બધા ધર્મો ભેગા કરવા જતાં ગંદકી વધશે. આ ભય અસ્થાને છે.
નદી સમુદ્રને મળવા જાય છે ત્યારે તેમાં કરે અને ગંદકી પણ સાથે હોય છે, પણ એ ચરો અને ગંદકીને નદી કહેતા નથી. એમાં વહેતાં નિર્મળ જળને જ નદી કહીએ છીએ. તે પાણીને ઉપયોગ કરીએ છીએ, ખેતરમાં એના પાણીથી સુંદર પાક થાય છે. તે છતાં બાકીનું પાણી સાગરમાં મળે છે. જે ફરી વાદળાં બનીને જગતને પાણી પૂરું પાડે છે. ત્યારે કોઈ એમ નથી કહી શકતું કે આ વરસાદમાં અમૂક નદીનું પાણી છે. એવી જ રીતે સર્વધર્મોપાસક વિવિધ ધર્મ રૂપી નદીઓના ક્યા કે ગંદકીને જેતે નથી. પણ તેના વિશુદ્ધ જળને ઉપયોગ કરે છે અને પરમાત્મા રૂપી જિનેશ્વર રૂપી સાગરમાં મળી જાય છે. ત્યાં ગયા પછી કેવળ ધર્મ ધર્મ રહે છે; નામને લોપ થઈ જાય છે.
યોગી આનંદ ધનજી કહે છે – षडदर्शन जिन अंग भणोजे न्यास षडंग जे साधेरे सागरमांहे तटिनी बसत है तटिनी सागर भजनारे जिनवरमांहे सघला दर्शन छे, दर्शन जिनवरभजना छे
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૮
તે વખતના છ દર્શને જિનભગવાનના અગે છે. જિનવરરૂપી સાગરમાં બધાં દર્શને, બધાં ધર્મતો સમાઈ જાય છે જ્યારે
એક એક દર્શનમાં જિનવર નહીં સમાય” આમ એક એક ધર્મ ને રહે અને સંપૂર્ણ સત્યરૂપી જિનેશ્વરના સમાવેશને દાવો કરે તે બેટ છે પણ બધા ધર્મ પ્રવાહે જિનેશ્વરરૂપી સમુદ્રમાં સમાવી શકાય તેજ તે પૂર્ણ સત્ય કહેવાય. જેને ધર્મ કહે છે કે સંપૂર્ણ-સત્ય-વિચારને શબ્દોમાં સમાવી શકાતું નથી. સર્વજ્ઞોએ જેટલું જાણ્યું છે તેટલું તેઓ કહી શક્યા નથી. તે તે એને એક અંશ જ કહી શકયા છે. ધર્મ એક, રૂપ અનેક
દરેક ધર્મમાં કોઈને કોઈ સત્ય રહેલું છે. અને સત્ય પરસ્પર વિરોધી ન હોઈ શકે. તેથી કરીને ધર્મો પણ વિરોધી ન હોઈ શકે. વેદમાં કહ્યું છે –
एकं सत् विप्रा बहुधा वदन्ति સત્ય એક જ છે પણ તેને જાણનારા વિદ્વાને અલગ અલગ નામે રજુ કરે છે.
ઈસાઈ ધર્મમાં ઈશુ ખ્રિસ્ત પિતાના શિષ્યોને કહે છે – “તમે એમ ન માનતા કે તમે જ મારા શિષ્યો છેઅને હું તમારા જ મકાનમાં રહું છું. મારા બીજા મકાને પણ છે.”
ઈશુએ એકવાર પોતાના હાથમાં ફૂલે લઈને મૂઠી વાળીને શિષ્યોને કહ્યું: “મારી આ મહીમાં જેટલાં ફૂલો છે, એની બહાર પણ ઘણું કલે દુનિયામાં છે. એવી જ રીતે મારી પાસે આવ્યું સત્ય એજ સત્ય સત્ય છે એટલું જ નથી પણ મારી બુદ્ધિની ગુફાની બહાર પડેલાં સત્ય પણ સત્ય છે. હિંદુ ધર્મમાં કહેવામાં આવ્યું છે –
सत्यं शानमनंतं ब्रम
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
સત્ય અનંત જ્ઞાનમંત વ્યાપક બ્રહ્મ છે. તે આખા જગતમાં વ્યાપક રીતે ફેલાયેલું છે. હિંદુ ધધે તો બીજા ધર્મોને અપનાવવા અને પરિચય કરવા માટે શા માટે કરવું જોઈએ? જ્યારે તેણે સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા, ઉત્તર મીમાંસા (વેદાંત) ન્યાય અને વૈશેષિક ઉપરાંત જૈન, બૌદ્ધ અને ચાવકિ એમ નવ દર્શન સુધાંને પિતાનામાં સમાવેશ કરી લીધું છે. સોનું ગમે ત્યાં પડયું હેય ગંદકીમાં પણ, તોયે તેને ઉપાડી લેવામાં આવે છે. તેવી રીતે સત્ય ક્યાંયે મળતું હોય તો તેને લેવામાં શો વાંધે છે ? સર્વધર્મ આત્મીયતા કેળવવી
ગઈકાલે શ્રી રામનારાયણ પાઠક મારી પાસે પિતાનાં લખેલા ચાર પુસ્તકો લાવ્યાં હતાં. તેમણે આ ચાર પુસ્તકો, હિંદુ ધર્મ, ઈલામ ધર્મ, ઈસાઈ ધર્મ અને બૌદ્ધ ધર્મ ઉપર લખ્યાં છે. તેમણે મને કહ્યું :
મારે હવે જૈન ધર્મ ઉપર પુસ્તક લખવું છે માટે આપ મને માર્ગદર્શન આપે !”
મેં કહ્યું : “આપ તો જૈનધર્મ, હિંદુ ધર્મમાં આવી જાય છે. કારણ કે હિંદુ ધર્મ એટલે હિંદમાં પેદા થયેલા બધા ધર્મો જૈનધર્મ સંશોધક ઘર્મ છે. વૈદિક ધર્મમાં તેણે ખુબ જ સંશોધન કર્યું છે. તે માટે એનું ખેડાણ સ્વતંત્ર રીતે થયું હોઈ તેની એ એક વિશેષતા છે.”
લોકમાન્ય તિલક જેવાએ કહ્યું છે કે, વિદિક ધર્મ ઉપર અહિંસાનો જે કોઈ પ્રભાવ હોય તો તે જૈનધર્મને છે. હિંદુ ધર્મમાં અહિંસાને નવો ચાલો નાખીને, એટલા પ્રમાણમાં જૈનધર્મો એને પે તાનામાં રૂપાંતર કરી નાખ્યું છે. જૈનધર્મની કોઈ વિશેષતા હોય તો તે અહિંસાની છે.
કોઈ કહેશે કે શીખ ધર્મ જુદે છે. શીખ ધર્મના આચાર, વિચાર અને ઉપાસ્ય દેવ જોતાં તેને સમાવેશ હિંદુ ધર્મમાં થઈ શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
છે. શીખને અર્થ શિક્ષિત તાલીમ પામેલે પણ થાય છે. તેને શિષ્ય પણ કહેવામાં આવે છે. મુસલમાનોના હદ બહારના જુમે પંજાબમાં વધી જતાં કેટલાક જવાન વીરેને તલવાર દ્વારા તાલીમ આપી પ્રતિકાર કરાવ્યો હત; લોકો મરણિયા થઈને ઝખ્યા હતા તે લોકે શીખ કહેવાય ! ધર્મ ઉપરથી તે આજે એક કોમ બની ગઈ છે, અને શીખધમ પાળે છે.
ઈસ્લામ ધર્મ કેવળ હિંસાની વાત જ કરે છે, એવું નથી, તેમાં કેટલાંક સુંદર ત છે. સૂફી વ. પથ અધ્યાત્મની આપણા જેવી જ વાત કરે છે, તેને વિશ્વબંધુત્વને સિધ્ધાંત ઘણે ઊંચે છે, જો કે ત્યાં પણ કેટલાંક કમી અને ઝનૂની તો છે ખરાં, પણ મુસલમાને સાથે ભાવ ભાવ બાંધો હોય તે તેમને પણ સાથે લેવા જોઈએ ગો-હત્યા અંગે ઘણું લોકો ખુબ ખુમ પાડે છે પણ જે તે ખરેખર બંધ કરાવવી હોય તે આપણને તેમનામાં ભળવું પડશે અને તેમને સાચી વાત સમજવી પડશે. તેઓ ભળશે એટલે કે તેમનાં અનિષ્ટ કે આવરણે સ્વીકારવા એવું કંઈ નથી. ખાન અબ્દુલ ગફારખાન; વગેરે જેવા ઘણું સારા મુસલમાન નેતાએ છે. આપણા ભાલ નળકાંઠો પ્રાયોગિક સંઘના પ્રમુખ શ્રી. ગુલામભાઈ રસૂલભાઈ કુરેશી ઇસ્લામી છે છતાં તેમને સર્વ ધર્મ પ્રત્યે સભાવ છે. ગાંધીજીનાં ચુસ્ત અનુયાયી છે. એક બાજુ કુરાનનો અભ્યાસ કરનાર ' અને બીજી બાજુ સ્વરાજ્ય માટે જેલમાં જનાર છે. એક બાજુ ગુજરાતમાં તેફાને શાંત કરવા માટે શુદ્ધિપ્રયોગમાં આઠ ઉપવાસ કરનાર અને બીજી બાજુ જૈનધર્મની સાથે આત્મીયતા સાધવા માટે પર્યુષણમાં અઠાઈ જૈન વિધિ પ્રમાણે કરે છે. જેને સાથે આત્મીયતા કેળવવા માટે પર્યુષણમાં રસ લેતા હોય છે.
આ ઉપરથી સમજી શકાય છે કે જે એક ઇસ્લામી જૈનધર્મની સાથે આત્મીયતા ધરાવી શકે છે, તે એક જૈન પણ ઇસ્લામ ધર્મની સાથે આત્મીયતા ધરાવી શકે છે. આ અંગે કોઈએ વેશ, ધર્મ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૧
શુદ્ધ ક્રિયાએ છેડવાની જરૂર નથી. કેવળ આત્મીયતા કેળવવાની જરૂર છે. રસખાન, રહીમ અને કબીર જેવા ઘણા મુસ્લિમ કવિસતએ કૃષ્ણ અને ભગવાનના ગીતે ગાયા છે. સૂફીવાદે રામ-રહીમને એક જ ગણાવ્યા છે. એટલું જ નહીં, આજે પણ રેહાના તૈયબજી જેવા કૃષ્ણભક્ત મુસલમાનબાનું પણ છે. સમ્રાટ અકબરે બધા ધર્મોને સાર ભેળવી દીને- ઈલાહી (ભગવાનને ધર્મ) ચલાવ્યો હતે. અશોકે પણ બૌદ્ધધમાં હોવા છતાં બધા ધર્મો પતિ આદર વ્યક્ત કર્યો હતો અને સમાન આદર રાખવાનું પિતાના શિલાલેખોમાં સૂચવ્યું હતું.
રખે, કોઈ એમ માને કે બધા ધર્મોની ઉપાસના કરવા જતાં તેની ગંદકી લાગશે. વર્ષોથી પડેલા સંસ્કારે, રૂઢિઓ અને અંધશ્રદ્ધાના આવરણોના કારણે પહેલી નજરે બધા ધર્મોમાં કંઈ ને કંઈક ખરાબ દેખાય; પણ, સર્વધર્મોપાસક તે મા પિતાનું બાળક ગંદુ થાય ત્યારે તેને શુદ્ધ કરે એવી જ રીતે ગંદકીને ધઈ સાચા અને શુદ્ધ ધર્મતત્વને અપનાવે. ધર્મો અને એક્તાને આદેશ :
સર્વધર્મ ઉપાસના કરવાનું કાઈ નવું તત્ત્વ નથી. દરેક ધર્મમાં એ તત્વ એક યા બીજી રીતે પડેલું છે. એટલું જ નહીં, પ્રાર્થના, પૂજા, પશ્ચાત્તાપ, ત્યાગ, દાન, પ્રેમ આ બધા ગુણે અને કેટલીક ક્રિયાઓ તે બધામાં સમાન રીતે મળે છે. ઉપવાસ, રજા, અને એકાદશી એક યા બીજી રીતે એક જ પ્રકારની ક્રિયા છે. પ્રતિક્રમણ એકરાર (Confession) કે પાપનું પ્રાયશ્ચિત પણ એક જ ભાવના વ્યકત કરે છે. ત્યાગને દીપાવવા માટે દાન વ્યુત્સર્ગ અને બલિદાનને ઉલલેખ દરેક ઠેકાણે છે. આમ ઊંડાણથી જોઈએ તે ક્રિયાકાંડે પાછળની ધર્મભાવનાને પ્રવાહ એક લાગ્યા વગર નહીં રહે.
ગીતા સ્પષ્ટ રૂપે કહે છે –“દરેકે પોતાના ધર્મ ઉપર ચાલવું જોઈએ અને બીજાને તેના ધર્મ ઉપર ચાલવા દેવું જોઈએ. દરેકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
પર
પિતાને ધર્મ પ્રેયસ્કર છે, જેની જે ઉપાસના ઉપર શ્રદ્ધા છે તેના માટે તે જ વસ્તુ અનુકૂળ છે. ' કુરાનમાં પણ આ જ વરતુ મળે છે: “ખુદાએ દરેક કેમ અને મુક માટે રસલ (પયગમ્બર) મોકલ્યા છે. જેટલા રસુલ મોકલ્યા છે તે બધાની જમાત એક છે. તેમાં ફરક ન કરવો જોઈએ. દરેક મઝહબમાં જેટલા ફિરસ્તા-સંત થયા છે તે બધાનું હૃદય એક છે. જે કંઈ ભેદ દેખાય છે તે સ્વાથી લોકોએ ઊભો કરેલ છે.
જૈનધર્મ તે ગુણપ્રધાન ધર્મ છે. એટલે તેના ઘણું આચાર્યોએ સર્વધર્મ ઉપાસનાને સૂચવતાં સૂત્ર કહ્યાં છે. આચાર્ય હરિભદ્રસૂરિ
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
युक्तिमद् वचनं पस्य तस्य कार्यः परिग्रहः ।। મને મહાવીર પ્રતિ પક્ષપાત નથી કે કપિલ વગેરે બીજા દર્શનના પ્રવર્તકો પ્રતિ દ્વેષ નથી. યુકિતસંગત જેવું વચન છે તેને ગ્રહણ કરવું જોઈએ.
સબંધ સંતરીમાં કહેવામાં આવ્યું છે –
सेयंबरो य आसंबरो वा बुद्धो वा तह व अन्नोवा।
समभाव भावियप्पा लहइ मुकखं न संदेहो ।
જૈન શ્વેતાંબર હોય કે દિગંબર, બુદ્ધ હોય કે અન્ય ગમે તે હોય જેને આત્મા સમભાવથી યુક્ત છે તે મોક્ષને પામે છે, એ નિઃસંદેહ છે.
ભગવાન મહાવીર અને તેમના સાચા ભકત જેમાં હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, સમતભદ્રાચાર્ય, યોગી આનંદ ધનજી રત્નપ્રભસૂરિ, પૂ.
જવાહરલાલ ભ. વગેરેએ સર્વધર્મને પ્રચાર કર્યો જ છે. જૈનમંત્રી વસ્તુપાળ-તેજપાળ અને વિમળશાહ વગેરે પણ મુસલમાનોની ઈજજત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
કરતા હતા. તેમણે મુસલમાની મજિદ પણ બંધાવી દીધેલી અને હિંદમંદિરની પ્રતિષ્ઠાપના પણ કરેલી.
શિવાજી મહારાજ અને સમર્થ રામદાસ જ્યાં જ્યાં મોકે મળતો ત્યાં મુસલમાનોની મસ્જિદમાં જતા. શિવાજીએ તે હજ કરનાર યાત્રાળુ માટે ઉત્તમ પ્રબંધ કરાવ્યો હતો.
સર્વધર્મ સમન્વય અને હિંદુ-મુસ્લિમને એક માનનારા શીખગુરુ કવિ નાનકે કહ્યું –
___ हिंदु मुसलमान दोनो भाइ कसबी
एक लिन्ही माला एक लीनी तसबी કબીરે કહ્યું –
एक पूरब, एक पच्छिम निहारे,
पडी पडी पाय धरणी शिर ढाळे સર્વધર્મ ઉપાસનાની આ સાધના અશોકથી લઈને અકબર; અને અકબરથી લઈને ગાંધીજી સુધી સતત ચાલુ રહી છે. ગાંધીજીની રામધુનમાં
જ્યાં “રઘુપતિ રાઘવ રાજા રામ છે” ત્યાં “અલ્લાહ ઈશ્વર તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન!” તેમજ “ભજમન ભજમન રામરહિમ ભજમન ભજમન કૃષ્ણ કરીમ” જેવી સર્વધર્મોપાસનાની પ્રાર્થનાધન છે.
ધર્મ-ઉપાસના એટલે કે સત્યને પકડવું! એકજ ધર્મના સારને સાચી રીતે ભે; તાર અને તમે સાધક બની જશે. “એક સાથે તે જગ સાધે!” તે આનું નામ છે. પણ જડની માફક એકજ ગુરુના શરીર કે વેશને પકડી રાખતાં અથવા એક જ સંપ્રદાયના બાહય ચિહન કે ગ્રંથને પકડી રાખે અને તેના ઊંડાણમાં ન ઊતરે તે તે બધું ખેશે.. વિનોબાજીએ સાચું જ કહ્યું છે કે “બધી નદીઓનું મીઠું પાણી દરિયામાં ભળવા છતાં સાગર ખારો જ છે” કારણ કે આંખ મીચીને અંધશ્રદ્ધાથી વેશ, ગ્રંથ કે શરીરને પકડી રાખવાથી કંઈપણ ફાયદો નહીં થામ. પહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
વિવેકપૂર્વક આત્મભાવે તત્ત્વજ્ઞાન અને સદાચાર એ બંનેને મુખ્ય ગણું; ક્રિયાકાંડેને ગૌણ ગણું સર્વધર્મોપાસના થશે તેજ મોટે લાભ થશે. હમેશાં સત્યને પકડવું જોઈએ. તે મળી જતાં બધા ધર્મો પિતાનાં લાગશેબધા ધર્મસ્થળા પિતાના લાગશે.
સર્વધર્મ ઉપાસકે તે બધા ધર્મથળમાં ઉપરોકત દષ્ટિએ જવું જોઈએ. તેણે એવો ચીલો પાડવો જોઈએ જેથી ધર્મસ્થળે; દરેક સત્ય અહિસાના સાધકો માટે ખુલ્લાં થાય. સહુએ એક સાથે બેસીને વિચાર-વિનિમય કરવો જોઈએ. એક બીજાના પર્વો કે તહેવારોમાં ભળવું જોઈએ ત્યારે જ સર્વધર્મ ઉપાસનાનું સમગ્ર રૂપ આવશે.
ચર્ચા-વિવારણ ગુરુમૂઢતા ઉપર અગાઉની ચર્ચા ચાલતી હતી તેના સંદર્ભમાં સર્વધર્મ ઉપાસના ને બેસાડીને ચર્ચાને સાર બને વિષય અંગે નીચે મુજબ કરવામાં આવ્યો –પરંપરાથી ગુરુ ન માનતાં; ગુણ દેખાય
ત્યાં ગુરુ માનીએ તે સુંદર કામ થાય, જેમ ધર્મ અંગે સદાચારને મુખ્ય રાખી કર્મકાંડોને ગૌણ રાખી તત્વજ્ઞાનનું પીઠબળ મળતાં ધર્મનાં અનિષ્ટો દૂર થાય અને વંશપરંપરાના ધર્મસંપ્રદાયમાં રહેવા છતાં અનિષ્ટોથી દૂર રહી બીજા ધર્મસંપ્રદાયના ઈષ્ટો અપનાવી શકાય. તેમ પરંપરાના ગુરુને માનવા છતાં બીજા ગુરુઓ અને બીજા નાના મોટા ગૃહસ્થ સંન્યાસી સૌની પાસેથી ગુણ મેળવી શકાય.
શ્રી. દેવજીભાઈ: “આમ અમે વંશપરંપરાથી બીજથી છીએ તેમજ બીજી બાજુ સ્થાનકવાસી જૈન પંથના છીએ. બીજપંથમાં અસ્પૃશ્યતા નથી. પણ, તે વાતને લોકો જાહેરમાં આચરતા નથી. મેં એ ગુણને જાહેરમાં આચર્યો. એથી અમારા બીજપથ આગેવાને ગુસ્સે થઈને કહ્યું: “આ શું કરે છે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
“આપણે બીજ૫થીઓ આભડછેટ રાખતા નથી. તે ગુણને હું વ્યાપક બનાવું છું.” મેં કહ્યું. તેઓ કંઈ ન બેલી શક્યા. આ રીતે પંથના ગુણોને જાહેરમાં પ્રગટાવવાથી એ દોષનું સ્વરૂપ લેતાં અટકશે. તેવી જ રીતે જૈનધર્મમાં રહેવા છતાં ઇતર ધર્મ સંપ્રદાયના ગુરુઓમાંથી ગુણ લઈ શકાય છે; એજ સારો માર્ગ છે. નહીંતર વ્યક્તિ સ્વાતંત્ર્ય રૂંધાવાને સંભવ છે. તેમાં વાડો વધે, ઘટે નહીં.”
શ્રો. બ્રહ્મચારીજીઃ “દરેક ધર્મો અને ધર્મગુરુઓ સારા સ્વરૂપમાં રહે અને સ્વયની સાથે સમાજ કલ્યાણ કરે એ આજની રચનાત્મક કાર્ય રેખા અને જગતની માંગ છે.”
પૂ. નેમિમુનિ: સર્વધર્મ સમન્વયથી નીચેના આઠ ગુણને લાભ મળી શકે છે -(૧) સત્ય શોધકતા, (૨) ધાર્મિક કંદ ત્યાગ, (૩) અનેકાંત પ્રાપ્તિ, (૪) સ્વત્વ મોહને ત્યાગ, (૫) ઈતિહાસ પ્રકાશ, (૬) કૃતજ્ઞતાનું ઋણ ફેડવું, (૭) ધર્મમર્મજ્ઞતા (૮) સામાજિક શુદ્ધિ.
(૨૮-૭-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
[૪] સ્વધર્મ ઉપાસનાનાં તો
સ્વધર્મ ઉપાસનાને પાકી બનાવવા માટે, સર્વ ધર્મોના તને બરાબર અભ્યાસ અતિ આવશ્યક છે. તેની સાથે સર્વ ધર્મોના વિશિષ્ટ સંદેશાઓનું રહસ્ય પણ સમજી લેવું અનિવાર્ય બને છે.
સર્વ ધર્મોપાસના કરતી વખતે સાધકની સામે અનેક સવાલો ઊભા થાય છે. સહુથી પહેલો સવાલ એ થાય છે કે જે બધા ધર્મો સારા હોય અને તત્ત્વની દષ્ટિએ સરખા હોય તો પછી બધાને સમન્વય કરવાની જરૂર શી છે? એક જ ધર્મ રાખવામાં આવે તો યે ખોટું શું છે? અકબર બાદશાહે બધા ધર્મોની એકતા રૂપે “દી-ઈલાહી' ચલાવેલો. તે એવો એક ધર્મ શા માટે ન ચાલી શકે?
પહેલી વાત તો એ છે કે એ વાત માનવ સ્વભાવની વિરૂદ્ધમાં છે. દીને-ઈલાહી પણ લાંબો સમય ન ચાલી શકે એનું એક કારણ તો આજ હતું અને બીજું કારણ એ છે કે આવી કોઈપણ વાત વહેવારિક બનતી નથી. માનવ સ્વભાવ એટલે તો વિલક્ષણ છે અને
એટલી બધી વિવિધતાથી ભરેલું છે કે ધર્મનું પ્રકટીકરણ એકરૂપે થઈ શકે જ નહીં. કદાચ એમ માની પણ લઈએ કે જગતમાં કયારેક એક જ ધર્મનું નિરાપદ પ્રચલન થયું તે પણ માનવપ્રકૃતિને અને રૂચિને જોતાં એ જ નિર્ણય ઉપર આવવું પડશે કે આગળ જતાં તે ફંટાઈ જશે અને આજની જેમ પરસ્પર સંઘર્ષ ચાલુ જ રહેશે. એક અખંડ ધર્મની આશા વાસ્તવિક્તાને નકારવા જેવી છે.
એટલે જ દરેક ધર્મને તેના સ્થાને રહેવા દઈને આપણે તેમની વચ્ચે પ્રેમ અને શ્રદ્ધાના ભાવ સ્થાપવા માગીએ છીએ. તે તે ધર્મોના આશરૂપમાં એકરૂપતા તે નહીં પણ એકતા આણવા માગીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
પ૭
ધર્મો વચ્ચે જે વિષમતા, વિભિન્નતા અને તેના કારણે વર-વિરોધ છે તેને સ્વધર્મ ઉપાસના વડે દૂર કરવા માગીએ છીએ.
આપણે એક ઘરને દાખલો લઈએ. ત્યાં બાળક છે તે તેને દૂધ જોઇશે; માંદો હશે તેને ખિચડી જોઇશે; તંદુરસ્ત હશે તેને રોટલી-દાળ વ. જોઇશે; પણ ખેરાકની આ ભિન્નતા હોવા છતાં ઘરવાળા પરસ્પર બાગશે નહીં; તેમ જ એકબીજા ઉપર પોતાની રૂચિન ખેરાક લાદશે નહીં; પણ જેને જે જોઈએ તે પ્રમાણે સગવડ કરી આપશે. એમાં કોઈને વાંધો લેવા જેવો હોતો નથી. બધા સાથે જમશે; સાથે બેસશે; એક ઘરમાં રહેશે. એક ઘરમાં જોવા જઈએ તો ઘણીવાર ધર્મભેદવાળી વ્યકિતઓ પણ હોય છે; છતાં તેઓ સાથે જ રહે છે. તેવી જ રીતે ધર્મા પુરુષ પણ જુદા જુદા ધાર્મિક ક્રિયાકાંડે જોઈને સંઘર્ષ નહી કરે પણ સમાધાન અને સમન્વય વડે એકતા આણવા પ્રયત્ન કરશે.
જ્યાં વિશ્વને કુટુંબ માનીને “વસુદૈવ કુટુંબકમ” ચાલવાનું છે. તેમજ જગતના સર્વ જીવો સાથે મૈત્રી “મિત્તી એ સવ્વભૂસુ” કહીને સક્રિય કરવાની છે પછી એકતા જ સાધવાની રહે છે.
જૈન શાસ્ત્ર પ્રમાણે આ બ્રહ્માંડ ચૌદ રાજુ લોક પ્રમાણ છે. તેમાં વાઘને સ્થાન છે અને બકરીને પણ આમ પરસ્પર વિરોધીને પણ એક જ પૃથ્વી ઉપર રહેવાનું છે. તે સમન્વય સધાય ત્યારે જ થઈ શકે, બધા પ્રાણીઓમાં આત્મા છે. શ્રીમદજી કહે છે : “જિનપદ અને. નિજ પદમાં એકતા છે. ” વેદાંત દર્શન પ્રમાણે બ્રહ્મની દષ્ટિએ બધા
જીવોમાં અભેદ છે-અદ્વૈત છે. માટે જે ભિન્નતા દેખાય છે તેને દૂર કરી એકતા સાધવી રહી.
સર્વ ધર્મોને સરખા ગણવા જતાં ઘણને ડર લાગે છે કે સારાં અને નરસાંને સમાન મહત્વ અપાઈ જશે. જેમ ચેર અને શાહુકારને સરખા ગણીએ તે ચેર બંધ નહીં બદલે પરિણામે અનીતિને પ્રતિષ્ઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
પ૮
મળી જાય. એવી જ રીતે બધા ધર્મોને સરખા ગણવા જતાં જે ધર્મમાં ઉણપ છે તેને સુધારવાની તક કયાંથી મળશે?
* આ તુલના પણ ખોટી છે. દરેક ધર્મો સંસ્થાગત બને એટલે કેટલીક વિકૃતિઓ તે દરેક ધર્મમાં આવે. પણ એ વિકૃતિઓ એવી નથી કે ચેર અને શાહુકાર જેવું બે વિરોધી છેડા રૂપે ધર્મો બની જાય. દરેક ધર્મ સ્થપાય ત્યારે તે વખતને માનવ સમાજ અને પરિસ્થિતિ પ્રમાણે બન્યો છે, ત્યારે કલ્યાણકારી દૃષ્ટિએ જ તેની સ્થાપના થઈ હોય છે. એટલે તેમાં આજની દષ્ટિએ વિકૃતિઓ લાગે તો તેના કારણે ઘણું કરવાનું કોઈ કારણ નથી. સર્વધર્મોપાસકે તે વિકૃતિઓ છોડીને તેનો સારાં તને ગ્રહણ કરવાનાં હેય છે. કોઈ પણ નગર એવું નહીં હોય કે
ત્યાં કચરે કે ગંદકી બિલકુલ ન હોય. પણ સારૂં નગર તેનાં સારાં તોને લઈને છે અને એજ તને લોકો જુએ છે. એવું જ ધર્મ અંગે સર્વધર્મોપાસકે વિચારવાનું છે.
ઘણીવાર પિતાના ધર્મને શ્રેષ્ઠ માનીને ચાલવામાં પણ ઉદાર ધર્મને સાંકો બનાવી દેવામાં આવે છે. આવું જૈનધર્મ માટે બન્યું છે. કોઈ જૈનને પૂછો: “તમારા ધર્મમાં ઊણપ ખરી ?”
તરત જવાબ મળશે. “જૈનધર્મ તે વિશ્વધર્મ છે. પછી ઊણપ કયાંથી હોય?”
તે પછી અમે તેને માનીએ કે તમારા જૈનધર્મસ્થાનક કે મંદિરમાં આવીએ!” આવો પ્રશ્ન પૂછે! તરત એવો જવાબ મળશે કે
પહેલાં અમારી ક્રિયાઓ પાળે; અમારો વેશ પહેરે અને અમે જે રીતે માનીએ છીએ તે રીતે ભગવાન મહાવીરને માને !”
આ જવાબ મળવાનું કારણ એક જ છે કે તેનામાં પિતાના ધમની શ્રેષ્ઠતાનો ખોટો અહંકાર છે. એટલે જ તે પોતાને સર્વશ્રેષ્ઠ માની બીજાને નીચે પાડતે ફરે છે. જ્યાં જ્ઞાન છે; ચારિત્ર્ય છે; દર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૯.
છે ત્યાં અહંકાર રહેતો નથી; પણ જ્યાં ઉણપ આવે છે ત્યાંજ અહંકાર પિતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. તેના હાથા બને છે ધર્મ, ધર્મપુરૂષ અને ધર્મગ્રંથે. તે જાતે ભલે ગમે તે નકામો, ગુણહીન કે ચારિત્ર્યહીન હેય પણ “અમારા ભગવાન, અમારે ધર્મ, અમારા ધર્મગ્રંથો તમારા ઈશ્વર, ધર્મ અને 2 કરતાં શ્રેષ્ઠ છે” એવી વાતો કરતે રહે છે. એજ અહંકાર વશ તે આસ્તિક-નાસ્તિક, ઈમાનદાર કે કારિ, મિથ્યાત્વી કે સમતિ વગેરે ભેદ પાડતો ફરે છે અને સચ્ચાઈ માનવતા, બ્રાતત્વ અને સુખશાંતિને અહંકારની વેદીએ હેમતો ફરે છે.
આ અહંકારની પૂજા કરવા માટે તે ગમે તે ભોગે અનુયાયીઓ. વધારવાની ચિંતા કરતો રહે છે. પરિણામે ઈતિહાસના પાને પિતાના ધર્મને કંડ રોપવા લાખો માણસને ધર્મના નામે બેટી રીતે કતલ, કરી નાખવાના દાખલા જોવા મળે છે. અહંકારમાંથી જે ઝનૂન પેદા થાય છે તેનું આ પરિણામ છે. તે સાચે ધર્મ ફેલાય એ જોતો નથી પણ ધર્મના આંધળા અનુયાયીઓની સંખ્યા વધે એનાજ પ્રયત્ન કરે છે. આમ ધર્મને અનુદાર અને સંકુચિત બનાવનાર તે તે ધર્મના અંધ. ભક્ત હોય છે.
એકવાર એક પ્રખ્યાત મુસલમાન ભાઈને પૂછવામાં આવ્યું? “ગાંધીજી કેવા છે?”
તેમણે કહ્યું: “બહુ ભલા છે; શરીફ છે, સત્ય, અહિંસામાંમકકમ છે.”
તેમને પૂછવામાં આવ્યું: “ઈસ્લામની દષ્ટિએ તમે એમને કેવા માને છે ?”
તેમણે કહ્યું: “ઈસ્લામની દષ્ટિએ હલકામાં હલકા માણસ છે.”
અહીં વિચારવાનું એ છે કે સગુણને પણ ધર્મ ન મનાય તો પછી ધર્મ કયો? તેમના આંધળા ધર્મ ઝનૂન પ્રમાણે,” પિતે માની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
- લીધેલા ધર્મસ્વરૂપ સિવાય કોઈ બીજે ધર્મ હઈ શકે જ નહીં. કુરાન સિવાય કોઈ ધર્મગ્રંથ પવિત્ર ન હોઈ શકે. તેમજ તેજ મુસલમાન સારે છે જે દાઢી રખાવે, નમાજ ભણે અને સુન્નત કરાવે.” આવી ધર્માધતાને દૂર કરવા માટે સારો ઉપાય સર્વધર્મ ઉપાસનાજ છે,
કેવળ ઈસ્લામીભાઈ નહીં; પણ કટ્ટર જેનભાઈને પૂછશે કેઃ ગાંધીજીને તમે જેને માનશો કે નહીં?” તે તે કહેશે “ના” કારણકે ગાંધીજી કદમૂળ ખાતા હતા. રાત્રિભોજન પણ કરતા હતા. ત્યારે ગાંધીજીના આચાર વિચાર અને તેમને જણાવીને તેમને જૈન માનવાનું કહેશે તો પણ તે નહીં માને અને કહેશે અમારૂં સમતિ નહોતું લીધું. જૈન ધર્મને આ રીતે તેના અનુયાયીઓએ સંકુચિત બનાવી દીધું છે. એ તે પાળે એને ધર્મ છે. તેમાં શ્રાવકોની મર્યાદાની અંદર જેટલા ગુણ છે તે આવી જાય છે. ક્યાંયે વ્રતોમાં એમ નથી લખ્યું કે જૈનકુળમાં પેદા થનારે તેને પાળવાનાં છે. પણ ગુણ કક્ષાએ વિકસિત આત્માએ તેને પાળીને આત્મવિકાસ સાધવાને છે.
જૈનધર્મ તો સર્વદર્શન સમન્વય માટે સ્વાવાદ આપ્યો અને એના પરંપરાગતના અનુયાયીઓ સમન્વય કે સંશોધન કરનારને સમકિત ન ગણે એ જૈનસિદ્ધાંતની દષ્ટિએ ખોટું છે. આનંદ ઘનજીએ કહ્યું છે –
जैन जिनेश्वर वरमुत्तमांगं अंतरंग बहिरंगेरे એમણે જૈનદર્શન (જૈન તત્વજ્ઞાન) ને જિનેશ્વરનું શ્રેષ્ઠ અંગ કહ્યું છે. શરીરમાં બધું હેય પણ જે માથું ન હોય તો કેવું લાગે? અથવા માથું બગડી ગયું હોય તે તે કેવું લાગે? જેનદર્શનને માથું એટલા માટે ગણવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વનાં જેટલાં સારાં ત છે; બધા ધર્મોનાં જે સત્ય છે તેને સમાવેશ તે કરી શકે છે. જે એમ ન થઈ શકે તે પછી તે વાત નામની રહી જશે. તિલક મર્યા ત્યારે તેમનું માથું પ્રદર્શનમાં મૂકવાની માગણી થઈ એવી જ રીતે જૈનદર્શન પણ પ્રદર્શનની વસ્તુ બની જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
ગાંધીજીએ સર્વધર્મ સમભાવની સાધના કરીને વિશ્વધર્મગુરુને માર્ગ ખુલ્લો કર્યો છે. તેમની પાસે ગમે તે દેશ, કોમ, વેશ કે ધર્મને માણસ કોઈ પણ પ્રશ્ન લઈને જો તેને તેઓ ધર્મના ગજથી માપી ઉત્તર આપતા. જેને અમારો ધર્મ વિશ્વધર્મ છે એમ કહે છે, ત્યારે તેણે દરેક ક્ષેત્રના પ્રશ્નો ધર્મદષ્ટિએ ઊકેલવા જોઈએ.
સત્ય એટલું બધું વ્યાપક છે હજારે ધર્મધુર ધરો પરંપરાગતથી પણ તેને રજુ કરે તો પણ તેનું સંશોધન નવી પેઢી કરતી જ રહેશે; તેની પૂર્ણતાને પામી શકાશે નહીં. જેમ આખા વિશ્વનું પાણી ઉલેચી કે પી શકાતું નથી; એને અર્થ એમ નથી કે તરસ છીપાવવા જળાશય તળા ન બાંધવા જોઈએ. એવી જ રીતે વિરાટ સત્યને ન પામી શકાય તો તેના અંશને મેળવી શકાય છે. એટલે જ અલગ અલગ ધર્મો સત્યના તે તે અંશોને પામી તેને જનસમૂહમાં વહેંચવા માટે સંઘ રચે છે, જેથી સત્યની તૃષા લોકો છીપાવી શકે. ત્યારે કોઈ ધર્મ સંપૂર્ણ પણે દાવો ન કરી શકે કે આખી દુનિયાનું સંપૂર્ણ સત્ય તેના ધર્મમાં જ આવી ગયું છે, બીજા ધર્મો પાસે સત્ય છે જ નહિ. શું કોઈ તીર્થ વડે એમ દાવો કરી શકે ખરો કે દુનિયાનું બધું ય પાણી તેના તીર્થોમાં આવી ગયું છે ? અગર તો દુનિયાના બીજા તીર્થોનું પાણી ખારું છે; મારા તીર્થનું પાણું જ મીઠું છે! પાણીની જેમ સત્ય પણ એટલું બધું વ્યાપક છે કે તે એક જ ધર્મમાં સીમિત રહી શકતું નથી. તેના અનંત રૂપ છે. એટલે જ કહેવાય છે કે સત્યના અનંતરૂપોને એક શરીરધારી સદાકાળ માટે પ્રગટ કરી શકે નહીં. જ્ઞાનીઓ દરેક વાતની સાથે દેશ, કાળ, પાત્ર ભાવ (પરિણામ)ની અપેક્ષાએ જોવાનું કહે છે. ઉનાળામાં પાતળાં વસ્ત્રો પહેરવાં, સત્ય (હિતકર) છે પણ શિયાળામાં તેજ વસ્ત્રો અસત્ય (અહિતકર) છે. ભૂખે હેય તેને માટે જમવું એ સત્ય છે પણ માંદા માણસે ખાવું એ અસત્ય છે. આમ સત્યને નિર્ણય દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ જોઇને જ કરી શકાય છે. એ જ કારણે સાર્વત્રિક અને સાર્વકાલિક આચાર મઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
પણ ધર્મ બતાવી શકી નથી, કારણ કે દેશ, કાળ, પાત્ર પ્રમાણે સત્યમાં ફેરફાર થાય છે. એને લીધે જ દુનિયાના ધર્મોમાં આચાર (ક્રિયાકાંડ)ની દષ્ટિએ ફર્ક જણાય છે. પણ તેને સમન્વય વિવેકપૂર્વક થવા જોઇએ. એજ મૂળ ઉદ્દેશ્ય સર્વધર્મ-ઉપાસનાને છે, જે આ સત્યને પ્રકટ કરશે. સર્વધર્મ ઉપાસનાના મુદ્દાઓ
સર્વધર્મ ઉપાસના માટે નીચેના મુદ્દાઓ અનિવાર્ય છે –
(૧) સ્વધર્મ નિષ્ઠ : પિતાને વારસામાં, પરંપરાથી જે ધર્મ મળ્યું હોય તે ધર્મ પ્રત્યે, ધર્મક્રિયા કે ઉપાસના પ્રત્યે નિષ્ઠા રાખવી જોઈએ. બીજા ધર્મના આડંબ, પ્રભને અને પ્રસિદ્ધિ જોઈ, વેશાંતર, સંપ્રદાયાંતર કે રૂપાંતર નહીં કરવો જોઈએ.
(૨) અન્ય ધર્મો પ્રતિ આદરઃ બીજા ધર્મોનાં સારાં તો તારવવાં, સદાચારની વાતો ગ્રહણ કરવી અને ઉપાસના તેમજ ક્રિયાઓમાં સમન્વય સાધવો. દરેક ધર્મના મહાપુરૂષો અને સંતો પ્રત્યે આદર રાખ.
(૩) સર્વધર્મ સંશાધન: ધર્મના નામે પોતાના કે અન્યના ધર્મમાં જે અનિષ્ટો પેઠાં હોય; રૂઢિ અને અંધવિશ્વાસના જાળાં જામ્યો હોય તેને દૂર કરવાં જોઈએ. આદિપુરૂષાએ કહ્યું તેના ઊંડાણમાં ઊતરી તેનું રહસ્ય જાણું તે મુજબ વર્તાય તે જ વિકાસ થઈ શકે. ધર્મમાં દેશ-કાળ-ભાવ પ્રમાણે સંશોધન થયા વગર વિકાસ થઈ શકતો નથી.
આના અન્વયે વૈદિક ધર્મને દાખલો આપી શકાય. ત્યાં ધર્મના નામે ચાલતા યોમાં પશુઓ હોમાતા હતા. તેમાં જૈન અને બૌદ્ધ ધર્મોએ સંશોધન કરી યજ્ઞોને નવાં સ્વરૂપે મૂક્યાં. તેમણે પ્રચલિત વર્ણવ્યવસ્થાને પણ નવું સ્વરૂપ આપ્યું; આમ ધર્મ સાથે વહેવારને મેળ બેસા. ધર્મસશોધન કેવળ અન્ય ધર્મમાં કરવું એવું જ નથી; પિતાના ધર્મમાં પણ જે સંશોધન જરૂર હોય તે કરવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
સ્થાનકવાસી સંપ્રદાયમાં સાધુને માટે મુંહપત્તી મોઢે બાંધી રાખવાની પ્રથા છે. તેને ઉસ્ય વિચારી મેં એમાં એક સંશોધન કર્યું. મુહપતી રાખવાને મુખ્ય ઉદ્દેશ તે સાત્વિપાતિક (ઉડતા સૂક્ષ્મ) જીવાણુઓ મેંઢામાં ન પેસી જાય તે માટે કપડું ધરવું એવું ભગવતી સૂત્રમાં વિધાન છે. પણ મેં બંધ હોય, મૌન હોય ત્યારે તે રાખવાની જરૂર નથી એવું મેં સંશોધન કર્યું.
તે વખતે અમદાવાદમાં મને એક ભાઈ મળ્યા. તેઓ કહે, “ તમે ક્યારે મુંહપત્તી કાઢી નાખી !”
મારે મૌન હતું એટલે તેમને જવાબ ન મળ્યો. તેમણે બહાર જઈને પ્રચાર કર્યો કે સંતબાલે મુંહપતી કાઢી નાખી છે. તેઓ ફરી મળ્યા ત્યારે કહે: “દેશવાસીઓને ઠીક લાગે તે માટે મુંહપતી બાંધતા લાગતા નથી.
મારે તેમને શું કહેવું? કેટલાક મને પૂછે છે: “તમે ચેલાએ કેમ નથી બનાવતા ?”
ત્યારે કહું છું: “ હું ગુર થવાને લાયક બનું! મારા ગુરને સંતોષ ન આપી શકું; ત્યાં સુધી મને એ અધિકાર નથી. જે સાચે શિષ્ય બને તેજ શિષ્ય કરી શકે! ”
પિતાના ધર્મમાં સંશોધન કરવાનો અધિકાર તે એ એ ધર્મવાળાને સહેજે મળી જાય છે. ત્યારે બીજા ધર્મોનાં તત્ત્વોને પણ વિવેકની ગળણીથી ગળી ગળીને અપનાવવાં જોઈએ.
(૪) અધર્મનો વિરોધ : ધર્મના નામે ચાલતું અધર્મ ગમે તે ક્ષેત્રમાંથી અહિંસક ઢબે દૂર થવું જ જોઈએ. દંભ અને જૂઠાણું ગમે તે ધર્મ સંપ્રદાયમાં ચાલતાં હોય તો તેમનું ખંડન કરી નિખાલસતા અને સચ્ચાઈને બહાર લાવવી જોઈએ. આ કડક રીતે થાય તે પણ સર્વ ધર્મોપાસનાને આંચ આવતી નથી, માત્ર એ જરૂરી છે કે ખાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
પથ ખૂબ જ ઉચ્ચ પાત્રતા માગે છે. તે માટે સર્વધર્મ ઉપાસકે એ કક્ષાએ પહોંચવું જોઈએ કે જે તેના આચરણમાં પોતાના ધર્મને પક્ષ કે પારકા ધર્મને વિરોધ મટીને કેવળ સુસ; સુત અને સાચા ધર્મના સિધ્ધાંત રહી જવા જોઈએ. ત્યાં સંપ્રદાય કે વેશ તેને નડશે નહીં. આમ કરતાં કરતાં એક દિવસ એવો આવશે કે જ્યારે બધા ધર્મો એના પિતીકા બની રહેશે. આવી કક્ષાએ પહોંચ્યા વગર ખંડનમંડનમાં પડવું તેથી સંપ્રદાયિકતા વધે છે કાં તે મિથ્યાભિમાન આવે છે અને અધર્મ હટતો નથી.
(૫) વટાળવૃત્તિને ત્યાગ : એક વ્યક્તિને એક ધર્મ– સંપ્રદાયમાંથી વાણી, પ્રલોભન કે ભયના કારણે બીજા ધર્મમાં લાવવો અને અમુક અંશે પરાણે ખેંચો તેનું નામ વટાળવૃત્તિ છે. સાચા ધર્મને આવી વટાળવૃત્તિ સાથે કોઈ નિસ્બત નથી, પણ ધર્માધતા અને ઝનૂનના કારણે એને ધર્મના નામે ક્ષમ્ય ગણવામાં આવે છે. પરાણે ધર્મના નામે આવી સામુહિક વટાળવૃત્તિ માટે યુધ્ધો સર્જાય છે; કલેઆમ થાય છે. અને ધર્મ ઝનૂનને પિષવામાં આવે છે. માણસો માણસો વચ્ચે ભેદની ભીતે ઊભી કરાવે કે વેરવિરોધના અખાડાઓ જમાવે તે ધર્મ નથી. કઈ પણ ધર્મ તેનું સમર્થન કરતા નથી.
તલવારના જોરે હિંદુઓને વટલાવી મુસલમાન કરવા; એમની ભા-દીકરીઓની ઈજજત લૂંટી ખરાબ કરવી એ ઇસ્લામ પ્રત્યે વફાદારી છે.” આવા ભ્રામક સુત્રોના આધારે ઘણું હિંદુઓને પરાણે મુસલમાન બનાવવામાં આવ્યાં ! એથી ઈસ્લામ જેવા નેક ભઝહબની કેટલી બધી નાલેશી જગતમાં થઈ છે તે તે વિચારકો જ કહી શકે છે.
ખ્રિસ્તી મિશનરીઓના દવાખાનાઓ અને શિક્ષણાલયોમાં ડોકટરે, પ્રાધ્યાપક રૂપે જે છુટા છવાયા પાદરીઓ કામ કરે છે તેમાં જે ત્યાગ, સ્નેહ અને માનવતા દેખાય છે તે કોઈને માટે પણ અનુકરણીય છે. આમ છતાં એ બધાની પાછળ જે વટાળવૃત્તિ છે તેની ભયંકરતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
કોઈને ખ્યાલ ન આવી શકે ! આવા વટલાયેલા ખ્રિસ્તીઓ, હિંદુજાતિ પ્રતિ જે દ્વેષ ફેલાવે છે તે ખરેખર ઇચ્છનીય નથી.
હમણું હમણું ડેકટર આંબેડકરે હરિજનોને હિંદુમાંથી “નવા બૌદ્ધ” બનાવવા શરૂ કર્યા છે. આ પણ વટાળવૃત્તિ છે. ખરી રીતે હિંદુધર્મમાં તેમણે પિતાના સ્થાન માટે લડવું જોઈએ તેના બદલે વટલાઈ જવું એ તે યોગ્ય નથી.
ખ્રિસ્તી લોકો જ્યારે લોકોને ખ્રિસ્તી બનાવે છે ત્યારે તેમની ટીકા કરાય છે પણ હમણું સ્થા. જૈન સંપ્રદાયના મુનિવરે અને શ્રાવકોએ ખાટકી લોકોને જૈન તેમાં પણ મુંહપતી બાંધનારા સાધુના પંથનાજ તેમને બનાવે છે તેને શું કહેવું? આ ખાટકી લોકો અત્યાર સુધી હિંદુધર્મ પાળતા હતા. તેમને પશુવધનો ધંધો છોડાવ, માંસાહાર છોડાવે કે તેમને સાત્વિક ધંધો કરવા આર્થિક મદદ આપવી, એ સમજી શકાય છે પણ લાભ આપી તેમને ધર્મ બદલવો, એ તે નથી.
આ વટાળવૃત્તિ એટલી ભયંકર છે કે સામાન્ય રીતે જેનારને તેને ખ્યાલ ભાગ્યેજ આવી શકે. કોઈ ખૂની કોઈનું ખૂન કરે તેને તે સમાજ અને સરકાર તરફથી દંડ, સજા, અસહકાર કે અપ્રતિષ્ઠા મળે છે પણ વટાળવૃત્તિ વડે તે માનવીનું શરીર જ નહીં, મન અને આત્મા પણ હણાય છે. ગઈ કાલ સુધીને વિનમ્ર માણસ જે સરળ હતો તે આજે ધર્મ પરિવર્તન થતાં અકકડ અને કુટિલ બને છે અને જે સમાજમાંથી વટલાયો છે તેના પ્રતિ કિને રાખી બદલો લેવા પ્રેરાય છે. સમજણ પૂર્વકનું ધર્મ પરિવર્તન અને પરાણે વટાળવૃત્તિ વચ્ચે મોટું અંતર છે; તે છતાં પણ સર્વધર્મોપાસક કેઈનું આવું ધર્મપરિવર્તન ઈચ્છતું નથી. જે દરેક સર્વધર્મ સમન્વયની વાત સમજીને જીવનમાં ઉતારે તો વટાળવૃત્તિને પ્રશ્ન જ ઊડી જાય છે.
એક ખેજાભાઈ મારી પાસે આવ્યા કે “મારે જૈન થઈ જવું છે, આપ મને જૈન બનાવી દે.” મેં તેમને દયાનંદ સરસ્વતીની વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
કરી કે તેમણે કેવી રીતે પિતાના ધર્મમાં રહીને સુધારે કર્યો હતો તેમજ મેં શ્રીમદ્ રાજચંદ્રનું વાકય કહ્યું: “તમે જ્યાં છે ત્યાં રહીને જ વિકાસ સાધે! ” , - જેમ વટાળવૃત્તિ ખરાબ છે તેમ પિતાને ધર્મ છોડે એ પણ ખરાબ છે. કોઈ કહે કે “મારે સન્યાસ લે છે ? તે ક્યા સંપ્રદાયમાં લઉં?” તો હું તો એને એમજ કહીશ : પરંપરાથી તમે જે ધમમાં છો તેમાં જ દીક્ષા લે.” તમને બીજા ધર્મનાં ત કે સદાચારના નિયમે પસંદ હોય તો તે અપનાવી લો પણ અન્ય ધર્મમાં સન્યાસ લો, એ બરાબર નથી.
એટલું જ નહીં, સર્વધર્મોપાસકે એ વાતની તકેદારી રાખવી જોઈએ કે તેના નામે કોઈ વાડે ઊભે ન થાય. થિયેસેફિકલ સોસાયટીના સર્વેસર્વા જે. કૃષ્ણમૂર્તિને લાગ્યું કે તેમના નામે નવ વાડે ઊભો થાય છે ત્યારે તેમણે તેનું વિસર્જન કરી દીધું અને સ્વતંત્ર વિચારક તરીકે તેઓ વિચારવા લાગ્યા. દયાનંદ સરસ્વતીએ હિંદુધર્મની અંદર રહીને સુધારો કર્યો પણ ન વાડો નહોતો કર્યો. પાછળથી તેમના અનુયાયીઓએ કરી મૂક્યો. એવુ જ શ્રીમદ્ રાજચંદ્રનું થયું કે તેમના અવસાન બાદ તેમના અનુયાયીઓએ પણ એક વાડ બનાવી મૂક્યા. ઘણીવાર પોતાના ધર્મમાં ખેંચવા માટે સંસ્કારનું બહાનું આગળ ધરાય છે કે અમૂક ધર્મમાં ન જઈએ તો આહિંસા વ.ના સંસ્કારો કયાંથી આવે ! પણ તેમના અંતરમાં ખરેખર સંખ્યા વધારવાને મોહ હોય છે.
ભગવાન મહાવીરે ઈદ્રભૂતિ ગૌતમ જેવાને વૈદિક ધર્મમાંથી જૈન ધર્મમાં ખેંચીને દીક્ષા આપી. આને વટાળવૃત્તિ કહેવી કે નહીં? એવું ઘણનું કહેવું થશે. તેમની વાત બરાબર નથી. કોઈને ફોસલાવીને, લલચાવીને કે ડરાવીને અથવા તવ સમજયા–સમજાવ્યા વગર કોઈને દીક્ષા આપી હોય તો તે વટાળવૃત્તિ જરૂર ગણાશે. પણ ભગવાન મહાવીરે એ રીતે કોઈ દીક્ષા આપી ન હતી. એટલું જ નહીં તેમણે પિતાના શિષ્યોને પણ એવા દીક્ષા આપવાનો નિષેધ કર્યો હતો. ત્યારે બીજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન એ છે કે જો કોઈ સમજી કરીને ધર્મ પરિવર્તન કરે તે તેને વટાળવૃત્તિ સમજવી? તે જમાનામાં એને વટાળવૃત્તિ નહાતા માનતા અને મોટા ભાગે જે ગુરુએ આવી દીક્ષા આપતા; તેઓ નિઃસ્વાર્થભાવે સંખ્યાવૃદ્ધિ કે જૂથવૃદ્ધિના કોઈપણ પ્રકારના મેહથી પર થઈને આપતા. ભગવાન મહાવીરથી તેમને શિષ્ય ને શાલક અલગ થશે અને જમાલિ છુટા થયા ત્યારે ભગવાને આવેશમાં આવીને વિરોધ ન કર્યો. તેમજ એક શિષ્ય છુટો થતાં ધર્મસમાજ રસાતળે જાય એવું તેમણે ન માન્યું. તેમણે ખરે સિધ્ધાંત સમજાવ્યો અને ઘણાને પાછા વળ્યા. આજે એવું નથી. આજે ચેલા-ચેલી વધારવાને મેહ ખૂબ જ ફેલાયેલો છે. તે સિવાય કદાચ કોઈ શિષ્ય કારણસર છુટો પડે તે તેના પ્રતિ એટલો બધે વિરોધ કરવામાં આવે છે કે તે સમાજમાં નીતિપૂર્વક જીવી ન શકે તે માટે જે તૈયારીઓ કરવામાં આવે છે તે જોઇને ઘડીભર એમ પણ થઈ જાય છે કે આજ અહિંસક જૈન સમાજ છે? ઘણું જૈન સાધુઓને કોઈપણ કારણસર વેશ મૂકવો પડે છે પછી તેની સાથે જૈન સમાજે જે વર્તાવ ચલાગે છે, તે તો મહાવીરની ઉદારતાવાળા જૈન ધર્મને શોભતે નથી.
સધર્મોપાસક આમ વટાળવૃત્તિથી, વટલાઈ જવાની ભાવનાથી કે ના વાડે ઊભા કરવાથી સદંતર દુર રહે છે, આજે તે જે જ્યાં છે તેને ત્યાં જ રહેવા દેવામાં સાર જણાય છે. તેને પિતાના ધર્મમાં ઉણપ લાગતી હોય તે તેને દુર કરવાનું કહેવું જોઈએ. આજ વટાળવૃત્તિનો રોગ નાબુદ થશે, અને નવાં અનિષ્ટો અટકશે. (૬) વેશ કે ચિલ ન બદલવાં કે બદલાવવાં:
કેટલાક લોકો જ્યારે એમ જુએ છે કે આ સાધક આપણું તરફ ભાવ રાખે છે જિજ્ઞાસુ છે, સહૃદય છે, વારંવાર મળે છે ત્યારે તેઓ તેને કહે છે કે આ વેશ છેડીને અમારામાં આવી જાઓ આ તમારાં ચિહ્ન છેડી દો!” વટાળવૃત્તિના સહેદર જેવો આ પણ ભયંકર રોગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૮
.
ઘણા વિદ્વાન અને વિચારક લોકો મને પણ કહે છે: “તમે જ્યારે બધા ધર્મોને માને છે, સર્વધર્મોપાસના સ્વીકારે છે ત્યારે એક સંપ્રદાય વિશેષને વેશ શા માટે રાખે છે ?”
વળી રૂઢિચુસ્તો બીજા આશયથી આ વાતને કહે છે: “તમે અમારા સંપ્રદાયની પરંપરાને અમે માનીએ કે પાળીએ છીએ તેમ માનતા કે પાળતા નથી. માટે આ વેશને શા માટે રાખો છો?” એટલે કે ઉતારી દો!
એના જવાબમાં કહેવું પડે છે. “માણસ જેમ એક ઘરમાં રહેવા છતાં તે વિશ્વના વિવિધ લોકો સાથે પ્રેમ સંબંધ રાખી શકે છે. તેવી જ રીતે એક સંપ્રદાયમાં રહેવા છતાં વિશ્વ ધર્મ સંપ્રદાયો સાથે તે આત્મીયતા કેળવી શકે છે. એટલું જ નહીં બધાને આત્મઋતુ કરી શકે છે, તે સર્વધર્મ માન્ય સિધ્ધાંત પદ્ધતિ શોધી શકશે પણ સર્વધર્મ માન્ય ચિદન પદ્ધતિ તે શોધી શકશે નહીં. નવાની શોધ કરવા જતાં નવો વાડે ઊભો થઈ જશે. એટલે જ જે ધર્મ સંપ્રદાયને વેશ ધારણ કર્યો છે તેને છોડીને બીજો વેશ ધારણ કરવાનું હું વિચારી શકતા નથી. ઉલટું મને તો એમ લાગે છે કે બધા ધર્મોના સારને જીવનમાં અપનાવવાથી સ્વ અને પર બન્ને સંપ્રદાયોને વિકાસ પણ આપોઆપ થઈ જાય છે.”
એક વસ્તુને ખુલાસો કરી લઉં કે આવા સાધકને ઘણું સહન કરવું પડે છે. વર્ષો સુધી તે પિતાના તેમજ બીજાના ધર્મ સંપ્રદાય વડે અવિશ્વસ્ત, અમાન્ય અને ઉપેક્ષિત બનીને રહે છે પણ અંતે તેની શુભનિષ્ઠા અને અખંડ શ્રધ્ધા કામમાં આવે છે. જે વિધિવિધાને સર્વધર્મ ઉપાસનામાં સાધક છે તેને છોડવાને કોઈ પ્રશ્ન ઊભે થતો જ નથી.
એક વખત પ્રિય છોટુભાઈએ કહ્યું “આપને સ્થાનકવાસી જૈન સાધુનાં ચિહ્ન હોવા છતાં સ્થાનકવાસી લોકો કેમ આપના પ્રતિ આકર્ષાતા નથી?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
મેં કહ્યું “ત્યાંજ મુશ્કેલી છે. આપણે સર્વધર્મોપાસનાની વાતને પડતી મૂકીએ તે બધાં દેડતા આવશે. આપણે મહાવીરને આગળ રાખીએ છીએ ખરા પણ બધા ધર્મોના મહાપુરૂષોની સાથે એટલે જ કાનજી સ્વામી કહે છે કે ” એતે ખીચડે છે, જે આપણે લોકોને રાજી રાખવા હોય તે સિધ્ધાંતોની વાત છોડવી પડશે, સિધ્ધાંતોને ન છોડવા હોય તો કદાચ પ્રારંભમાં તેઓ નારાજ થશે; પાસે નહીં આવે, પણ અંતે તે સાચા અને સમજુ લોકો આકર્ષાયા વગર રહેવાના નથી. આજે આટલા વિવિધ લોકો આપણને ચાહે છે તેને જ હું આપણું સિદ્ધાંતને વિજય માનું છું.”
લોકોને એક વર્ગ એમ પણ કહે છે કે “સંતબાલે તે ખાનપાન અને સગવડ માટે વેશ રાખી મૂક્યો છેતેઓ બીજાને એમ પણ કહે છે: “એ તો સગવડતા માટે તમારા ધર્મનું નામ લે છે.” નળકાંઠામાં એકવાર ફરતો હતો ત્યારે લોકો એવું પણ મારા મોઢે કહેતા હતા કે “એ તો જર્મન જાસુસ છે તેમના પૈસા મેળવીને ફરે છે. ” આમ નવું કરવા જતાં સર્વધર્મ સમન્વય અને સર્વપ્રાણી સમન્વય કરવા જતાં ઘણી વાતો આવશે. પણ, સાધક પોતાની ક્રિયાઓ ઉપર મકકમ રહીને પોતાનાં ચિહ્નો નહીં મૂકે તો છેવટે લોકો આપોઆપ સાચું સમજવાના. જેને કંઠી પહેરવી હોય તે કંઠી પહેરે, જેને જોઈ પહેરવી હોય તે જનોઈ પહેરે આપણે તેને છોડાવવી નહીં. પિતાની મેળે છેડી દે તે વિરોધ કરવો નહીં. (૭) દરેક ધર્મને પોતાને ગણે :
સર્વધર્મ ઉપાસકે દરેક ધર્મને પિોતીક ગણવો પડશે. એટલે જ્યારે તેને બીજા ધર્મની ટીકા થશે ત્યારે તે પોતાના ધર્મની ટીકા જેમ લાગશે. બીજાની ઉણપ તેને ખૂંચશે અને તે દુઃખી થશે. માતા જેમ પિતાના દરેક બાળકને સરખી રીતે વાત્સલ્ય વરસાવે તેમ સર્વધર્મોપાસક બધા ધર્મો પ્રતિ વાત્સલ્ય વહાવશે. માતા બાળક ગંદુ થતાં તેને સાફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
૭૦.
કરે એવી જ રીતે સર્વધર્મોપાસક કરશે. માતાને જેમ લોહીને સંબંધ બાળક સાથે છે તેવી જ રીતે સર્વધર્મોપાસકને ઉપાસનાને સંબંધ બધા ધર્મો સાથે છે. તેથી તેને કોઈ ધર્મ ખરાબ નહીં લાગે; એ માટે સર્વ પ્રથમ તેણે બધા ધર્મોને પોતાના ગણવા પડશે. :
ગાંધીજી પાસે સર્વ ધર્મના લોકે આવતા. એક તરફ પ્રાર્થના થતી હોય તો બીજી તરફ નમાજ ભણતી હેય ! પ્રાર્થનામાં ગાંધીજી કુરાનની આયતે પણ બોલાવતા. એકવાર કઈ કટ્ટર હિંદુએ વાંધે ઉઠાવ્યોઃ તમે હિંદુ થઈને મુસલમાનની આયતો શા માટે બોલે છે ?
તેઓ કહેતાઃ “કુરાનની વાતો ગીતાથી અલગ નથી. બધામાં એક જ પ્રકારને ઉપદેશ છે. ”
તેમના ઉપદેશનો એ પ્રભાવ પડ્યો કે પડિત સુંદરલાલજી જેવાએ તે ગીતા અને કુરાનને સમન્વય “ગીતા ઔર કુરાન” નામના પુસ્તકમાં કર્યો છે. ગાંધીજી દરેકને કહેતા કે તમારો ધર્મ, બીજાના ધમથી જુદો નથી. હિંદુ-ધર્મ ઇરલામથી જુદો નથી. તેમણે તો ત્યાં સુધી કહ્યું: ““મુસલમાને ગાયો નહીં બચાવે ત્યાં સુધી હિંદુઓ ગાય બચાવી શકવાના નથી.” એટલે જ્યારે ખિલાફતને પ્રશ્ન આવ્યો ત્યારે ગાંધીજીએ તેમાં પૂરે રસ લીધા હતા. તેમણે મુસલમાનોના પ્રશ્નમાં એક હિંદુ તરીકે રસ લઈને આત્મીયતા કેળવી હતી.
શ્રી. માટલિયાએ કહ્યું હતું કે હું રાધા બનું તે જ શ્રી કૃષ્ણની ઉપાસના બરાબર કરી શકું. એટલે રાધા ભાવ કેળવવો જોઈએ. જેને સંસ્કારોથી ટેવાયેલો સાધક જ્યારે આવી ભાવના કરે ત્યારે તે અદભુત બની જાય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસે ઈરલામનું રહસય જાણ્યું ત્યારે તે મહત્વનું બની ગયું.
સાચા સર્વ ધર્મોપાસક તરીકે ગાંધીજી દરેકને પોતાના ધર્મ ઉપર રહેવાનું કહેતા અને તેને તેના ધર્મની સમજણ પાડતા; સાથે જ સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૧
ધર્મને આદર કરવાનું પણ સૂચવતા. તેથી દરેક ધર્મના લોકો ગાંધીજીને પિતાના ગણતા.
આ વાત સર્વધર્મોપાસકમાં આવવી જોઈએ. તેણે દરેક ધર્મને પિતાને ગણવો જોઈએ, અને તે માટે તેણે દરેક ધર્મને ઊંડો અભ્યાસ કરવો જોઈએ, જેથી તે ધર્મના અનુયાયીને તે ધર્મના સિદ્ધાંત પ્રમાણે સમજી શકે. ત્યારે તેને લાગશે કે બધા ધર્મો સારા છે; કલ્યાણકારક છે. માત્ર તેને અનુસરનારની ખરાબીઓના કારણે તે ધર્મને ખરાબ કહી શકાતો નથી.
આમ આ સાતે અંગે સર્વધર્મોપાસનાના છે તેના ઉપર મનન કરીને સર્વધર્મોપાસના કરવામાં આવે તે વિશ્વશાંતિ માટેના પુરુષાર્થમાં અવશ્ય સફળ થશું.
ચર્ચા વિચારણા એ વટાળવૃત્તિ નથી : .
શ્રી. દેવજીભાઈએ ચેખવટ માગવા પ્રશ્ન કર્યો બંધક સન્યાસી જૈન બન્યા અને બિંબિસાર બૌદ્ધમાંથી જૈન થયા તેમાં વટાળવૃત્તિને ટેકો મળે છે કે કેમ ?”
શ્રી. માટલિયાઃ “મહાવીર કેવલજ્ઞાની થયાબાદ ઈદ્રભૂતિ ગૌતમ વગેરે અગ્યાર બ્રાહ્મણ પંડિત તેમની પાસે ગયા. એમને શિષ્યો સહિત સમાધાન થતાં જે માર્ગ સ્પષ્ટ થયે તે ભાગે ગયા. મહાવીરે ગોશાલકના શિષ્યોને તેડવા પ્રયત્ન ન કર્યો એટલું જ નહીં પિતાના શિષ્ય જમાલિએ છૂટા થવાની રજા માગી તે પણ તેમણે નથી આવેશ કર્યો, નથી પરાણે ખેંચવા પ્રયત્ન કર્યો. પાછળથી સત્ય સમજાતાં સુદર્શન સાથ્વી અને બીજા સાધુઓ પાછા ફર્યા તે જુદી વાત ! વટાળવૃત્તિવાળા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
O
તેને કહેવાય કે પિતાનામાંથી એક ખસે તે ધુંઆંખુ થઈ જાય અને નવા મેળવવા આકાશ પાતાળ એક કરે; ભય, લાલચ અને ચમત્કાર દેખાડી કે અજ્ઞાનનો લાભ લઈને પોતાની તરફ ખેંચે.
સાચા ધર્મનો સ્વભાવ તે જેમ અન્ન અને જળ, ભૂખ અને તરસ છીપાવી પ્રસન્નતા આપે, તેમ (૧) સ્કૃતિદાયક પ્રસન્નતા આપવાને, (૨) ચિત્તને વ્યાપક વિચાર કરાવી તેમાંથી આનંદ શોધવાને અને, (૩) બીજાનું સુખ જોઈ આનંદ મેળવવાને છે. જેને સાચે ધર્મ સ્પર્શે તેને આમ થાય. ધૂળ જયાં નીકળે ત્યાં ધૂળમાંથી સેનાને કણ શેધી લે છે તેમ ધર્મની ચાવી જેને હાથ જડી તે બધામાંથી સાર ખેંચી લેશે. ધર્મ માટે સત્ય અહિંસાની કસોટી :
પૂ. દંડી સ્વામી : “હજુ તે સર્વધર્મ સમન્વય ઉપરની છણાવટના ચાર અઠવાડિયાં થયાં છે ત્યાં આટલું થયું છે, તો ધીમે ધીમે બધી વાત સુંદર રીતે છણાઈ જશે. મારા વિનમ્ર મતે સત્ય-અહિંસાની કસોટીમધ્યમાં રાખી દરેક ધર્મને આપણે માનીએ તો જગતમાં અભેદ લાવવામાં મદદ મળે.
આજે નેમિમુનિએ કહ્યું તેમ મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણને વિશ્વગુરુ માનીએ અને ઈશુ ખ્રિસ્ત તેમજ હજરત મુહંમદને સ્વીકારી લઈએ એટલે પ્રશ્નો આપોઆપ પતી જશે.
પૂ. નેમિમુનિ : “દરેક ધર્મના જુદા જુદા આચાર્યો, જુદી જુદી માન્યતાઓ, જુદા જુદા, કર્મકાંડે, જુદા જુદા તત્ત્વજ્ઞાને ત્યાં કેટલીકવાર સર્વધર્મ સમન્વયના નામે પિતાના પંથના પ્રચાર કરવાના પ્રયત્ન થાય છે. તેની તકેદારી રાખવી જોઈએ. વ્યાપક ભાવના થતાં ભેદ ટળશે:
શ્રી. પંજાભાઈ: “ગામમાં પાણીને બંધ તૂટે કે સૌ કશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૩
ભેદભાવ વિના દેડયા આવે છે કારણકે તેમાં સૌનું હિત હોય છે તેમ આજના યુગને પ્રભાવ એવો છે કે સે એક વઈ વિશ્વશાંતિ માટે ઝંખે છે. આપણે કોઈ મતપંથમાં પડતા નથી કે કોઈને ખેંચતા નથી એટલે સહુ આપણુ કાર્યક્રમમાં દેતા આવે છે. "
નવસારીમાં દેઢ વર્ષ પહેલા નિર્માસાહારની પ્રતિજ્ઞાને યજ્ઞ કર્યો હતો. તેમાં સૈ ભળ્યા. તેમાં એક પારસી કુટુંબ પણ ખેંચાયું. તેમણે પોતાના ધર્મમાં અડગ રહીને આમાં ભાગ લીધે. તેમાં વ્યાપક કાર્યક્રમમાં દરેક ધર્મોના માણસો કશા પણ ભેદ વિના ભળે જ છે. જગત એટલું નજીક આવી ગયું છે કે એક કાંકરે પડતાં તેની લહેર આખા હોજમાં ફેલાય, તેમ વ્યાપક કાર્યક્રમો ધર્મોની વ્યાસપીઠ ઉપરથી મૂકાતાં સે તેને ઉપાડી લેશે. ધર્મગુરુઓની ફરજ શું?
શ્રી બલવંતભાઈ : “ઘણીવાર કાર્યક્રમોમાં સહુ સાથે આવે તેયે ધર્મના નામે અલગતાવાદ રહી જતો હોય છે. અમારે ત્યાં મોલેસ્લામ આઠ દશ કુટુંબો છે. આજ લગી જન્માષ્ટમીમાં ગરબા ગાતાં અને હિંદુ-મુસ્લિમ એક્તા તે શું બકે ઓતપ્રેત હતાં. પણ કોઈ ધર્મગુરુએ એવું ભૂસું ભરાવ્યું કે સાવ નોખાં થઈ ગયાં.
અમે બીલીમોરા પ્રવાસમાં ગયેલા. ત્યારે એક ભાઈએ કહ્યું : “દરેક પિતાના તરફ ખેંચે છે. ત્યાં સાચું શું ગણવું? ધર્મગુરુઓએ એકતા વધારવી જોઈએ કે ભેદભાવ ?” સારાં ત સંશોધન કરીને અપના :
શ્રી. માટલિયાએ કહ્યું : “ઔરંગજેબના ધર્મઝનૂન અને મુસિલમ બાદશાહનાં ધર્મઝનૂન છતાં મથુરા અને વૃંદાવન અખંડ રહ્યાં. ત્યાં મારા વિનમ્ર મતે ઇસ્લામનાં સારાં ત લેવાનો પ્રયાસ થયો અને મૂર્તિપૂજા છોડી નહીં. તેવી જ રીતે નીડરતા, આક્રમણ સામે ટકવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
७४
શક્તિ અને સ્વધર્મ સંશોધનને ગુણ હેય તે અનેરો ધર્મ ઝનૂનનાં આક્રમણ સામે પણ ટકી શકાય છે.
દા. ત. ઈસ્લામમાં “એક પ્રભુ” તે વિષ્ણુએ કહ્યું અમારે હરિ પણ એક છે. (૨) તમે નમાઝ પાંચ વખત ભણે છે તે અમે પણું પ્રભાતી, મંગળા, ભગ, શયન અને દર્શન એમ પાંચ વાર પ્રભુને પૂજશું. (૩) તમે “જકાત”ની વાત કરે છે તેમ અમે ભગવાનને ભોગ ધરાવીને પ્રસાદી લઈએ છીએ. (૪) તમે જેમ ખુદામાં સમર્પિત થાઓ છો તેમ અમે પણ બ્રહ્મ સંબંધ જોડીએ છીએ. અને બહેનોને પણ છૂટ આપીએ છીએ. (૫) નાતજાતના ભેદ રાખતા નથી તેમ અમે પણ નાથજીના પડિયા સૌને ભેદભાવ વગર આપીશું.
આ એક રીત થઈ. બીજી રીત કબીર નાનકની થઈ. જ્યાં હિંદુ મુસ્લિમ બન્નેનું સંકલન કરી ધર્મનું નવું જ સ્વરૂપ સર્જાયું. એવા યુગમાં સુર, તુલસીએ પિતાના તત્વને સંભાળી રાખ્યું. ટુંકમાં હિંદુધર્મ આવી વીરાચિત ઉદારતાથીજ ટકી રહ્યો છે.
સંત મંસૂર અને સૂફી મત :
પૂ. દંડી સ્વામીએ સૂફી મતની ચર્ચા નીકળતાં સંત મંસૂરને દાખલો આપતાં કહ્યું: “તેણે કહ્યું કે હું અવતારવાદમાં માનું છું. અલ્લાહ અને ઈન્સાન જુદા નથી. તેને ફાંસીએ ચઢાવવામાં આવ્યો તે ત્યાં પણ શબ્દ નીકળે “અનલહક!” રાખમાંથી પણ એજ શબ્દ નીકળે. અને રાખને પાણીમાં નાખવામાં આવી તો પણ એજ શબ્દ નીકળે. અનલહક, એટલે યર્જુવેદના મહામંત્ર “અહં બ્રહ્માસ્મિ”ને અર્થ થાય છે. આમ ધર્મ સિદ્ધાંતની એક્તા મળે છે.
તે ઉપરાંત સંત ફકીર અંગે પણ એકતા મળે છે. સિંધ બલુચિસ્તાનમાં લામ્બિલા સ્થળે હીંગળા માતાનું મંદિર છે. કરાંચીથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૫
-
તેરમે દિવસે ત્યાં પહોંચાય છે. ત્યાં જોયું તે દેવી હિંદુના અને તેની પૂજારણ મુસ્લિમ ફકીરાણી હતી.
શ્રી. પૂંજાભાઈ : “બહુચરા માતાજી આગળ પાયા હિંદુ અને કમાલિયા મુસ્લિમ ભક્ત હોય છે.” - શ્રી. બ્રહ્મચારીજી: સત્ય, અહિંસા, સદાચાર અને દાન એ મુદ્દાઓનું મહત્વ આપણે મુખ્ય ગણ્યું છે. એ સૌને માટે હોઈ આપણે પ્રયોગ સફળ થશેજ.”
મુનિશ્રી સંતબાલજીએ જણાવ્યું: “આજે ધર્મો આંતરરાષ્ટ્રીય રાજકારણને આધીન થઈ ગયા છે. એટલે રાજકારણને વશ કરનારા વિશાળ અનુબંધ સહિત કાર્યક્રમ લેવા એ ખાસ યાદ રાખવું પડશે. તે જ સર્વધર્મ ઉપાસના સક્રિય થઈ શકશે !”
(પ-૮-૬૧ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
[૫] સર્વધર્મ ઉપાસનાના પ્રશ્નો?
સર્વધર્મ ઉપાસનાનાં વિવિધ પાસાંઓની છણાવટ થઈ રહી છે. તેમજ એની અનિવાર્યતા ઉપર વિચારણું ચાલે છે. આ મુદ્દો અતિ અગત્યને છે, એટલું જ નહીં તેના અંગે અનેક પ્રશ્નો ઊભા થાય છે જે અંગે હવે વિચાર કરીએ. ધર્મના નામની સૂગ :
ધર્મ શબ્દના નામે ઈતિહાસને પાને એટલા બધા અનર્થો લખાયેલા છે કે ઘણા લોકોને ધર્મનું નામ પણ લેવું ગમતું નથી. ખાસ કરીને રશિયામાં અને લાલચીનમાં તે એટલી બધી નફરત છે કે ધર્મ જેવી કોઈ શબ્દરચનાને પણ તેઓ પસંદ કરતા નથી; એકંદરે સામ્યવાદી દેશોમાં એ પ્રચલિત કોઈ પણ પ્રકારના રૂપમાં નથી. ઈતિહાસના તાજા દાખલામાં ધર્મના નામે ભારતના ભાગલા પડયા અને પાકિસ્તાન જુદું થયું. તિબેટમાં લામાઓના નામોનિશાન પણ ન રહેવા દીધા. ધર્મયુદ્ધો, જેહાદ, વાદવિવાદ વગેરે ધર્મના નામે થયા અને તેની પાછળ લાખો વ્યકિતઓની કતલ, ત્રાસ અને જુલમ વગેરે ગુજારવામાં આવ્યા.
એટલે ઘણાનું માનવું એ છે કે એ શબ્દને બદલી જ નાખે અને કર્તવ્ય શબ્દ વાપરી “સર્વ–કર્તવ્ય ઉપાસના” એવું નામ રાખે, એમાં શું ખોટું છે? અત્યારે તે પરસ્પર કર્મકાંડે, વિધિ-વિધાને તેમજ ગુરુ અને દેવ અંગે ધર્મો અથડાઈ રહ્યા છે. ત્યારે દરેક ધર્મમાંથી તારવવાનું છે તે અહિંસા, સત્ય, ન્યાય, પ્રેમ વગેરે તત્ત્વ-પવિત્ર કર્તવ્યો. તે પછી ધર્મના બદલે “કર્તવ્ય” નામ રાખવું વધારે બંધ બેસશે.
પણ આ તે થઈ ધર્મની એક બાજુ, પણ તેની બીજી બાજુને પણ સળંગ ભવ્ય ઈતિહાસ પડે છે. તેમાં ધર્મના નામે ત્યાગ-તપબલિદાન અને સમસ્ત લેકના કલ્યાણ માટે જીવન સમર્પણના એ ટલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
બધા દાખલા પડ્યા છે કે એની આગળ ધર્મના નામે કેટલાક સ્વાર્થી તએ જે સ્વાર્થ હિત સાધના કરી છે તેનું કશું પણ મૂલ્ય નથી. મતલબ એ કે ધર્મને નામે અનર્થો કરતાં ત્યાગ-તપ-બલિદાનની સંખ્યા વધારે થઈ છે. તેથી ધર્મ શબ્દને સાચા અર્થમાં ગ્રહણ કરનારાઓનાં કાર્યોને જોઈ ધર્મને નામે અનિષ્ટ આચરનારાઓનું થથાપણું સહેજે પ્રગટ થઈ જાય છે. ક્રોધ, આવેશ કે ઝનૂન એ કદિ ધર્મનાં તત્ત્વ રહ્યાં નથી; કોઈ પણ ધમે તેને પ્રમાણભૂત માન્યા નથી. ત્યારે ધર્મના નામે આ તો વડે માણસ પોતાની પાશવી અને હિંસકવૃત્તિને દર છૂટો મૂકે એની જવાબદારી ધર્મ ઉપર ન થાપી શકાય. ખરું કહીએ તો ધર્મની પવિત્ર ભાવનાના કારણે જ “માણસ એક સામાજિક પ્રાણી છે” એ વાકય પ્રચલિત થયું છે. એક વસ્તુ ખરાબ છેવી જુદી વાત છે અને તેના નામે ખરાબીઓ ફેલાવવામાં આવે એ અલગ વાત છે એ રીતે જોવા જઈએ તો દરેક સારી વસ્તુની ઓથે ખરાબીઓ ફૂલેફાલે, તેથી કરીને સારી વસ્તુઓને છેડી શકાતી નથી. કર્તવ્યમાં સર્વ હિત નથી આવતું :
એક દાખલો સમજવા માટે લઈએ. રાવણના રાજ્યમાં ખાવાપીવાનું બધું મળતું હતું. ગમે તે કામ કરો, રાવણની સાથે બરાબર વર્તે. એવું એ રાજ્ય હતું. આ રાજ્યને સારું જ કહી શકાય ને? પણ માણસ કેવળ ખાન-પાનની જરૂરત અંગે નથી વિચારતો તે એનાથીએ વધારે ઉત્તમ વસ્તુ માટે ઝંખે છે. ત્યારે જ તે અન્યાયને પડકારે છે. સીતાને રાવણ લઈ આવે છે અને રામને સંદેશ આવ્યા છતાં પણ પાછી નથી વાળને ત્યારે વિભીષણ તેને કહે છે: “મેટાભાઈ! તમે આ કાર્ય ધર્મ-વિરૂદ્ધ કરી રહ્યા છો ! રામને પક્ષ ધર્મયુક્ત છે.”
ત્યારે રાવણે સત્તામદાંધ થઈ એને જવાબ પગની લાતથી આપતાં કહ્યું: “તું તારું કર્તવ્ય કર. તારે આ પસાતમાં પડવાની જરૂર નથી. તને મહેલ આપે છે. ખાનપાન અને વિકાસની સગવડે આપી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૮
પછી તારે ફરિયાદ કરવાનું કંઈ રહેતું નથી. શા માટે તું રામને પક્ષ લે છે? શું સીતા તારી સગી થાય છે !”
વિભીષણ પાદ દલિત થવા છતાં તેને કહે છે: “સાચે સંબંધ કેવળ લોહીને નથી; પણ ન્યાય ધર્મને સંબંધ એજ સાચો સંબંધ છે. તમે જે કામ કર્યું છે તે ખોટું કર્યું છે. તે ધર્મ-વિરુદ્ધ છે અને તમને દુર્ગતિમાં પાડનારૂં છે. માટે જ તમને દુર્ગતિમાં નાખનારા આ અધર્મ કાર્યને હું ટેકો આપી શકીશ નહીં. !
કર્તવ્યનું ક્ષેત્ર મર્યાદિત છે. જ્યારે ધર્મનું ક્ષેત્ર વિશાળ છે. કર્તવ્ય બહુ બહુ તે કુટુંબથી માંડીને રાષ્ટ્ર સુધી જશે; જ્યારે ધર્મ સમગ્ર માનવ-સમાજ અને માનવેતર પ્રાણ સુષ્ટિ-સમષ્ટિ સુધી પહોંચે છે. કર્તવ્ય-કર્તા બહુ બહુ તો પુણ્ય મેળવશે. આણે આટલું કર્યું એટલે હું પણ આટલું કરૂં. આવી મર્યાદા પુણ્યની છે. ત્યારે અપકાર ઉપર પણ ઉપકાર કરો કે બિનસ્વાર્થ પરોપકાર કર; ત્યાગ કરવો એ ધર્મની વ્યાપક મર્યાદા છે. કીડી-મંકોડી વ. જીવો ઉપર પણ કરૂણું રાખવી. ભલે તે આપણને ઉપયોગી ન થતાં હેય. આવું વ્યાપક તત્ત્વ ધર્મનું છે.
| વિભીષણ પાસે ખાવા-પીવાની બધી સગવડ હતી; બધાં સુખસાધન હતાં છતાં તેને લાગ્યું કે એક વિદેશી પુરૂષ રામ સાથે અન્યાય થઈ રહ્યો છે. આ જિંદગી કેવળ વ્યક્તિગત સ્વાર્થ સાધવા માટે કે પેટ ભરવા માટે નથી પણ ધર્મ માટે છે, તેમાં અન્યાયનું નિરાકરણ કરવાનું પણ આવે છે એટલેજ વિભીષણ રાવણને કહે છે. “મોટાભાઈ! સીતાની માફી માગી મેંઢામો તરણું લઈને રામ પાસે જાઓ. તેઓ ઉદાર પુરુષ છે, તેઓ તમને માફ કરશે અને તમે અધર્મથી બચી શકશે.”
પણ અભિમાને ચડેલા રાવણે તેનું કહેવું ન માન્યું. અંતે વિભીષણને લંકા છોડીને પોતાની બધી સુખસગવડો મૂકીને ધર્મ માટે ચાલ્યા જવું પડ્યું. પણ, ધર્મનું એક સંસ્કાર–કિરણ તે મૂકતો ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૦
એનું પ્રતિબિંબ મંદોદરીના અંતરમાં પડ્યું. મંદિરીએ પણ રાવણને સમજાવવાને ખૂબ પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફળ ગયે. ધર્મ કોઈ ઢોલ-નગારાં વગાડીને આવતો નથી. તે તે માણસના અંતરમાંથી પ્રગટ છે. પણ જેનાં હૃદય અને બુદ્ધિ ઉપર આવરણ આવી ગયું હોય તેને તરત ખ્યાલ આવતો નથી. લંકાની પ્રજાનાં અંતરમાં તે ધર્મ હતો પણ તે લોભ અને મેહથી આવૃત્ત હતા. તેને લીધે તે પ્રજા રાજા પ્રત્યેની ફરજ સુધી જઈ શકી આગળ ન વધી શકી. રાવણની પાસે બીજું બધું હતું પણ ધર્મ નહતું. કર્તવ્યમાં કેવળ કાર્ય કરવાની ભાવનાને વિચાર રહે છે ત્યારે ધર્મમાં ન્યાયની પ્રતિષ્ઠાપના અને અન્યાયને પ્રતિકાર કરવાનું હોય છે.
આજના સમયમાં લાલચીનને એક તાજો દાખલો લઈએ. ત્યાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજ એને જ ધર્મ ગણવાને કાયદે આવ્યો. એક વખત રાજ્યને હુકમ થયો કે “દરેકે, પિતાની પાસેનું તેનું રાજ્યને આપી દેવું ?”
એક બાપાએ લેવિશ થઈ રાજ્યને એ ન આપ્યું. દીકરાએ બાપાને કહ્યું : “બાપા આપી દો ! રાજ્યને હુકમ છે.”
છતાં બાપાએ ન માન્યું. દીકરાએ રાજ્ય પાસે જાહેર કર્યું. પરિણામે રાજ્ય બાપાને સમજાવવા કે દબાણ કરવાને કઈ માર્ગ નહીં લેતાં તેને ફાંસી આપવાને હુકમ કર્યો. તે બાપાને ફાંસી મળી.
હવે આપણે અંતરમાં ડોકિયું કરીને વિચારીએ કે શું આ ધર્મ હતા? આપણું હૃદય કહેશે “ના. કારણકે રાજ્યને અધિકાર કોઈની કાયદેસર હકની વસ્તુ ઝૂંટવી લેવાને ન હતો. છતાં રાજ્ય આ વટહુકમ બહાર પાડ્યો. બીજી બાજુ કર્તવ્ય ભાવના ખરી; પણ લોકોના નૈતિક જીવન-નિર્માણ માટે કંઈ કર્યું નહતું! એટલેજ એકાકી કર્તવ્યને ઠેકી બેસાડવા જતાં આ પ્રકારને અનર્થ થયો. એટલે કર્તવ્ય ન્યાયઅન્યાયને વિચાર વિવેકપુરઃસર કરતું નથી અને એ કર્તવ્ય ક્ષેત્રમાં વિશાળ ધર્મને પૂરી શકાય નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
કર્તવ્ય એટલે કેવળ આસપાસની દુનિયામાં કેમ વર્તવું એજ બતાવે છે. પણ ધર્મ જગતના સર્વજી સુધીની કલ્યાણકારી ફરજ બતાવે છે. એટલું જ નહીં મુખ્યપણે ઊંડાણના સત્યને સામે રાખીને આત્મવિકાસ તેમજ જગત વિકાસ બન્નેની સમતુલા સાચવવાનું કહે છે. આજે જે કે ધર્મને સાચો અર્થ તે ધાર્મિક ક્ષેત્રમાં પણ વિસરાવી દેવામાં આવ્યું છે અને તેથી ધર્મની ઓથે ચોમેર અંધશ્રદ્ધા, ચમત્કાર. અને અનિષ્ટો પાંગરી રહ્યાં છે, તેને લીધે માનવ સમાજ પ્રત્યેની પિતાની સામાન્ય ફરજ પણ ચુકાઈ ગઈ છે. અને ભૌતિક સાધનના પ્રવાહમાં જગતની વિચારધારાનું લક્ષ્ય જ જુદું થઈ ગયું છે. પણ ધમના વિશાળ અર્થનું અનુસંધાન જે આજની કહેવાતી ફરજો સાથે નહીં કરવામાં આવે તે કર્તવ્યના નામે અનિષ્ટ ફેલાતાં અટકાશે નહીં. એવી જ રીતે ધર્મનું જ્યાં સુધી કલ્યાણકારી અહિંસા–સત્ય પ્રેમ-ન્યાયકારી રૂપ ન સ્વીકારવામાં આવે
ત્યાં સુધી ધર્મને ધર્મ કહી શકાય જ નહીં. પછી તે તે ધર્મના નામે ગમે તે વિતંડાવાદ હશે.
એક બ્રાહ્મણ માંસાહાર કરતા, દારૂ પીતે અને વ્યભિચાર પણ કરતા હતા. પણ તે કહ્યા કરતઃ “મેં સબ કુછ કરતા હૂં મગર મેરા ચૌકા જૂને નહીં દેતા!” તો તે ખરેખર ધર્મ નથી! પેલા બ્રાહ્મણે ચેક તે ન અભડાબે પણ પેટ અને શરીર અભડાવ્યાં એનું શું ? એવી જ રીતે પૂછણી લઈને કોઈ જન જીવજંતુની રક્ષા કરે પણ વધારે વ્યાજ લઈને માનવ શોષણ કરે છે તે ધર્મ નથી જ. આ બન્ને ઉદાહરણ આપવાનું કારણ એ છે કે ધર્મના એથે અધર્મનું આચરણ થઈ શકતું નથી. તે ઉઘાડે પડી જશે. એટલે ધર્મ શબ્દ જ સર્વકાળ અને સર્વત્ર હિતના ભાવ માટે જ ઉપયુક્ત છે. કર્તવ્ય શબ્દથી એ ધ્વનિ નીકળતા નથી. તેમાં એકાંતભાવે એકને યોગ્ય લાગે તે કરવાનું છે ત્યારે ધર્મમાં બધાનું હિત સાચવીને ચાલવાનું છે. એટલે જ સવકતવ્યોપાસના નહીં પણ “સર્વ ધર્મોપાસના” શબ્દ વાપરે એજ બરાબર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
ધર્મ એટલે આત્મ-મર્યાદા:
આ પ્રશ્નની એક બીજી બાજુ પણ છે. જેમ એક બાજુ આપણું શરીર છે તેમ બીજી બાજુ આપણે આત્મા પણ છે. તે શુદ્ધ, બુદ્ધિ અને ચત ધન છે; પણ કર્મ સાથે બંધાયેલ હોઈ પોતાની શુદ્ધ સ્થિતિમાં નથી. આત્મા ઉપરથી કર્મનું આવરણદૂર કરવા માટે શરીરની જરૂર છે; અને આ શરીર છે ત્યાં સુધી તેના વડે ઈષ્ટ-અનિષ્ટ, શુભ કે અશુભ કર્મો થવાનાં છે; પણ તેના કારણે આપણે આત્માને નષ્ટ કરી નાખતા નથી. આપણા મહાપુરુષોએ એની મર્યાદા બાંધી છે. એ મર્યાદાનું નામ ધર્મ છે. શરીર દ્વારા થતાં અમુક હદ સુધીમાં અનિષ્ટોને ક્ષમ્ય ગણી શકાય; પણ તે મર્યાદા ઓળંગીને અનિષ્ટ કરે તે તેને અધમ ગણવામાં આવ્યો છે.
એટલે ધર્મ શબ્દ વડે આપણે એક બાંધેલી મર્યાદાને સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. આ મર્યાદા આપણને તેનાથી નીચે પડતા અટકાવે છે અને ઉન્નત માર્ગે જવામાં પ્રેરણા આપે છે. પાંચ મહાવ્રતધારી સાધુઓ પણ ઘણીવાર સત્ય-અહિંસા-બ્રહ્મચર્ય-ન્યાય વ. ની પ્રતિજ્ઞા લઈને પ્રમાદ, રાગ, દ્વેષ, કષાય વશ, પૂર્ણ રીતે નથી પાળી શકતા. કેટલાક અપવાદો પણ તે માટે શાસ્ત્રકારોએ શરીર મર્યાદા જોઈને બતાવ્યા છે.
ત્યારે ગૃહસ્થોની વાત જ શું કરવાની ? તેને તે કુટુંબ, સ્વજન, સાથી, મિત્ર વગેરેને સ્વાર્થ માટે અનેક જાતના આરંભ-સમારંભ કરવા પડે છે, ત્યારે સત્ય-અહિંસાદિ કર્તવ્યનું આચરણ કેવી રીતે કરી શકશે ? એટલા માટે જ ત્યાં ધર્મ શબ્દ આવ્યો. વિવિધ ધર્મોની ઉત્પતિ થઈ વિવિધ દેશોની કાળ, પરિસ્થિતિ પ્રમાણે વિવિધ ધર્મોની રચના થઇ અને માનવ સમાજની મર્યાદા બંધાણું.
કદાચ કોઈ એમ વિચારે કે મારે એવી મર્યાદાની શી જરૂર છે? હું જાતે જ સત્ય, અહિંસાદિ કર્તવ્યનું પાલન કરીશ પછી ધર્મની શી જરૂર છે ! ખરેખર તો માણસ એકાકી રહી શક્તો નથી. એને સમાજની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
વચ્ચે રહેવાનું હોય છે. ત્યાં એણે ટકી રહેવાનું હોય છે. ત્યાં કેવળ પિતાની દ્રષ્ટિએ કામ ચાલતું નથી. કોઈ કહેશે કે “હું સત્યનું પાલન કરૂં છું;” કોઈ એને વિરોધ કરશે કે આ ખોટું છે. ત્યારે તેને ફેંસલો કરવા માટે કોઈ શ્રદ્ધય વ્યકિત પાસે જવું પડશે. તે આવા પ્રસંગે પૂર્વજ આપ્તપુરૂષના વચનને આધાર ટાંકશે અને તેમના દ્વારા સમાજને મળેલી પ્રેરણા રજુ કરશે. તે ઉપરથી સત્યાસત્યનો તે નિર્ણય કરશે. એ નિર્ણય કોઈને કોઈ ધર્મને આધારે જ થશે. આમ પરંપરાગત કર્તવ્ય માગને એકાકી આચરવાથી કામ નહિં ચાલે પણ તે માટે ધર્મને આશ્રય લેવો જ પડશે. આમ સર્વ કર્તવ્ય આચરણમાં ધર્મને સમાવેશ ન થઈ શકે. સર્વજનસેવા નહીં, પણ સર્વ ધર્મ-સેવા
ઘણા લેકે કહેશે કે કર્તવ્યના બદલે ધર્મ શબ્દ રાખવામાં પ્રથમ દષ્ટિએ તે પૂજા, દેવદર્શન, નમાજ વ. ક્રિયાકાંડે આવે છે. આમાં પણ વિતંડાવાદ આવે છે કે આને માનવું કે આને ન માનવું ! આ બધી માથકુટમાં પડવા કરતાં ધર્મની બીજી બાજુ જે માનવસેવા છે, કારણ કે ધર્મ માનવસેવાને માર્ગ ચીધે છે. એટલે સર્વધર્મ ઉપાસનાને બદલે સર્વજનેપાસના રાખીએ તો શું ખોટું ? એને ઉત્તર એ છે કે સર્વધર્મોપાસનામાં તે સર્વજને પાસના આવી જાય છે પણ, સર્વજનોપાસનામાં સર્વધર્મોપાસના આવતી નથી, કારણ કે ધર્મ શબ્દ કેવળ માનવને જ નહીં સમસ્ત પ્રાણીઓની સેવાને માર્ગ ચીધે છે. સાચો ધાર્મિક તો સકળ છ સાથે આત્મીયતા અનુભવે છે, ત્યારે જનસેવકની મર્યાદા તે માનવ જાતિની સેવા સુધી જ છે.
તે ઉપરાંત બીજી રીતે વિચારીએ તો વિશ્વની વસતિ આજે પણ ત્રણ અબજ લગભગ છે. એટલી બધી વસતિની સેવા કરવા આપણે જ કયાં ? ન તો એટલો બધો સમય છે, ન એટલા બધા લોકોની સેવા કરી શકાય, પણ સકળજીવોની સેવાના અંગ રૂપે બધા પ્રકારના માણસોની સેવા થઈ શકે.
ઘણે એમ પણ કહેશે કે જૈનધર્મ જેવા ધર્મો પૃથ્વી, પ્રાણી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
૩
વનસ્પતિ, વાયુ, અગ્નિ, બધમાં જીવ માને છે અને તેની પણ રક્ષા કરવાનુ સૂચવે છે. પણ એકેન્દ્રિય જીવની રક્ષાને ખ્યાલ કરવા જતાં ક્યારેક માનવસેવા ચૂકાઇ જાય છે. એકવાર મૃદુલાબેને ગાંધીજીને *રિયાદ કરી હતી, “ અમારા જૈન સાધુએ સડક ઉપર રસ્તામાં પેશાબ નાખે છે તે સૂકાતું નથી અને ખીજાના પગ ખગયા કરે છે તે હિંસા છે કે હિંસા ! -
આ વાત તેા મના નામે અવિવેક કરવાની થઇ. ધમક્રિ એમ નથી કહેતું કે એકેદ્રિય જીવનની અહિંસા માટે માનવજીવની હિંસા કરી 1 તે તે વિવેકપૂર્વક દરેક કાર્ય કરવાનુ કહે છે. યતના-સાવધની–સતત સાવધાની રાખવાનુ તે સૂચવે છે. આજે ઘણા લાકા પશુવધના ધર્મના નામે વિરેધ કરે છે ત્યારે તેમની જવાબદારી ઘણી વધી જાય છે; તેમણે ત્યારે સુવાળા ચામડાંના જોડા, ચંપલ કે સામાન વાપરવા ન જોઇએ; સાથે જ પશુને મારીને તેની ચરખી લાગેલ કપડાં પણ ન પહેરવાં જોઇએ; એટલુ જ નહીં પન્નુજન્ય દવાઓ પણ ન વાપરવી જોઇએ.
આ બધી વાત જનસેવામાં નહીં આવે! ત્યાં લેાકેાનાં ભલાં માટે, સુખાકારી માટે, પશુ-પંખી અને અનેક જીવેાના નાશને ક્ષમ્ય ગણવામાં આવશે. યૂપ અને અમેરિકાના દેશમાં રૂપ સજ્જન માટે પણ અનેક નિર્દોષ પશુ-પ ંખીઓને મારી નાખવામાં આવે છે; શક્તિ વધારવામાં અનેક મરઘીનાં બચ્ચાં (Chickens)નુ લેાહી પીલવામાં આવે છે. તે છતાં એને માનહિતનું કારણ ઠરાવવામાં આવે છે. એટલે જનસેવા અને તે પણ અન્ય સૃષ્ટિ પ્રત્યે વિવેકસરની સાવધાની સાથેની જનસેવા એ ધર્મના અંશ થઇ શકે; પણ વ્યાપક ધર્મ બની શકતી નથી.
શા માટે જૂના ધર્મ અને ધર્મસંસ્થાપકો જોઇ એ ?
ધણા લેાકેા એમ કહેશે કે સર્વધર્મોપાસનામાં, બધા ધર્મોનાં સત્યાને તારવવાં; તત્ત્વાના સમન્વય કરવા; બધાને પોતીકાં માનીને તેમાં રહેલ દાષાને દૂર કરવા, ત્યાંસુધી તે ઠીક છે. પશુ, પાછા બધા ધર્મ સંસ્થાપકાના નામે!વાળી સ્તુતિ (પ્રાર્થના) શા માટે જોઇએ ! તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
બદલે માનવતા, અહિંસા, સત્ય એ બધા સીધા સદગુણોને જ લઈએ તે હરક્ત શી છે?
તેને ઉત્તર એકજ છે, સગુણની ભૂખ દરેકના અંતરમાં હોય છે. તે ખરૂં છે; પણ તેની પ્રાપ્તિ માટે સર્વપ્રથમ નજર એના સદ્દગુણોની પ્રેરણા આપીને માનવજાતિને ઘડનાર ધર્મ સંસ્થાપક અને ધર્મો તરફ જશે. સદગુણે એમને એમ જીવનમાં ઉતરતા નથી. એ માટે કોઈને કોઈ પ્રેરક પુરુષ, એ પુરુષનાં વિચારે, ઉગારે કે એના ઉપાસકોના સમવિચારો ધરાવતા જૂથની સહાયતાની જરૂર પડે છે. તે માટે નવા આધારો શોધવા પડે છે કાં તે ઊભા કરવા પડે છે. ત્યારે જૂનાં આધારોને સંશાધીને આગળ જવું ઠીક ગણાશે.
કેટલીક ભાવનાની વાત દલીલોથી સમજાવી શકાતી નથી, પણ એટલું ચોકકસ છે કે સર્વધર્મોપાસનાની સાથે સર્વધર્મ સંસ્થાપક રસ્તુતિ એક એવું બળ છે જે સર્વધર્મના અનુયાયીઓમાં એકતા, સહિષષ્ણુતા અને સમન્વય વહેલી તકે સાધશે. વળી એકલી સદગુણ ઉપાસના લઈને ચાલવાથી વ્યક્તિ એકલી અતડી પડી જશે; તેમજ વગર આધારે એને કરવા જતાં પિતાની ભૂલ અગે, કોઈ ટોકનાર કે સુધારનાર પણ નહી મળે ! તેથી વિકાસ અટકી જશે. માટે સર્વધર્મોપાસના માટે સર્વધર્મસંસ્થાપક પ્રત્યે આદર-(સ્તુતિ) જરૂરી છે. હંમેશા અતડા રહેવા કે વિરોધ કરતા અન્ય પ્રત્યે આદર સામાને પોતાનો બનાવે છે અને તેને સન્માન આદરપૂર્વકનું જીવન જીવવાની ફરજ પાડે છે. એનાથી વિશેષ લાભ એ થશે કે તે-તે ધર્મને માનનારા લોકો પોતાના ધર્મની વિરુદ્ધ કે માનવતા-વિરુદ્ધ વર્તશે તે તે-તે ધર્મના સંસ્થાપક પુરુષે અને તે-તે ધમને અભ્યાસ અને શ્રધ્ધા તેમને સુમાર્ગે લાવવામાં જેટલા ઉપયોગી થશે, તેટલું બીજું કોઈપણ સાધન ઉપયોગી નહિ થાય. તે ઉપરાંત કેઈપણ ધર્મ માટે આદર કે શ્રદ્ધાને પ્રારંભ ખાસ કરીને તે તે ધર્મના સંસ્થાપક પ્રત્યેનો આદર અને શ્રધ્ધાથી થાય છે. પછી ત્યાં દેશ–વેશ લિંગ વ. ના ભેદે નડતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
સાત મુખ્ય ધર્મ:
જો કે આજે ઘણું ધર્મસંપ્રદાયો વધી ગયા છે અને તેના પેટા સંપ્રદાય અને ઉપગચ્છો પણ ઘણું નીકળી પડ્યાં છે. પણ તેમાંથી મુખ્ય સાત ધર્મોને તારવ્યા છે. તે આ પ્રમાણે છે - જૈન, બૌદ્ધ, હિંદુ, વૈદિક, ખ્રિસ્તી, ઈસ્લામ અને જરથોસ્તી (પારસી) સર્વધર્મ ઉપાસના માટે જૈનધર્મના મહાવીર, બૌદ્ધધર્મના બુદ્ધ, હિંદુધર્મના રામ, વૈદિક ધર્મના શ્રી કૃષ્ણ, ખ્રિસ્તી ધર્મના ઈશુખ્રિસ્ત, ઈસ્લામ ધર્મના હજરત મહંમદ અને જરથોસ્તી–પારસીધર્મના અશરસ્તનું સ્મરણ પ્રાર્થનામાં કરીએ છીએ; અને એમના દ્વારા તે તે ધર્મોના મુખ્ય તને તારવીને દરેકના ધર્મમાં આચરાય તે પ્રયત્ન કરીએ જ છીએ.
જો કે બધા ધર્મો એક સરખા નથી તે તે પિતા પોતાના દેશ, કાળ. યેગ્યતા રૂચિ અને પરિસ્થિતિ પ્રમાણે સર્જાયા છે અને દરેક ઠેકાણે પિતપોતાની રીતે અનિષ્ટ પણ છે તેથી ગભરાવાની જરૂર નથી. શરીરના જેમ અલગ અલગ રંગો હોય છે તે ચિકિત્સા પણ અલગ અલગ હોય છે, તેમ સમાજના પણ અલગ-અલગ રોગો-અનિટે હાઈ ધર્મસંસ્થાપકો દ્વારા કરવામાં આવેલ ચિકિત્સામાં વિંવિધતા છે. બધા રોગોની એક દવા નથી તેવી જ રીતે બધા ધર્મોની સુધારણા કે સંશોધન માટે અલગ પ્રકારો હેઈ શકે એ સ્વીકારી લેતાં સ્પષ્ટ સત્ય સમજાતાં વાર નહીં લાગે. અને આ સત્ય સમજાતાં સર્વે ધર્મોના સંસ્થાપકોનાં જીવન એકસરખાં ન હોવા છતાં તેમના પ્રત્યે તેમના દ્વારા કરેલ જગતની સેવાને લીધે આદર ઓછો નહિં થાય. ઘણીવાર એ મહાપુરુષને ન સમજવામાં આપણું અભિમાન, અહંકાર કે પરંપરા કારણભૂત હોય છે તે તેને વિજયભાવે દુર કરવા જોઈએ.
પરંપરાને તેડવામાં કે સંશોધન કરવામાં ઘણુંને મહાનઅનર્થ થઈ જતું હોય એવું લાગે છે. આ ભ્રામક ધારણ છે. એથી તે મહા પુરષોના જીવન ચરિત્રના મહત્તમાં કોઈ આંચ નથી આવતી. તેમણે મૂલ્યાંકન ઘટતું નથી. તીર્થકર લો કે દીપકર લે; અવતાર લે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
પયંગબર લો, મસીહા લો કે ભગવાન લે; બધાના જીવનમાં ઘણું અંતર હોવા છતાં, તેમણે પિતાના કાળે જે કાર્ય કર્યું છે તેના કારણે સહુને પૂજનીય ગણ્યા છે. કદાચ એમના જીવન-કવનમાં સમાનતા ન હોય પણ તેમના ઉદેશમાં વિરોધ ન હતા. તેઓ એટલા જ લોકહિતૈશ્રી અને લોકવંધ હતા. આમ તે જેનેના ચેવીસ તીર્થંકર અને બૌદ્ધોના ૨૪ બુદ્ધોનાં જીવનમાં ઘણું અંતર હોવા છતાં તે બધાને એકસરખા પૂજનીય ગણ્યા છે. દરેકે પોતાના કાળમાં પિતાની તે વખતની પરિસ્થિતિમાં લોકસમાજમાં જે અત્યાચાર–અનાચાર, કે અનિષ્ટ ફેલાતો હતો તેને દુર કરવા પ્રયત્ન કર્યો હતો અને ત્યાંના માનવ સમાજની તે વખતની પરિપાટીને સુધારણાને નવો વળાંક આપ્યો હતો. એટલે હજરત મુહંમદના બદલે જે બુદ્ધ અરબસ્તાનમાં થયા હતા તે તેમને હજરતમુહંમદે કર્યું તેજ કરવું પડત. વળી ભગવાન મહાવીર અને બુદ્ધ સમકાલીન હતા. તે છતાં પોતાની શકિત અને રૂચિ પ્રમાણે કોઈક ભગવાન મહાવીરને કઠેર સંયમ માર્ગ લેતા, તે કઈ ભગવાન બુદ્ધના માર્ગે ચાલીને આત્મહિત કરી શકતા હતા. મૂળ વાત તો એજ મહત્વની છે કે તેમણે તાત્કાલિક જીવનની વિસંવાદિતાઓને દુર કરી હતી અને જુનાં વિકૃતિઓનાં જાળાને ખંખેરી ધર્મ સંસ્કૃતિને શુદ્ધ કરી હતી.
આપણે ત્યાં સારવાર કરવા માટે અલગ અલગ ચિકિત્સા છે, એલોપથી, હોમિયોપથી, આયુર્વેદિક, યુનાની અને કુદરતી ઉપચાર. દરેક ચિકિત્સા પદ્ધતિનો દર્દીઓ લાભ લે છે અને દરેક પદ્ધતિના નિષ્ણાત ડેકટર પાસે જાય છે. કારણકે તેમને એવો વિશ્વાસ છે કે ત્યાં જઈને તેઓ ઠીક થશે. પણ એના ઠેકાણે લોકો બાઝતા નથી કે આ પદ્ધતિ સારી કે આ નિષ્ણાત સારા અને બીજા ખરાબ ! એવી જ રીતે ધર્મોનું સમજવાનું છે. જેમ દરેક વૈદકીય પદ્ધતિમાં દર્દીને સાજા કરવાનું ધ્યેય છે. એવી જ રીતે દરેક ધર્મનું અને ધર્મ સ્થાપકનું કાર્ય પણ લોકકલ્યાણ કરવાનું છે. હવે જ્યાં પિતાનું વધારે કલ્યાણ થતું હોય ત્યાં લોકોએ જવું જોઈએ. પણ, એના કારણે એકને સારી અને બીજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
વડવા ન જોઈએ. દરેક મહાનપુરૂષએ ધર્મની સ્થાપના કરી ત્યારે તે વખતે ત્યાંના, તે કાળના લોકોનું હિતજ તેમના મનમાં હતું. પણ પાછળથી તેમાં મમત્વ, અહંકાર કે માની લીધેલી શ્રેષ્ઠતા ગ્રંથના કારણે અનુયાયીઓ તે મહાપુરૂષોની ખેટી તુલના કરતા હોય છે. અને અન્ય મહાપુરૂષોને બેટી રીતે ચિતરતા હોય છે.
દરેક મહાપુરૂષોને આદર કરવો એનો અર્થ એ નથી કે દરેક વાતનું આંધળું અનુકરણ કરવું જોઈએ. દરેક વાતમાં વિવેકનાં ત્રણ અગે ય (જાણવું) હેય (ત્યાજય) અને ઉપાદેય (ઉપયેગી)ને ખ્યાલ તે રાખવો જ રહ્યો અને તે આ બાબતમાં પણ હોવું જોઈએ. ટુંકમાં એજ કહેવાનું છે કે “મહાપુરૂષો મહાપુરૂષો વચ્ચે ઉચ્ચ-નીચતાને ભેદ આપણી દષ્ટિએ પેદા કરવો ન જોઈએ.” આની એક ઉજજવળ દિશા એ છે કે બધા ધર્મના સંસ્થાપકોએ પોતાના અગાઉના મહાપુરૂષેની પ્રશંસા અને સ્તુતિ કરી છે. જેમકે મૂસાએ ઈબ્રાહીમની, ઈશુએ મુસા અને ઈબ્રાહીમની તેમજ મુહમ્મદ ઈશુ, મૂસા અને ઈબ્રાહીમની પ્રશંસા કરી છે. ભગવાન મહાવીરે પાર્શ્વનાથને તીર્થકર ગણાવ્યા છે તેમજ રામકૃષ્ણની પણ તેમણે પ્રશંસા કરી છે. ભગવાન બુદ્ધ પિતાની અગાઉ ૨૩ બીજ દીકરો માન્યા છે અને હિંદુ ધર્મ વિલંબીઓએ તેમને પિતાના અવતારમાં ગણાવી લીધા છે. એટલે રામકણનું નામ આવતાં
જેને મોટું કટાણું કરે કે બુદ્ધ મહાવીરનું નામ આવતાં હિંદુઓ મેં બગાડે તે ખોટું છે. એવું જ ઈસાઈ અને મુસ્લિમોએ સમજવાનું છે. સર્વધર્મોપાસકની ફરજ :
એટલે સર્વધર્મોપાસકની એ પવિત્ર ફરજ છે કે તે દરેક ધર્મ સંસ્થાપકના નામે વેરવિખેર થએલ માનવસમાજને પ્રેમસુત્રમાં બાંધવાને પ્રયત્ન કરે દરેક ધર્મ સંસ્થાપકોની લોકહિતે પિતાનું મૂલ્યાંકન કરી તેમનું સન્માન કરે. તેનાથી પરસ્પર પ્રેમ વધશે અને વેરવિરોધ શમતાં શાંતિ થશે અને સોનું કલ્યાણ થશે.
ઘણા લોકો એમ માને છે કે સર્વધર્મ ઉપાસના કરવા જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
તેઓ વટલાઈ જશે; કાફર થઈ જશે કે તેમનું સમક્તિ ચાલ્યું જશે. સાચો ધર્મ કદિ વટલાત નથી, સાચું ઈમાન કદિ ટળતું નથી; તેમજ સાચા દેવ-ગુરુ અને ધર્મની શ્રદ્ધા કદિ નાશ પામતી નથી. સત્ય ઉપર કોઈ પ્રકારની છાપ નથી કે આ હિંદુનું સત્ય કે આ મુસલમાનનું સત્ય. સત્ય-જે એવા રંગે રંગાઈ જતું હોય તો તે કદાપિ સત્ય ન હોઈ શકે.
તે ઉપરાંત સમકિત ભંગ થઈ વનયિક મિથ્યાત્વ ત્યારે થાય છે જ્યારે કોઈપણ વાતનો વિવેક કર્યા વગર, સારાં માઠાં બધાંને સારો તને ગણવા. વિનય-મિથ્યાત્વ તો વિવેક વગરની દરેક ક્રિયામાં લાગે છે. પિતાના માનેલા ધર્મમાં રહેલ અશુદ્ધિઓ, દે, અનિષ્ટોને દૂર ન કરીને તેમની પણ પ્રશંસા કરવી એ વિનય મિથ્યાત્વ છે. તે તો અવિવેક દર્શાવે છે. ત્યારે સર્વધર્મોપાસનામાં પ્રારંભથી જ વિવેક ઉપર તે સંપૂર્ણ ભાર મૂકવામાં આવ્યું છે. એક રીતે આપણે તેને વિવેકની સીમા કહી શકીએ છીએ.
એટલે સર્વધર્મોપાસકે તે સતત વિવેક જાળવવાનું છે. કદાચ સર્વધર્મોપાસકને એમ પણ કહેવામાં આવે કે અમે જે રીતે અમારા ધર્મગુરને પૂજીએ છીએ તે રીતે તમારે પણ પૂજવું–માનવું અને સમજવું જોઈએ. આ એક ભયસ્થાન છે અને તેના કારણે શુક ક્રિયાકાંડેની મૂઢતા તરફ વળી જવાને અંદેશ રહે છે. સર્વધર્મોપાસકે ત્યાં સંપૂર્ણ સાવચેતી રાખી ગુણગ્રહણતાને પ્રધાનતા આપીને આદરમાન પ્રગટાવી બધા ધર્મો સાથે આત્મીયતા પ્રગટાવવાની છે. નવીન નહીં પણ પ્રાચીન પ્રથા
આમ જ્યારે અન્ય ધર્મના દેવને દેવ માનવાની વાત આટલી મક્કમતાથી કહેવામાં આવે છે ત્યારે ઘણાને આ કોઈક તૂત લાગશે. ખરેખર એવું નથી.આપણે અગાઉ જાણી ગયા તેમ અગાઉના પરમપુરુષોને શ્રદ્ધાથી માનવાની આ એક પ્રાચીન પ્રણાલિકા છે. એટલે જ કરડે દે, લાખ પયગંબરો, ઠેર ઠેર મસીહાઓ, અનંત સિહો વગેરે શબ્દોને પ્રયોગ થાય છે. તેના સંદર્ભમાં અન્યલિંગ સિદ્ધા, ગૃહસ્થલિંગ સિદ્ધા, અતીર્થ સિહા વગેરે મુક્તિગામી પ્રકાર જૈનેમાં મળે છે, એટલું જ નહીં જૈનેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
નમસ્કારમંત્રમાં તે “અરિહતે ” અને “સિદ્ધાબેને નમસ્કાર કરવાનું છે. જે ગુણોની જ વદના છે. એ જ નહીં કેવળ વતમાન ચોવીશી નહી પણ તેની પૂર્વે થઈ ગયેલી અનંત ચોવીશી. એમ ભવિષ્યમાં થનારી અનંત વીશીને વંદનાનું વિધાન છે. એ જ પરિપાટીએ માનતુંગાચાર્ય કહે છે –
बुद्धस्त्वमेव विबुधार्चित बुद्धि बोधा, त्वं शंकरोऽसि भुवनत्रय शंकर त्वात् । घातासि धीर शिव मार्ग विधेर्विधानात् व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥
–ભક્તામર સ્તોત્ર –દેવતાઓ પણ આપથી બેધિ પામે છે એટલે આપ જ સાચા બુદ્ધ છે ત્રણે જગતને કલ્યાણ માર્ગ બતાવનાર આ૫ હેઈને આપ જ ખરેખર શંકર-શિવ છો. અને પુરુષમાં તે આપ શ્રેષ્ઠ હેઈને સાફ પુરુષોત્તમ છે. હવે આમાં બુધની ઉપમા આપી ભગવાન બુદ્ધને, શિવની ઉપમા આપી, શિવને અને પુરુષોત્તમની માન્યતા આપી વિષ્ણુને; આદરમાન આપવામાં જ આવ્યા છે. એવી જ રીતે હેમચંદ્રાચાર્યે સ્તુતિ કરતાં કહ્યું છે :–
भव बीजांकुर जनना रागाद्याः क्षयमु पात्रतायस्य
ब्रह्मा वा विष्णुर्वा हरो, जिनो वा नमस्तस्मै ॥ –જેણે ભવ ભ્રમણના બીજાંકુર રૂપ, રાગદ્વેષને નષ્ટ કર્યા છે તેને બ્રહ્મા કહે, વિષ્ણુ કહે, શિવ કહે કે જિન કહો—તેને હું વંદુ છું.
કેવળ જૈનેના આચાર્યોમાં નહીં પણ બુદ્ધ ત્રિપિટકમાં ઠેર ઠેર ભગવાન મહાવીર માટે બુધે આ શબ્દ વાપર્યા છે – “દીર્ધ તપસ્વી જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર વદનીય છે. ”
હિંદુ ધર્મમાં ગીતાએ પણ બધા મહાપુરુષે પ્રતિ શ્રદ્ધા રાખવા વાત સ્પષ્ટ કહી છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
यद् यद् विभूतिमत्सत्वं श्रीमदूर्जितमेववा
तत्त देवावगच्छत्वं मम तेजोऽश संभवम् –જે જે સાત્વિક શ્રી સંપન્ન અને તેજસ્વી વિભૂતિમાન સન્ત છે તેને તું મારા તેજના અંશથી જ પેદા થયેલો સમજા
શ્રીમદ ભાગવતમાં ભગવાન ઋષભદેવને અને બુધ્ધને અવતારે તરીકે માનવામાં આવ્યા છે. એ જ રીતે વેદમાં પણ ઋષભદેવ, નેમિનાથ વગેરેને વંદન કરવામાં આવેલ છે. ઇસ્લામમાં પણ કહ્યું છે -
અનુ કુ મહિમ મિન કુમ –અમે તે રસૂલો અને પૈગંબરોમાં કોઈ જાતને ફરક કરતા નથી.
કહેવાને ટૂંક સાર એ છે કે બધા ધર્મસંસ્થાપકોને આદર કરે એ કોઈ નવીન પ્રણાલિકા નથી, પણ પ્રાચીન શ્રધ્ધાની અનુકરણીય પરિવાહી છે.
તે ઉપરાંત સુદેવ કે કુદેવ એ તો આપણું માન્યતાએ ઊભા કરેલા ભ્રમ છે. જે વ્યક્તિ જે યોગ્ય હોય તેને તે રીતે પૂજવી જોઈએ. માતા-પિતાને વંદનીય ગણાય પણ તેમને આહંત કેવળી માનવા એ કુદેવપૂજા થશે; પણ તેમના ઉપકાર ગણવી તેમની સેવાચાકરી થાય તે તે સુદેવપૂજા-માદેવભવ વ. સુત્ર પ્રમાણે થશે. એવી જ રીતે વીતરાગની પૂજા ધન-લાલસા કે પુત્ર માટે કરવામાં આવે તો તે કદેવપૂજા થશે. પણ, સિધ્ધ-બુધ્ધ મુક્ત થવા માટે કરવામાં આવે તો તે સુદેવપૂજા થશે. વકીલ, ડોકટર, શિક્ષક દરેકને તેના ધંધા પ્રમાણે માન આપીએ અને કામ લઈએ તે તે યોગ્ય ગણાશે. એવી જ રીતે દરેક ધર્મના મહાપુરૂષોને તેમના ગુણે પ્રમાણે માન આપવું એજ ખરી સુદેવ પૂજા કહેવાશે. એટલા માટે જ સર્વધર્મ પ્રાર્થનામાં દરેક ધર્મ સંસ્થાપકના વિશિષ્ટ ગુણોને ઉલ્લેખ કર્યો છે, જેથી તે સ્તુતિ કરતા જીવનને ઉપયોગી દરેક ગુણ મળે અને ધર્મને નામે પરમ શાંતિ મળે.
' કેટલાક લોકો ઉદાર હોવા છતાં એટલે પક્ષપાત જરૂર રાખતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
હેય છે કે બીજા ધર્મોના દેવ કે પરમગુરુઓ કંઈક સારા હોઈ શકે પણું પરિપૂર્ણ અને પૂર્ણ નિર્દોષ તો અમારાજ દેવ છે. અહીં સર્વધર્મોપાસકે પક્ષપાત પૂર્ણ આવા ખેટા વિશ્વાસનું ખંડન કરી; સત્ય સમજાવવાની જરૂર છે.
આ રીતે જ્યારે એક બીજાના ધર્મના મહાપુરૂષોની સ્તુતિ-કદર થશે; નિષ્પક્ષ બનાશે અને ઊંડાણથી વિચાર થશે તે બધા ધર્મના ઝઘડા આપોઆપ શમી જશે. જયારે સમભાવ હશે અને સાથે વિવેક ભળશે ત્યારે રામ અને કૃષ્ણના કર્મયોગ ઉપર આશ્ચર્ય થશે; બુદ્ધ અને મહાવીરના ત્યાગ તપનું ખરું મૂલ્યાંકન સમજાશે. તેમજ ઈશું અને મુહંમ્મદની સેવા અને સંગઠનનું નવું મહત્વ સમજાશે.
આમ થતાં બધા ધર્મસંસ્થાપક પિતાનાજ લાગશે; પૂજ્ય લાગશે અને તેમનાં ગુણગાન વહાલાં લાગશે. પછી તો મંદિરમાં પણ તમને પરમ શાંતિ મળશે; મરિજદમાં પણ ઈશ્વરનું ઘર દેખાશે અને દેવળ– ચર્ચમાં પણ ધર્મ સ્થાનકને આદર પ્રગટશે.
ચર્ચા- વિચારણું - શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “મારા નમ્ર મતે (૧) સત્ય ઉપરની શ્રદ્ધા, (૨) પાખંડને પ્રતિકાર, અને (૩) સમાજમાં શુદ્ધ વહેવારની સ્થાપના થાય, તે ધર્મ અને ગુરુ તથા સાધુસંસ્થા પરની શ્રદ્ધા ટકી રહે અને છતાં મૂઢતા સ્વ પર બન્નેની દૂર થઈ જાય. ધર્મ એ જીવવાની વસ્તુ છે. આ ધર્મ સમજીને જે આકાર આપે તેજ સર્વધર્મ સમન્વય કરી શકે.
ધર્મને વેપારની વસ્તુ કહેવાતા મહેતાએ પ્રાયઃ કરી છે. પ્રજાની સમજ અને પ્રયોગ પરથી અસરકારકતા જેટલી વધે તેટલી બજારૂ વસ્તુ–વેપારની વસ્તુ દૂર થઈ જાય. બજારૂ વસ્તુ સમાજમાં થોડા વખત, જેર કરે પણ અંતે તે સત્ય પ્રકાશતાં તે જેર ઝાંખું પડી જ જાય છે. આપણે તે વિધેયાત્મક માર્ગેજ જવાનું હેઈ ભીતિ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
રામકૃષ્ણ પરમહંસે નાનપણથી જ સ્વ સાધના કરી અને સાચી - સાધના આગળ વધતાં આપોઆપ પાખડ તૂટવા માંડ્યું. એમણે મેટા મેટા વેદાંતીઓને પણ ઠેકાણે લાવવા જેવી પરિસ્થિતિ ઊભી કરી. તેમણે એટલી આત્મીયતા ઊભી કરી કે મથુરબાબુ નામના માણસની વેદના પિતે ઝીલી લીધી.
વિનય અને પ્રેમ ગમે તેવા વિરોધ અને દેશ વચ્ચે સહેજે સધાયાં એટલે સર્વધર્મ સમન્વય સહેજે આવે. મા જેમ બાળકના - ચહેરાને વાંચી શકે છે; પતિ કે પત્ની પરસ્પરના હૃદયને સહેજે પારખી - શકે છે, તેમ સર્વધર્મ સમન્વયી સાધક બધા ધર્મોનાં સત્ય પિતીકો કરશે; કારણ કે તેની એમાં ઓતપ્રોતતા હશે. એટલે સાથે સાથે પેઠેલાં પાખંડી તને પરિહરશે.
અમારા વિદ્યાથીઓ વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ અને નક્કી કર્યું: “હવેથી ફલાણી જગ્યાએ અનાજ ન મોકલવું.” પણ તેજ વિદ્યાર્થીઓ સમજાવટથી સમજી ગયા. અનાજ અટકાવ્યું નહીં પણ એ ભક્તની જગ્યાઓને લખ્યું...” ૧૯૫૬ સંવત પછી જે હેતુએ ભકતએ આ પવિત્ર કાર્ય શરૂ કર્યું તે તે સાચું કર્યું હતું, પણ હવે જમાનાને ઓળખીને કામ આપી પછીજ ખવડાવવાનું થવું જોઈએ.” ભલે ઉદ્યોગ ધંધા તરત ચાલુ ન થયા પણ દવાખાનાની વાત તે જગ્યાઓને સૂઝી. ટુંકમાં સદશ તોડ્યો નહીં અને અસદશ તૂટવાની શરૂઆત થઈ.
મુનિશ્રી સંતબાલજીઃ “સારી નવી પ્રક્રિયાઓ ઊભી કરવી એટલે ખોટી ક્રિયાઓ છૂટશે અને જે ધર્મ, ગુરુ અને મૂળ સંપ્રદાય તરફની ઊંડી જનશ્રદ્ધા પડેલી છે એને આંચ નહીં આવે. આ ચર્ચામાં આપણે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે જે ધર્મસંપ્રદાયની કોઈ
વ્યક્તિ આ શિબિરમાં હાજર નથી તેમના સંપ્રદાય કે ધર્મની વાત -- અંગે ખૂબ ઉદાર રહેવું.
(૧૨-૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
ખ્રિસ્તી ધર્મના ઊંડાણમાં
સર્વધર્મ ઉપાસના અંગે ઘણું વિશદ ચર્ચા થઈ છે. તેમાં એ. વિચારવામાં આવ્યું છે કે (૧) કોઈને વટલાવ નહીં; (૨) વેશ. પરિવર્તન કરાવવું નહીં; (૩) બધા જ ધર્મોને પિતાના માનવા; અને (૪) પોતાના ધર્મનું સંશોધન કરવું. આ ચાર અગે ધર્મના કહ્યાં છે અને તેને લક્ષીને સર્વાધમ ઉપાસનાનું લક્ષ્ય રાખવાનું કહ્યું છે.
જ્યાં સુધી ધર્મ અંગે ઊંડે વિચાર નહીં થાય ત્યાં સુધી ધર્મના નામે જે અનિષ્ટો, અંધશ્રદ્ધા અને વેશવિરોધે થાય છે તેને અટકાવી શકાશે નહીં. એટલે હવે દરેક ધર્મના ઊંડાણમાં ઊતરીને તેની શું શું ખૂબીઓ છે તે અંગે જરા વધારે વિસ્તારથી વિચાર કરવાને છે.
આ જગતમાં જેને વિસ્તાર-પ્રસાર ઘણે છે. એવા ચાર ધર્મો છે. ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ, બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મ. આ ધર્મો ઉપર જૈન ધર્મ–પારસીધર્મ વ.ને પ્રભાવ એક યા બીજી રીતે પડ્યો છે પણ અનુયાયીઓની દ્રષ્ટિએ આ ચાર ધર્મોનું આગળ પડતું સ્થાન છે.
આજે ખ્રિસ્તી ધર્મના ઊંડાણમાં ઊતરીને વિચાર કરશું. ખ્રિસ્તી ધર્મને પાયે :
ખ્રિસ્તી ધર્મને વિસ્તાર જગતમાં મોટા પાયા ઉપર છે. તેમાં પણ ખ્રિસ્તી લોકોએ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં આખા જગતમાં બહુ મોટું કાર્ય કર્યું છે. જગતની પછાત અને તિરસ્કૃત જાતિને ઉદ્ધાર, ભલે ધર્મપ્રચારની ભાવનાથી તેમણે કર્યો પણ, એ મોટું કાર્ય તેઓ કરી શક્યા છે. હિંદમાં આદીવાસી અને હરિજનેને એમણે ચાહ્યા, આફ્રિકાના ઘોર જંગલોમાં જઈને પણ તેમણે સંસ્કાર રેડવાનું કાર્ય કર્યું. આ માટે જોવા જઈએ તે ખ્રિસ્તી ધર્મના મૂળમાં માનવસેવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
પાયે રહેલો છે તે જણાયા વગર નહીં રહેએ જ માનવસેવાને પાયે તેમને રક્તપિત્તિયાઓ, આંધળાઓ તેમજ બહેરા-મૂંગા માટે કંઈક કરી છૂટવા માટેની પ્રેરણા આપે છે.
ધમને મૂળ પાયે હંમેશાં તેના સંસ્થાપકના જીવનમાંથી આવે છે એટલે સેવાના સંસ્કાર આટલા દઢ શા માટે ખ્રિસ્તી ધર્મમાં જોવા મળે છે. તે માટે ઈશુ ખ્રિસ્તના જીવન અને સિદ્ધાંત કયા છે તે આપણે
જોઈ જઈએ.
ત્રણ સિદ્ધાંત :
બાઈબલમાં Faith, Hope and Charity એટલે કે શ્રદ્ધા; આશા અને ઉદારતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રભુ ઉપર શ્રદ્ધા રાખે તે તમારું કામ થશે. સારી આશા રાખી સારું વર્તન કરો. બીજા પ્રત્યે માયાળુ બને; અને ઉદારતા રાખે. એટલે કે દાન કરો.
યહુદીઓનું સંકરણ થયું તેમાંથી ખ્રિસ્તી ધર્મ આવ્યો છે, એ આપણે જાણીએ છીએ. અહીં ખ્રિસ્તી ધર્મ અગે વધુ ઊંડાણમાં જતાં પહેલાં આપણે તે વખતની સ્થિતિ પણ જોઈએ તે ચગ્ય થશે. ઇશુ પહેલાની સ્થિતિ :
પશ્ચિમની સંસ્કૃતિમાં રાજ્ય ઉપર મુખ્ય ભાર મૂકવામાં આવતું. આપણે ત્યાં રાજા ગૌણ હત–પ્રજા મુખ્ય હતી અને રાજા તેના પ્રતિનિધિ તરીકે હતા. પણ પશ્ચિમમાં રાજાને “ભગવાનને અવતાર” અને દેવી પુત્ર માનવામાં આવતા. તે ઇચછે એ રીતે પ્રજા ઉપર શાસન કરી શક્તો; રીઝી શકત અને અત્યાચાર કરી શકતો.
ઇશુ અગાઉ યહુદીઓમાં ધાર્મિક સંસ્કાર રેડનાર મૂસા હતા. સુસાને જન્મ થયો એટલે તે હસ્યા. એટલે કોઈએ રાજાના કાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
ભર્યા કે આ છોકરો અપશુકનિયાળ છે. એ ઉપરથી રાજાએ મુસાને મારી નાખવાને હુકમ કર્યો. તેની મને ખબર પડી એટલે તે છોકરાને એક પેટીમાં મૂકી નદીમાં મૂકી આવી. આ પેટી રાજાની કુંવરીના હાથમાં આવી અને યોગાનુયોગે એની એક દાસીના હાથે મૂસાને ઉછેર થયું. તેમણે પ્રજામાં ઉત્સાહ ભર્યો.
તે વખતે રાજાશાહીને કાયદે વિચિત્ર હતા. ગુલામ ભાગી ન શકે. નહીંતર જીવતા સિંહ આગળ છોડી દેવામાં આવે. એક આંખ ફોડે તેની આંખ ફડવી અને દાંત તેઓ એના દાંત તોડવાની વાત હતી. આવી નીતિમાં મોટો ફેરફાર ઈશુએ કર્યો. ઈશુને જન્મ :
ત્યાર પછીના હજાર વર્ષ બાદની આ વાત છે. ત્યારે અરબસ્તાનમાં સીરિયા નામના પ્રાંતની જેરૂસલેમ રાજધાની હતી. ત્યાં હેરડ નામને રાજા રાજ્ય કરતો હતો. તેનું ઉપજણ ઘણું હતું. તેને ખબર પડી કે મારો કોઈ દુશ્મન પેદા થયો છે. એટલે તેણે હુકમ કર્યો કે આ ગામનાં બે વરસની ઉમ્મરનાં તમામ બાળકોને ઠાર કરવાં. બધાને આ સાંભળી ખૂબ દુ:ખ થયું. અંદરો અંદર વાત કરવા લાગ્યા, પણ રાજાશાહીની સામે કોઈ માથું ઊંચકીને વિરોધ ન કરી શક્યા. એટલે બેથલ હેમનાં બધાં બાળકોને મારી નાખવામાં આવ્યા. ઈશુને બચાવવા મા–બાપ નાસી છૂટયા.
ઈશુને જન્મ કુંવારી માતાને પેટે થાય છે. માતાનું વેવિશાળ જોસેફ નામના સુથાર સાથે થયું હતું. પણ કુંવારી કન્યાને બાળક જન્મે એટલે તે વખતે લોકો માનતા કે તે દેવે આપે છે. આવું કર્યું બાબતમાં પણ આપણે ત્યાં મહાભારતમાં છે કે કુંવારી કુંતીને બાળક જન્મતાં તેને સૂર્ય ભગવાનનો આશીર્વાદ માનવામાં આવેલો. ગમે તે હેય પણ મેરી અને જોસેફ ઈશુને લઈને નાશી છુટે છે.
આમ ઈશને જન્મ શ્રમ કરનાર સુથારને ત્યાં થાય છે, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
મોટી થાય છે. તે ૧૨ વરસના થયા ત્યારે મા-બાપ સાથે જેરૂસલેમના એક ઉત્સવમાં ગયા. તે રસ્તામાં દેવળ પાસે મા-બાપથી છૂટા પડી જાય છે. છોકરે ભૂલો પડ્યો એટલે માતા-પિતાને ચિંતા થાય છે. બહાર ન મળતાં તેમણે દેવળમાં તપાસ કરી તે ઈશુ પૂજારીઓ સાથે ગંભીર પ્રકારની ચર્ચા કરી રહ્યો હતો.
તે વખતે બે જાતના લોકો હતા. એક રૂઢિચુસ્ત અને બીજા સુધારામાં માનનાર. પહેલો વર્ગ કર્મકાંડમાં નહોતો માનતો પણ ધર્મને ઊંચે મૂકીને ધન કમાવામાં માનનારો હતો. બીજો વર્ગ કર્મકાંડ કરતા, રાજાની ખુશામદ કરતો. આપણે ત્યાં ભારતમાં પણ રાજાશાહીના આશ્રયે ચાલી જનાર આવાજ કર્મકાંડી બ્રાહ્મણ વર્ગ ભગવાન મહાવીર અને બુદ્ધિના કાળે હતો.
દેવળના પૂજારીઓ અને ઈશુ વચ્ચે ગંભીર ચર્ચા ચાલતી હતી. ઈશ્વર શું છે? કયાં રહે છે? શું કરે છે? ઈશુના આ પ્રશ્નો બધાને મુંઝવતા હતા અને તેઓ પોતાના પુસ્તકીયા જ્ઞાન પ્રમાણે રાજાને મહત્વ આપવાનું કહેતા હતા. ત્યારે ઈશુ એક તત્ત્વજ્ઞ સંતની છટાથી બધાને જવાબ આપતા અને વહેમ પાખંડનો વિરોધ કરતા હતા. પૂજારીઓ ઈશુને જવાબ ન વાળી શક્યા અને તેમને દેવળની બહાર કાઢી મૂક્યા. ઉભેલા લોકો પણ બાળકના આવા તાર્કિક જ્ઞાનથી છક્ક થઈ ગયા. ખરેખર તે રાજાશાહીને નામે તે સમયમાં એટલું બધું ઘર અધેર ચાલતું હતું કે બધા કંઈક તર્ક કરતા પણ કોઈનામાં આગળ આવીને વિરોધ પ્રગટ કરવાની શક્તિ ન હતી. આવી અમૂક ભાવના આખા સમૂહમાં આવે ત્યારે તે ભાવના આકાર પામી મહાપુરૂષને પેદા કરે. લેકે એ માન્યું કે ઈશુના રૂપે મહાપુરૂષને જન્મ થઈ ચૂક્યું છે.
આ બાર વર્ષ પછીના વિશ વર્ષમાં ઈશુના જીવનને ચોકકસ વૃતાંત મળતું નથી. પણ જ્ઞાનની ખેજમાં ઠેર ઠેર ખાસ કરીને પૂર્વ તરફ ગયાનું માનવામાં આવે છે. આ વીસ વર્ષમાં લોકો ઉપર થતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
અન્યાય, અત્યાચારો અને શોષણે તેમના સુપ્ત હૃદયને જગાડે છે. ઈશ્વર અને તેના દેવીપુત્ર તરીકે રાજા અને તેને સર્વસ્વ માનીને ચાલનારી ખુશામદ કરતી કર્મકાંડ-પ્રિય પુરોહિતેની ધર્મ સંસ્થાઓના આચાર-વિચાર નવા મનોમંથને જગાડે છે. તમાચાના બદલે તમારો અને આંખના બદલે આંખની બદલાવાળી લોકનીતિના કારણે પરસ્પર વધતા જતે વેરભાવ અને અંતે સુખશાંતિને અભાવ. આ આખી પરિસ્થિતિએ ઈશુના જીવનમાં આમૂળ પરિવર્તન આણ્યું. તેમને લાગ્યું કે નીડર થઈને આગળ વધવાને સમય આવી રહ્યો છે અને એના માટે તેમના જેવાએ પહેલ કરવી જોઈએ.
તે વખતે યહુદી અને સમારિયન બે જાતે હતી અને આપણે ત્યાં સવર્ણ અને હરિજન છે તેમ એ લોકોમાં યહુદી સમારિયનના હાથનું પાસું નેહતા પીતા. ઈશુ યહુદી હતા.
એકવાર તે બે ત્રણ મિત્ર સાથે જેરૂસલેમ જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં તેમને તરસ લાગે છે. એક બાઈ કૂવા ઉપર પાણી ભરવા આવે છે. ઈશ ત્યાં જઈને કહે છે: “બહેન! પાણી પા!”
બાઈ સમારિયન હતી. તેણે ઈશુને ચહેરે જઈને કહ્યું: “ભાઈ તું યહુદી લાગે છે. હું સમારિયન છું. શું તને મારું પાણી કામ લાગશે.?”
ઈશુએ કહ્યું: “બહેન ! તું અને હું સરખા જ છીએ.... લોહી બધામાં સરખું છે, માંસ સરખું છે અને ભગવાને પાણી ઉપર કોઈ છાપ નથી મારી કે આ યહુદીનું છે કે આ સમારિયનનું છે. માટે તું પાણી પા! ઈશુ જેમ કેઈની સાથે ભેદભાવ કરતો નથી તેમ તું પણ ના કરીશ.”
જેકે ઈસાઈઓ આનો અર્થ જૂદો કરે છે કે બાઈએ ઈશુની તસ્ય છિપાવી તેથી ઈશુ ભગવાને બઈની ભવની તરસ મટાડી. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
તેણે સર્વપ્રથમ માનવ-માનવ વચ્ચેના ભેદભાવ નકામા છે, એમ જાહેર કર્યું.
તેની સાથેના માણસોએ કહ્યું: “આ કાનું પાણી પીવો છો?”
ત્યારે, ઈશુએ એટલું જ કહ્યું: “માણસના હાથે કુદરતનું આપેલું પાણી પીઉં છું. તેમાં મને ભેદભાવ જણાતું નથી.”
આપણે એક તરફ “મામ સર્વભૂતેષુ”ની વાત કરીએ છીએ ત્યારે બીજી બાજુ પડછાયો પણ ન લઈએ—તેમને ખ્રિસ્તી ધર્મને આ ભેદભાવ વગરને સિદ્ધાંત સમજવા જેવું છે. એટલે જ ખ્રિસ્તી લોકો ભેદભાવ કે આભડછેટ વગર દૂર દૂરથી આવીને સેવા કરી શકયા છે અને લોકોને આકર્ષી શક્યા છે. હિંદુધમેં આ વાત સમજવા જેવી છે અને તેણે તે અન્ય ધર્મના સિદ્ધાંત પચાવ્યા છે. ત્યારે સેવાને આ સિદ્ધાંત સર્વ સાધુસમાજે ખાસ પ્રેરવા જેવું છે. થોડાક રામકૃષ્ણ મિશનના સેવકોએ જોકે આ કાર્ય ઉપાડ્યું છે પણ આ કામ તે સમસ્ત લોકોએ ઉપાડવાનું છે અને તેમની સેવાને લાભ ભેદભાવ વગર દરેકને મળે, અને સાથે જ માનવ માનવ વચ્ચેના ભેદભાવ તૂટે એ ખાસ જાવાનું છે.
ઈશુના જીવન ઉપર જરાક આગળ વધીએ. ત્યારબાદ તે ચાલીશ દિવસ સુધી ઘેર તપ કરે છે. જે જે મહાપુરૂષો થઈ ગયા છે તેમણે આત્મ સંશોધન; લેક પરિચય, પ્રવાસ અને મને મંથન કરેલાં છે. ભગવાન મહાવીરે પણ સાડાબાર વર્ષ તપ કરેલું; બુદ્ધ છ વર્ષ તપ કરેલું. ઈશું પણ ચાલીસ દિવસનું તપ કરે છે. શરીર અને ચેતન જુદાં છે એવું ભાન થાય ત્યારે જ સાચો ધર્મ પ્રાપ્ત થઈ શકે છે. ચામડી ઉતારી લે તે પણ દેહની વેદના ચેતનને અસર ન કરે, એવો સમભાવ પ્રાપ્ત થાય ત્યારે જ સત્યધર્મ પ્રાપ્તિની પરીક્ષામાં પાસ થવાય.
ઈશુને પોતાના આ સિદ્ધાંત માટે આકરામાં આકરી પરીક્ષા આપવી પડે છે. તે શારીરિક ભોગ-વિલાસની સાધનારૂપી પ્રચલિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
રાજાશ્રિત ધર્મ માન્યતાને પડકારે છે. તે વખતે રાજાશાહીનું ઉપજયું હતું. લોકો ખુશામદ કરે, નેકરીઓ મેળવે અને શારીરિક સુખેની તુચ્છ પ્રાપ્તિ માટે કર્તવ્યની ઈતિશ્રી સમજે ત્યારે આવી વાત કરનાર આત્મા પાકે, ક્રાંતિ કરવાની વાતો ફેલાવે તે કયાંથી સહન થાય ?
પરિણામે શરીરની વેદના આત્માને ન લાગતી હોય, તે પછી ઈશુ પરીક્ષા આપે–તે મુજબ તેને કેસે તાણીને લઈ જવો અને ક્રોસ ઉપર ખીલે ઠોકાઈ જવાની સજા આપવામાં આવે છે. ઈશુ તેને પરીક્ષા ગણે છે. ક્રોસ ઉપર પિતે ખીલે ઠેકાઈ ગયેલ છે, શરીરમાંથી લોહી નીકળે છે, સ્ત્રીઓ રડી રહી છે ત્યારે ઈશું તેમને કહે છે: “તમે કોને. રડે છે ! ઈશું તો અમર છે તે પુનર્જન્મ પામી રહ્યો છે.” અને તે ક્રોસ ઉપર ચઢીને બલિદાન આપી દે છે.
કહેવાય છે કે ત્રણ ચાર વર્ષ બાદ એ ધર્મ પાછા જાગૃત થાય છે. ઈશુના બાર શિષ્ય હતા તેમને એક યહુદી નામને શિષ્ય જ બેવફા બની ઈશુને પકડાવે છે. પણ ઈશુના બલિદાનથી આખી પ્રજા જાગૃત થાય છે અને ઈશુના પગલે તેમના ઉપદેશને પ્રચાર કરી; વિલાસી રાજાશાહી અને કર્મકાંડી પુરોહિતશાહીને અવશેષ કરી નાખે છે. જે ઉપદેશ અનુભવોમાંથી નીકળ્યો હોય છે તે અસરકારક હોય છે. એટલે જ ઈશુને ઉપદેશ આજે જગતમાં વ્યાપક રીતે પ્રસરી ગયો છે. ઈશુના ઉપદેશે - ઈશુએ માનવજાતિ વચ્ચેથી ભેદભાવ મટાડવા માટે જે જમ્બર પુરૂષાર્થ કર્યો તે તેમણે ઉપદેશેલી નીચેની હકીકતો ઉપરથી સ્પષ્ટ થઈ જશે. જો કે આજે તેમના જ અનુયાયીઓ વચ્ચે કાળાધોળાને જે ભેદભાવ વર્તવામાં આવે છે તે ઈશુના ઉપદેશને અનુકુળ નથી.
ઈશુએ નીચેની બાબતો ઉપર ખાસ ભાર મૂક્યું હતું :
(૧) શ્રીમતે અને ગરીબ બને સમાન છે. તેમની વચ્ચેની , ભેદભાવની દિવાલ તોડવા માટે કહ્યું કે દરેકે પિતાના પરસેવાને જેટલો મેળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૦
વો જોઈએ, ખા જોઈએ. ઈશુના આ સિદ્ધાંતને સારો એવો પ્રચાર થયે. ઈસ્લામના પણ કેટલાક બાદશાહે મહેનત કરીને રોટલે ખાતા. સીરાજદૌલા ટેપીઓ ભરત, ઔરંગજેબ શ્રમ કરતા, ખલીફા ઉમ્મર ચટાઈ ઉપર સૂતો.
(૨) ગરીબોમાંથી લાધવ ગ્રંથિ કાઢવા માટે ગરીબેને કહ્યું કે “દેવેનું રાજ્ય તમારૂં છે.” એના અનુસંધાને તેણે મહત્વની એક બીજી વાત એ કરી કે “સાયના નાકામાંથી કદાચ ઊંટ પસાર થઈ જાય તે શક્ય છે પણ શ્રીમતાને સ્વર્ગ મળવું અશક્ય છે.” આમ કહીને તેણે દરિદ્રને બિરદાવ્યા અને સ્વર્ગ ઉપર તેમને અધિકાર પણ બતાવ્યું. આથી રાજા, શ્રીમંત અને પૈસાપાત્ર અભિમાની ન બને તે રસ્તે પણ તેણે ચી.
(૩) ભેદભાવની રેખા તેડવા માટે ત્રીજી વાત કરી કે દરેકને રોટલો મેળવવાને સરખે અધિકાર છે. આ સંસ્કાર આજે સામ્યવાદ રૂપે રહ્યા છે. તેઓ એમ કહે છે કે હવે અમે કોઈને રોટલાની ચિંતા નહીં રહેવા દઈએ; શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણને મફત પ્રબંધ કરશું. બધા એજ વાત વિચારે છે પણ ઈશુએ તે વાત મૂળરૂપે ધર્મની રીતે કહી જ છે.
હિંદુસ્તાનમાં આ અંગે વિશેષ વિચાર થયે નથી, કારણ કે અહીં તે પરિગ્રહને જ અધર્મ માન્ય છે. અહીં પ્રજાને મુખ્ય માનવામાં આવી છે અને રાજ્યને ગૌણ માનવામાં આવ્યું છે, એટલે અહીં શ્રીમંત અને રાજાઓ માટે પણ સર્વસ્વ ત્યાગીને જવાની ભાવનારૂપ સન્યાસ અને હમણાં સાધુવૃત્તિ શ્રેષ્ઠ ગણવામાં આવી છે. પશ્ચિમમાં પુરોહિતશાહી રાજાતિ હતી અને રાજા માટે અંત સમયે-અધ જિંદગી બાદ વાનપ્રસ્થ કે સન્યાસને સ્વૈચ્છિક નિયમ ન હતા.
ઈશુના જીવનમાંથી “દરેકને રોટલો મેળવવાનો અધિકાર ભાવ” રશ્કિને લીધે. તેને “અબ્દુ ધીસ લાસ્ટ” નામના પુસ્તકમાં લખ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૧
ગાંધીજીએ રશ્કિનના એ પુસ્તકમાંથી જે ભાવ લીધે તે “સર્વોદય” નામે છે. તેનું ગુજરાતી-હિંદી ભાષાંતર પણ થયું છે.
એમાં એક દાખલો આપવામાં આવ્યો છે. એક જમીનદારને દ્રાક્ષની વાડી હતી. દ્રાક્ષ ઉતારવા મજુરની જરૂર હતી. એટલે મજૂર શધવા બજારમાં ગયો. ત્યાંથી એક આને નક્કી કરી મજૂર લઈ આવ્યો. બપોરના બીજા મજૂર લાવ્યો. સાંજના પણ કેટલાક મજૂર લઈ આવ્યો. છેલ્લે કામ છુટવાના એક કલાક અગાઉ પણ કેટલાક બેકારોને લઈ આવ્યો. જે સૌ છૂટા થયા ત્યારે દરેકને સરખી મજૂરી ચૂકવી આપી. સવારથી કામ કરનારને સરખી અને સાંજના આવ્યા તેમને પણ સરખી. એટલે પેલા મજૂરોને ઈર્ષા થઈ
જમીનદારે કહ્યું : “તમારી સાથે જે બેલી કરી હતી તેટલી તમને ચૂકવાય છે. બીજાને શું આપવું તે મારે જોવાનું છે. બીજાને વધારે અપાય તેમાં તમારે અન્યાય ન માનવો જોઈએ. બીજાની ઈર્ષ્યા ન કરવી જોઈએ. દરેકને રોટલો-મેળવવાને એટલે જ અધિકાર છે.”
(૪) ચોથી વાત એ કરી કે “પ્રભુ ઉપર વિશ્વાસ રાખે! તે બધાનું ભલું ઇચ્છે છે. મા જેમ દરેક બાળકનું ધ્યાન રાખે-સરખો પ્રેમ રાખે છે. છેલ્લા ઉપર વધુ પ્રેમ હોય છે, કારણ કે અગાઉના પાછળ તે તેણે જિંદગી ખર્ચા છે. છેલ્લાને હજુ એ લાયક બનાવવાનું છે. તે વાતને લોકોએ અમલમાં મૂકવી જોઈએ. અને જેને ન મળતું હોય તેને કામ ખાસ કરીને આપવું જોઈએ.”
(૫) પાંચમી મહત્વની વાત કહી કે ભૂલ થઈ હોય તે પસ્તા કરો. પ્રભુની પાસે બેસીને એકરાર કરે. અઠવાડીએ એકવાર પ્રભુના મંદિરમાં જાવ, પસ્તા જેને થાય છે તે પાપી પણ નિર્મળ બની શકે છે. પાપીઓને એક વખતના પાપ માટે ન ધિક્કારે; કારણ કે નાનુંમોટું કોઈને કોઈ પાપ દરેકે જીવનમાં કર્યું હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૨
આ અંગે ઈશુના જીવનને એક દાખલો આપવામાં આવ્યું છે. એક બાઈને લઈ લોકો તેમની પાસે ન્યાય માગવા ગયા. ઈશુએ કહ્યું: “પચે જે ન્યાય કર્યો છે તેમાં ફેરફાર ન થવો જોઈએ. પણ એક વાત છે. બાઈએ ચારિત્ર્ય સંબંધી જે નૈતિક ભૂલ કરી છે, તેમાં તે એકલી નથી. બીજી ભૂલ કરનારને તે તમે કોઈ પણ સજા કરતા નથી ? તે છતાં પણ સજા કરવાનો અધિકાર કોને છે ? જેમણે આવી કોઈ ભૂલ જીવનમાં ન કરી હોય! એવી વ્યકિત આગળ આવી બાઈને સજા કરે !”
એટલું કહી ઈશું આંખ મીંચી ગયા. સૌ વિચારમાં પડી ગયા. કોઈ એ મનથી, તે કઈ એ તનથી તે કોઈએ વચનથી કોઈ પણ પ્રકારને દોષ તે કર્યો હતે. એટલે એક પછી એક સૌ ચાલ્યા ગયા.
ઈશુએ બાઈને કહ્યું: “સમજાયું ને?” બાઈ કહેઃ “હા ! હું ભૂલની માફી માગું છું.”
ઈશુએ કહ્યું : “ભગવાનના શરણે જા. તે તને માફ કરી દેશે!” ઈશુના જીવનને સાર:
ઈશુના જીવનમાંથી નીચેની ત્રણ વાતે મુખ્યત્વે સામે આવે છે –
(૧) તેમણે રાજાઓ, ધનિક અને પાપીઓને અલગ અલગ રીતે સંબોધીને માનવજાતને એક કરવાનો પ્રયાસ કર્યો. એટલે જ ઈસાઈ સમાજમાં રાજા અને પ્રજા, વાળંદ અને વકીલ દેવળમાં સરખા બેસે છે અને સહુ સરખા છે એ સિદ્ધાંત સ્થાપિત કર્યો. ગાંધીજીએ પણ આ સિદ્ધાંત પકડી લીધા હતા.
(૨) આજીવિકામાં અંતર ન હોવું જોઈએ. સૌને પેટ, પહેરણ અને પથારી મળવાં જોઈએ, પછી ભલે તે ગમે તે કાર્ય કરતો હોય.
(૩) સૌના ભલામાં આપણું ભલું છે. એકને એક આને મળે અને બીજાને બે આના મળે તે ઈર્ષા ન કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૩
(૪) જળ અને ચેતનના સાચા ભેદના જ્ઞાન સિવાય સાચે ધમ પાળી શકાતું નથી.
(૫) સાચે ચમત્કાર તે પ્રેમ, શ્રમ, કરૂણું વગેરે સદ્દગુણોને જીવનમાં ઉતારવામાં છે. અને એ ખરેખર બહુ જ કઠોર સાધના માગી લે છે. ઈશુને એ સાધના માટે કેસ ઉપર ચઢીને બલિદાન આપવું પડ્યું હતું.
પણ, આજે માનવતાને એ પ્રખર પ્રેમીના નામ સાથે જાદુઈ ચમકારો જોડાઈ ગયા છે. તેનું એક કારણ તે એ છે કે આળસ, ભય અને લાલચ એ ત્રણેને પ્રવેશ ત્યાં થઈ ચૂકયો છે. લોકો આળસુ બને અને તપ ત્યાગ બલિદાનથી પાછા ફરે તો તેની જવાબદારી સાધુસમાજની છે, અને સાધુસમાજ આળસુ બને તો તેની જવાબદારી સમાજની છે.
આપણે ત્યાં આ શિબિરમાં અમદાવાદને એક દાખલો અપાયા છે કે એક મહારાજનાં દર્શન કરવા માટે ફુલહાર, શ્રીફળ, મે, ફળ, વ. લઈને બસે જેટલા ઊભેલા માણસોની કતાર જામી હતી. દરેકને એમ ઈચ્છા હતી કે ગુરુની નજર પડે તે બેડો પાર થઈ જાય !
એવી જ વાતો આજે ઈસાઈન્સમાજમાં પ્રચલિત છે કે ઈશુ હાથ ફેરવે તે રોગ દૂર થાય, ઈશુ આંખ ફેરવે તો ધન મેળવે. આ બધી લાલચેના કારણે લોકો આકર્ષાય તે ખરા પણ સાચે ધર્મ દબાઈ જાય અને મૂઢતા આવે; આ બધું આળસ, લાલચ અને ભયમાંથી આવે છે. ગુને કર્યો હોય, કદાચ કબૂલ કરતાં અપમાન જણાય પણ, કબૂલ કરનાર ફરી ગુને ન કરે અને સદ્દગુણોની વૃદ્ધિ કરે તો ધર્મ; સામાન્ય વહેવારમાં શુદ્ધિ રાખે તે ધર્મ–આવાં તત્તવોથી સભર ધર્મને રાજ્યાશ્રિત બનવાનું કારણ તે પાછળના અનુયાયીઓની આળસ કચાશજ ગણવી જોઈએ. જે કાર્ય થઈ ન શકે તેને પછી ચમત્કાર રૂપે ફેરવી નાખવામાં આવે છે. એવું લોકમાનસ અહીં પણ જોઈ શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૪ આલુ પ્રક્રિયામાં ફેરફાર :
ખ્રિસ્તી ધર્મમાં પણ બે વર્ગ છે. એક ખ્રિસ્તી અને બીજે યહૂદી. અને માટે પવિત્ર કરારે છે ખ્રિસ્તી ધર્મનું પ્રચલન મૂળ તો મૂસા (બેઝિસ) એ કર્યું હતું; પણ તેનું સંશોધન ઈશુએ કર્યું એમ કહી શકાય.
યહૂદીઓ મુસાના જુના ધર્મ કરીને માને છે. અને તેની સાથે ઘણું ચમત્કારિક વાતોને જોડે છે. ત્યારે ઈશુએ એ ભૌતિક ચમત્કારોને અવગણ્યા છે. પણ તેના અનુયાયીઓએ અંધશ્રદ્ધાથી આવા ઘણું ચમત્કારો એની સાથે જોડી દીધા છે, એ પણ હકીકત છે.
મૂસાના જૂના કરારોની દશ આજ્ઞાઓ આ પ્રમાણે છે – (૧) મા-બાપને આદર કરે. (૨) કોઈ જીવને ન મારો. (૩) ચોરી ન કરો. (૪) વ્યભિચાર ન કરો. (૫) જૂઠા સાક્ષી ન બને. (૬) પિતાના ખેતર માટે નોકર-ચાકરની ઝંખના ન કરે.
(૭) કામમાં અઠવાડીએ એક દિવસ રજા પાળે. કારણકે પૃથ્વી રચનારે પણ પૃથ્વી બનાવતાં એક દિવસની રજા પાળી હતી.
(૮) જગતકર્તા ઇશ્વરની મૂર્તિ ન ર.
(૮) મને જ માને ! હું કહું તે દેવને માને. બીજાને પૂજશે તે ધનોતપનત થઈ જશે. - (૧૦) તને પરેશાન કરે તેને તું પરેશાન કર; દાંત ફેડે તેને દાંત ફોડ; પણ પ્રાણ ન લે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૫
જૂના કરારના ઉપરના પાંચ કરારે જોવા જઈએ તે બૌદ્ધ ધર્મના પંચશીલ, જેનાં પાંચ વ્રતો અને હિંદુઓના પાંચ યમને મળતા આવે છે.
ઈશુએ નવા કરાર પ્રમાણે જે વસ્તુઓ રજુ કરી તેમાં તેણે નવી પ્રક્રિયા ઊભી કરી. બદલ ન લે. પણ ડાબા ગાલના બદલે જમણે ગાલ ધરી ભાણસાઈને જગાડવાની વાત કરી. બધા ભગવાનના પુત્ર છે. એટલે કોઇએ કોઇની સાથે ભેદભાવ ન કરવો જોઈએ. તેણે પિતાને “પ્રભુને પુત્ર” કો અને આખા વિશ્વનું ભ્રાતૃત્વ ઊભું કર્યું કે તેણે સર્જેલાં દરેક બાળકો સમાન છે.
ભગવાન અંગે તેણે અનંત શ્રદ્ધા વધારી અને તેના શરણે જઈને પાપ એકરાર કરીને શાંતિ મેળવવાનું કહ્યું. જૂના કરાર પ્રમાણે ધનોત પત થઈ જવાની વાતને તેણે સદંતર ટાળી નાખી અને ભગવાન એટલે અસીમ પ્રેમ, ક્ષમા અને કરૂણાનો ભંડાર છે એમ જાહેર કર્યું.
તે વખતમાં યહૂદીઓ જ ખ્રિસ્તી ધર્મને પાળી શકતા. પણ ઈશુએ તેના દરવાજા દરેક માટે ઉઘાડ્યા; અને આમ પ્રભુની છાયામાં બધાને એક કર્યા. તેણે પોતાના જીવનના બલિદાનથી એ સિદ્ધ કરી આપ્યું કે, બલિદાનનું-એકે-એક લોહીનું ટીપું ઉગી નીકળવાનું છે, અને તે વાત સત્ય કરી.
ઈશુના અવસાનને બબ્બે હજાર વર્ષ વીતવા છતાં, સેવા, શિક્ષણ અને આરોગ્ય નિમિત્તે, ઇસાઈ સાધુ સંસ્થાએ આખા જગતમાં જે પ્રચંડ કાર્ય કર્યું છે એ ઈશુની નસનસમાં વ્યાપ્ત લોક-સેવાની ભાવનાનું અતિ વિસ્તૃત સ્વરૂપ છે. ઈસાઈ-સયાજથી કરડે રૂપિયા પછાત દેશ માટે સહાયતા રૂપે, દવા માટે આપે છે, એ ઇશુની દાનની ભાવનાનું પ્રતિબિંબ છે અને ઠેર ઠેર નિયમિત રવિવારે થતી ઇસાઈ સમાજની પ્રાર્થના એ તેમની ભગવાનની શ્રદ્ધાને ભવ્ય પડ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
આજે ઇસાઈ સમાજમાં પણ કેટલાંક અનિષ્ટો પ્રચલિત થયાં છે; પણ તેમણે વગર ભેદભાવે લાંબી લાંબી સફર ખેડી અજાણ્યા પ્રદેશમાં જે સેવા, શિક્ષણ અને આરોગ્યનું કામ કર્યું છે તે ન કેવળ સ્તુત્ય છે પણ “માત્મા સર્વ ભૂતેષુ” ગણનારાઓની કોરી વાતો કરનાર માટે અત્યંત અનુકરણીય છે.
ચર્ચા-વિચારણું બલિદાનની શ્રદ્ધાઃ
શ્રી. માટલિયાજીએ આજની ચર્ચાને ઉઘાડ કરતાં કહ્યું-જૂના કરારની આજ્ઞાઓમાં, છ આશાઓ તે એવી છે કે જે પાત્રોના પાયા સમાન છે. દા. ત. (૧) માબાપને માન આપવું, (૨) હિંસા ન કરવી, (૩) ચોરી ન કરવી, (૪) વ્યભિચાર ન કર, (૫) . ખોટા સાક્ષી ન બનવું (૬) તારા પાડેશીની સહાય કે વસ્તુની ઝંખના ન કરવી.
પછી એક દિવસની રજાને હક અઠવાડિયે દરેકને રહે તે માટે ભગવાનને દાખલ ટાંકો કે તેમણે (૧) આકાશ-પૃથ્વી, (૨) પ્રકાશ-પાણી, (૩) જળચર, (૪) પંખી, (૫) પશુ-બાગ (૬) આદમ અને ઈવ. આમ છ દિવસમાં રચના કરી પણ સાતમે દિવસે આરામ કર્યો. એટલે તે દિવસને પ્રભુને ગણી તેની ઉપાસના કરવાને નિયમ રાખ્યો. તેની પાછળ એજ ભાવના છે કે છ દિવસ તો ગરીબ-મજૂર બધા ભલે શ્રમ કરે-કરાવે, પણ એક દિવસ તે બધા એક સાથે-ભેદભાવ મીટાવીને બેસે.'
આદમ અને ઈવની વાર્તામાં આગળ ઉપર એમ કહેવામાં આવે છે કે તેમને અમૂક ફળ ખાવાની મનાઈ કરી–પણ બન્નેએ ખાધુ અને કલેશ ઝઘડા શરૂ થયા. આ ફળને માયાના ફળ તરીકે ઘટાવી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૭
પ્રભુનું
ખિંબ ન બનાવાય.
૮મા કરારની આજ્ઞા એવી છે કે કારણ કે તે નિર ંજન–નિરાકારની પ્રતિમા ક્યાંથી હાય ! પશુ ૮-૧૦ આ છે આજ્ઞાઓ એવી છે કે આ દેવ સિવાય બીજા કાઈને ન માનીશ; નહીં તેા તને હેરાન-પરેશાન (દેવ) કરી મૂકશે. અહીં ધ ઝનૂન દેખાય છે. આમ તે દરેક ધર્મમાં સંકુચિતપણું આવ્યું જ છે. પણ બીજા દેવ તરફ દુશ્મનાવટની વાત યહુદી ધર્માંમાં વિશેષ કહેવામાં આવી હાઈ તે તેણે વધુ પડતી સંકુચિતતા અને ઝનૂન ઊભાં કર્યાં છે. પરિણામે આજે યહુદીઓને સારી પેઠે સહન પણ કરવુ પડયુ છે.
પણ, ઈશુએ પેાતાને દેવ-પુત્ર કહીને દેવ અને માનવના સંબંધ બતાવ્યે; આમ દેવ અંગેની અંધશ્રદ્ધા, ભયને તેણે દૂર કર્યાં. શુએ જે કઈ ઉપદેશ આપ્યા—માનવ માનવ વચ્ચેની દિવાલ દૂર કરી જે આદર્શ આપ્યા તે આમ તે મુસાના ઉપદેશના અનુસંધાનમાં જ આપ્યા છે. પણ, તે વખતે શુને ક્રેસ પર ધરપાઈ જવાનું કારણ આપણને મળે છે. આદમ અને ધ્રુવને જે ઉપદેશ દેવ તરફથી અપાયાનું જૂના કરારમાં કહેવાયું છે તે ઉપદેશ—તે અને ભૂલ્યાં અને તેમણે ફળ ખાધું. આ ફળ એટલે અહંકાર-સ્વાથ' અને હલકા પ્રકારનુ અભિમાન છે. તેમાં “હું જ જીવુ 1 હું જ સૌના મુખ્ય રહું” આવી ટૂંકા સ્વાર્થીની ભાવના છે. આવા અહંકારના લાંછનને ધાવા માટે લોહી આપવુ જોઈએ. તે શુના મહત્ત્વના ઉપદેશ હતા. તે માટે શુએ જાતે લેાહી આપીનેઅલિદાન દઇને બતાવી આપ્યું કે લેહીનુ ટીપે ટીપુ ઊગી નીકળ્યુ છે. ગાંધીજીએ તેને પાયે બનાવ્યેા અને ગાંધીજીનુ ખલિદાન પણ નિષ્ફળ નહીં બય; એ આવતા ઇતિહાસ જરૂર કહેશે.
બલિદાન સિવાય પણ શુએ બીજા એ સિદ્ધાંત આપ્યા; તે છે, (૧) શ્રદ્ધા અને (૨) ઉદારતા. ખલિદાન વ્યર્થ જતું નથી; તે આખરે ઊગશે. એટલે જગતની માનવજાત માટે ઉદાર :હાથે તું તારી પાસે જે કંઇ છે તે પીરસ. આનું જ નામ Faith, Hope અને Charity
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રદ્ધા, સમર્પણ અને ત્યાગ છે. આજના યુગની સર્વાગી ક્રાંતિના માર્ગમાં, આ ત્રણ વસ્તુઓ પાયા રૂપે છે.” અપનાવી શકાશે?
પૂ. દંડી સ્વામી : “જે કે ભારતમાં બધા ધર્મોના સિદ્ધાંતને એક યા બીજી રીતે હિંદુધર્મો સમાવી લીધા છે; તે છતાં ઈસ્લામ કે ઈસાઈ ધર્મને આપણે ગણુ-ગણુવ ખૂબ વિચાર માગી લેશે.”
શ્રી. માટલિયા : ક્રિયાકાંડના જે ભેદ કર્યા છે; શાસ્ત્રોના અર્થભેદ જે ભેદ પાડ્યા છે તેને આપણે ગૌણ ગણેજ છૂટકો છે. એ ભેદમાંથી આખા વિશ્વનાં પ્રાણી માત્ર સાથે અભેદ તારવી લેજ પડશે.”
શ્રી. બળવંતભાઈ : “આમ આપણે ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામને અપનાવી શકતા નથી; પણ હરિજન ખ્રિસ્તી કે મુસલમાન થઈ જાય તે ચલાવી લઈએ છીએ. હરિજનના પડછાયાથી અપવિત્ર થનાર, મુસ્લિમોને અડીને પવિત્ર રહે છે એમ માનવાનું શું કારણ છે?
શ્રી. પૂજાભાઈઃ રાજ્યાશ્રિત પણું અને ધર્મમૂઢતાના મુસલમાને રાજા થયા તે મુસલમાને પવિત્ર ગણાયા અને અંગ્રેજોનું રાજ્ય આવ્યું તે અંગ્રેજો સારા ગણાયા; પણ ધર્મમૂઢતાને કારણે હરિજનને "ધૂકાર્યા, આપણે આવી ધર્મમૂઢતાને હાંકી કાઢવી પડશે.” એ ત્રિવેણી સંગમ :
શ્રી. માટલિયાએ ઈસ્માઈલભાઈ નાગોરીના કુટુંબને દાખલો આપતાં કહ્યું: “માતા બ્રાહ્મણ, બાપ ઈસ્લામી અને ખ્રિસ્તી કુટુંબના બહેન-બધા સાથે રહે અને પોતપોતાને ધર્મ પાળે. આજે ત્યાં પ્રાર્થના, નમાજ કે કોચ્ચાર થતું હોય ત્યારે સુંદર ત્રિવેણી સંગમ લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૯
પૂ. મુનિશ્રી સંતબાલજીઃ “ધર્મમૂઢતા અને સર્વધર્મ ઉપાસનાની વાતો હજુ વધારે વિગતવાર આપણે ગણીશું. આપણે અને હિંદને આદર્શ વિશ્વ વાત્સલ્ય છે. જેનધર્મના ખમીરમાં તે વધુ વણ, છણા, આચરાયે અને આચરાવાય છે. રેટી-બેટીના વહેવારોને ગણવામાં આવ્યા છે. એક જૈન મુસ્લિમ બહેનને પરણે અને જૈનમુનિના ઉપદેશથી તે દંપતિ આખા સમાજમાં અને કુટુંબમાં સમાઈ ગયા. આમાં નવું કંઈ નથી. ઈસ્લામ ધર્મને આપણે માનવાથી કે, ઈસ્લામી હિંદુધર્મને પિતાને માને, પ્રાર્થના કે નમાજ પડે તે કંઈ ફરજિયાત નથી. જોઈએ તે પ્રાર્થના કરે અને જોઈએ તો નમાજ ભણે અને ઈચ્છે તે બન્ને કરે. ખરી વાત તે જે ઝનૂન છે. અમાનવીય તત્ત્વ છે તે દૂર થવું જોઈએ; અને નિર્માસાહારનું તત્ત્વ ઉમેરવું જોઈએ. કુરેશી કુટુંબને દાખલો આપણું સામેજ છે. બાપુજીના ઉપદેશના કારણે નમાજ ને છેડી અને આ પવિત્ર ત ઉમેર્યા. તેવી જ રીતે હિંદુઓ સંધ્યા-વંદન પૂજન ન છેડે પણ ઈસ્લામની અદ્વૈતભાવના આચારમાં સાચવીને ઉતારે, આ છે સર્વધર્મ ઉપાસનાનું સાચું રહસ્ય.
(૧૮-૮-૬૧),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
[૭] ખ્રિસ્તી ધર્મના ઊંડાણમાં-૨ [ આ પ્રવચન પૂ. મુનિશ્રી સંતબાલજીની ૫૮ મી જયંતિના દિવસે આવતું હોઈને જયંતિના અન્ય પ્રવચનો થયાં હેઈને
અન્ય પ્રવચની અપેક્ષા સંક્ષિપ્ત છે. સં.] ખ્રિસ્તી ધર્મ અંગે આપણે વિચાર કરી ગયા કે તેમણે કેવા સંજોગોમાં કેટલા વિરોધ વચ્ચે પણ માણસ માણસ વચ્ચેના ભેદભાવ દુર કરવાને પ્રચંડ પુરુષાર્થ કર્યો. એ માટે તેમને પોતાનું બલિદાન પણ આપવું પડયું. પિતાના ધ્યેયની સિદ્ધિ માટે જગતના મહાપુરૂષ હંમેશા પિતાને પ્રાણ પણ હેડમાં મૂકે છે. જો કે તેમનું બલિદાન વ્યર્થ જાતું નથી.
ઇશું ક્રોસ ઉપર ચઢી ગયા. લોકો રડતા હતા. ત્યારે તેમણે કહ્યુંઃ “ હું મરતા જ નથી. તમે આનંદ પામે !”
કહેવાય છે કે એથે વરસે તેઓ પાછા નવારૂપે આવ્યા. ખ્રિસ્તીધર્મ તરફ લોકોની શ્રધ્ધા વધવા લાગી. પચાસમે વરસે તો ખૂબ જ વ્યાપ્તિ થઈ ગઈ. તે વખતે પિલ નામને પ્રખ્યાત શિષ્ય થયા. તેણે ખ્રિસ્તી ધર્મને સારો એવો પ્રચાર કર્યો. ત્યારબાદ બીજા નાના નાના ધર્મગુરુઓ ઘણું થયા. જેન, લૂક, ભાથી, અને સ્માર્ટ વગેરે એજ પરંપરામાં આવે છે. આ લોકોએ ધર્મસિધ્ધાંતોને આવરી લેતી ઘણી સુંદર ધર્મકથાઓ લખી છે.
ચાર વર્ષ બાદ ટેલીમેકસ નામના સાધુ થયા. તેઓ એકાંત ગુફામાં જ રહેતા. તે વખતે રોમ નગરની અંદર કોલેજિયલ મેદાનમાં રાજા ઓમેરિયસ મલયુધ્ધ ખેલાવતા. હજારે કે તેને જોવા આવતા. પણું ઘણું જાન-હાનિ થતી. તે ટેલીમેકસે અટકાવી.
ઈસાઈ ધર્મમાં મોટું પરિવર્તન ૧૬ માં સૈકામાં આવ્યું. ધર્મના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૧ નામે ઘણાં અનિષ્ટો પ્રચલિત થઈ ગયાં હતાં. જ્યાં ભગવાનની મૂર્તિની ના પાડવામાં આવી હતી ત્યાં ઈશું અને સંતની મૂર્તિઓ સ્થપાઈ ગઈ હતી. ધર્મ પાછો કેવળ ક્રિયાકાંડ તરફ વળતે હતે. ધર્મગુરુઓ સ્વર્ગમાં જવા માટે ચિઠ્ઠીઓ લખી દેતા હતા. તે વખતે માર્ટિન યુથર થઈ ગયા. તેમણે તેને વિરોધ કર્યો એટલે પ્રોટેડૅટ ધર્મ પેદા થયો. એ અંગે ખુબજ ચર્ચા ચાલી અને એક તદન ન ક્રાંતિકારી વિચારક વર્ગ તેજ અરસામાં થયો. તેમણે અગાઉના રોમન કેથોલિક ધર્મને તેમજ પ્રોટેસ્ટંટ ધર્મની મધ્યમમાર્ગીય જાતિને પણ વિરોધ કર્યો. આ કદર સુધારાવાદી પંથ તે પ્રેમ્બિટેરિયન વર્ગ કહેવાય. આવો વર્ગ મોટા ભાગે હિજરતી બનીને અમેરિકા તરફ ગયો અને થોડાક ઓસ્ટ્રેલિયા તરફ પણ ગયા.
ધર્મ-સુધારાનું આ આંદોલન કેવળ યુરેપ સુધી ન રહ્યું પણ ભારતમાં તેની વ્યાપકપણે અસર ચાલુ રહી. જૈનમાં મૂર્તિ–પૂજાની પાછળ જે પાખંડ-પ્રપચ પષાતા હતા તેને વિરોધ લોકાશાહે કર્યો અને સ્થાનકવાસી સંપ્રદાય અલગ ફંટાયા, હિંદુઓમાં પણ આર્યસમાજ, બ્રહ્મસમાજ, દેવસમાજ, પ્રેમસમાજ તેમજ તત્ત્વજ્ઞાન સંસ્થા વગેરે પણ ધર્મ-સુધારણની ચળવળનાં પરિણામ રૂપે છે; એ નિઃસંદેહ છે.
ઈસાઈ ધર્મમાં આજે જે તપ, ત્યાગ અને સેવા તરફ વધુ ધ્યાન લોકોનું ખેંચાયું છે. તેનો શ્રેય ૧૮મી સદીમાં થઈ ગયેલ સંત-ફાંસિસને ફાળે જાય છે.
ખ્રિસ્તી ધર્મની ચર્ચાના ઊંડાણમાં જતાં આપણું સમક્ષ ત્રણ સમજવા જેવી વાત આગળ આવે છે - (૧) ઉપદેશ ગમે તેટલો સારે હોય પણ આચારમાં મૂકાવવા માટે સમાજનું ધોરણ પણ તૈયાર હોવું જોઈએ, પચે તેટલું આપવું જોઈએ. (૨) મૃત્યુ પહેલાં અનુયાયીઓનું જુથ ઊભું કરી જવું જોઈએ, જે બાદમાં પણ પિતાના કાર્યને આગળ ધપાવી શકે; અને (૩) અનુયાયીઓની દષ્ટિ વિશાળ અને વ્યાપક હોવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૨
આ માટે સંગઠન, સારાંબળાને ઉપયોગ અને રાજ્ય પાછળ રહે તે પુરુષાર્થ કરવો જોઈએ. જેથી ધર્મ રાજ્યાશ્રિત બની જવાને ખતરે ન રહે.
ચર્ચા-વિચારણા ધર્માશ્રિત રાજ્યથી રાજ્યાશ્રિત ધર્મસુધી:
શ્રી. માટલિયાજીએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું ” સવારના મુનિશ્રી સંતબાલજીએ સમજાવ્યું. તેમાં આપણે જોયું કે ઈશુના મૃત્યુ પછી ચોથે વરસે સમજ પાકી થઈ અને પચાસ વર્ષે તેથીજ પલ નામના સ ત થયા અને ખ્રિસ્તી ધર્મ વિશ્વમાં ફેલાયે. ખ્રિસ્તી ધર્મના સંતોએ ઘણુંયે કષ્ટો અસહ્ય યાતનાઓ સહી છતાં જે શક્તિ પ્રગટ થવી જોઈએ તે કેમ ન પ્રગટી? એ વિચારવાનું રહે છે.
ત્યાં પણ સાધુઓના નિયમો બન્યા. સંધ રચાય. એક કરતાં અનેકનું સહચિંતન ભળતા અનુભવે વધ્યા. આથી ખ્રિસ્તી ધર્મને પ્રારંભમાં રાજય ઉપર પ્રભાવ શરૂ શરૂમાં ખૂબ ફેલાયો. એાછી શક્તિવાળા વધુ શકિતવાળા બન્યા. પણ મૂળ કચાશ એક રહી ગઈ તે ચમત્કારની. “ઈશું પાણું છાંટે તે મૃતક જીવતા થાય. પાણું પાય તે હઠીલાં દર્દ મટે” આવી વાતોને લઈને અંધ શ્રદ્ધાવાળી ભકિત વધુ ખીલી; પણ નિત્ય વિકાસ પામતી વિવેક શક્તિ ન ખીલી. પરિણામે જનતા સાધુઓની પડખે આવી, પણ તે શુદ્ધ અને સંગઠિત ન બની શકી. એટલે રાજ્ય અને ધર્મગુરુઓ બન્ને વચ્ચે સત્તાને ઝાડે જાઓ. ગેગરી નામના પિ૫ (ધર્મગુરુએ) તે સમયના રાજા સાથે યુદ્ધ કર્યું; અનેક નિર્દોષ પ્રજાજને હેમાયા.
એકાદ પેઢી પછી ધર્મ અને રાજ્ય વચ્ચે કરાર થયા. તે મુજબ રાજાએ રાણી કેવી કરવી ? તેમજ બે રાજાઓની લડાઈમાં ધર્મગુરુને ન્યાય મંજુર થાય; આ બે શરત રાજ્ય સ્વીકારી. આ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૩
યુરોપમાં જે સભ્યતા, ન્યાય પ્રિયતા વ. વળી તેમાં ખ્રિસ્તી ધર્મને ફાળો. પણું રાજ્ય બેફામ બન્યું અને ધર્મગુરુઓની સત્તા પણ બેફામ બની. તેનું કારણ ચમત્કાર પ્રિયતાના ફાળે જાય છે.
માર્ટિન લ્યુથરે ધર્મગુરુઓ સામે પડકાર ફેંક્યો; પણ રાજય સામે કોઈએ ન ફેંક્યો. આથી રાજ્યની બેફામગીરી વધી. જનતાની અંધશ્રદ્ધા ઓછી તો થઈ પણ શુદ્ધિકરણ અને સંગઠન ન થયું. આથી રશિયામાં
ધર્મ એ ડઝર છે. ખેડૂતે રૂઢિચુસ્ત છે,” તે પાયા પર કાંતિ થઈ. બીજી બાજુ રાજાઓએ વેપારી, શહેરે વ.ને ટેકો લીધે અને બંને બાજુએ રાષ્ટ્રવાદે ઝનૂનને સ્વાંગ લીધે. “જર્મન” ક અને એક જેવા ભાષાવાદ પર નાનાં નાનાં રાષ્ટ્ર ઊભાં થઈ ગયાં; તેમણે જગતમાં યુદ્ધ મચાવ્યાં. ઈશુને અહિંસા, પ્રેમ, ભ્રાતૃત્વભાવનો ઉપદેશ એક બાજુએ રહી ગયો. ધર્મગુરુઓ તેની આગળ ન ટકી શક્યા અને ન્યાયની સત્તા રાજ્ય પાસે ગઈ એક બુદ્ધિવાદી વર્ગ ઊભો થયે. તે ધર્મ વિરોધી થયે. બીજી બાજુએ ધર્મગુરુઓ પણ કર્મકાંડી થઈ ગયા. વિજ્ઞાનીઓને રાયે ખરીદ્યા અને લોકોમાં અનુકૂળતાએ વધતા લોકો રાજ્યાશ્રિત થવા લાગ્યા. મુસ્લિમ સામે રાજ્ય ઝઘડ્યા. આવા વખતે લોકશાહીમાં લોકોનું પીઠબળ જોઈએ તેમાંથી ટ્રેડ યુનિયનને વિચાર આવ્યા. આમાંથી સામ્યવાદને બળ મળ્યું. નિસ્તેજ ધર્મગુરુઓ અને સંસ્થાઓ :
લેકશાહી રાજ્ય મુંઝાયા, ધર્મગુરુઓ પણ મુંઝાયા. કારણ કે બેટી રીતે સંગઠિત થઈને લોકો જ મંદિરને લૂટવા લાગ્યા. આમ સામ્યવાદી બળ આગળ ધર્મગુરુઓ નિસ્તેજ પુરવાર થયા. એટલે તિબેટ જેવી હાલત થઈ. દલાઈ લામાનો નમૂનો સામે જ પડ્યો છે. બીજી બાજુ લોકશાહી રાજ્યના ધર્મગુરુઓ માત્ર આશીર્વાદ દેનારા બન્યા. આ બધું સર્વધર્મ ઉપાસના કરતાં કરતાં આપણે જોવું રહે. (૨૬-૮-૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
[૮] ઇસ્લામ ધર્મના ઊંડાણમાં જગતના બધા ધર્મોને સમન્વય–ઉપાસના અંગેની વિચારણામાં આજે ઇસ્લામ ધર્મ અંગે વિચારવાનું છે. સામાન્ય રીતે બીજા બધા અમે કરાં ઇરલામનું નામ આવતાં જે કુણી લાગણી થવી જોઈએ તે જતી નથી, ઇસ્લામની વાત આવતાં ઔરંગઝેબ, અલાઉદ્દીન, ચંગેઝખાન, નાદિરશાહ વગેરે આંખ આગળ આવે છે. પરિણામે ખ્રિસ્તીઓ સાથે હજુ ભળી શકાય છે પણ મુસલમાનના વહેવાર અંગે લાગી આવે છે. પણ ઇસ્લામની સ્થાપના, ત્યાર પછીના તેના સંચાલકોની મિથિલતા; ધર્મને નામે ઝનૂની આક્રમણકારોએ ફાયદો ઉઠાવ વગેરે વિચારશું તે તેના સારા સિદ્ધાંતો તરફ ભાન થયા વગર નહીં રહે.
આપણે વિશ્વને એક કરવું છે. અનાયાસે તે થઈ રહ્યું છે પણ ચાચી એકતા ધર્મ વગર સ્થાપી શકાય તેમ નથી. ધર્મ એક જ એવી વસ્તુ છે જે દરેક જાતિઓ અને દરેક દેશને એક સાથે બેસવાનું
પ્લેટફોર્મ બની શકે છે. ધર્મ એટલે ધારણ કરે છે, પડતાં બચાવે છે, અને કલ્યાણને માર્ગ બતાવે છે. જૈન ધર્મ કહ્યું છે કે “વસ્તુને સ્વભાવ, એ ધર્મ છે.” એટલે જગતની માનવજાતિઓને હૃદયથી એક કરવી હોય તો કોઈ એક માર્ગ પકડ જોઈએ. તે માટે સર્વ સામાન્ય માર્ગ છે—ધર્મ. સ્થાપના કાળ :
ઈસ્લામ ધર્મ પહેલાં, પ્રાચીન યહુદી ધર્મ ને યહુદી ધર્મ તેમ જ ખ્રિસ્તી ધર્મ પ્રચલિત હતા. તે વખતે ઈસાની પછી ૫૭૧ વર્ષ ૨૦મી એપ્રિલે મક્કા શહેરમાં સૂર્યોદય વખતે હજરત મહંમદ સાહેબને જન્મ થયો હતું. તેમને જન્મ અરબસ્તાનમાં થયો હતો એટલે તે વખતની પરિસ્થિતિની રજુઆત કર્યા વગર હજરત મહંમદ સાહેબ અને ઈસ્લામે વિશ્વનાં શાંતિ બળની ચાલનામાં શું મદદ આપી છે, તેનો સાચે ખ્યાલ આવી શકશે નહીં. પરિસ્થિતિ:
આ સમયે જે કે બે ધર્મો-યહુદી અને ખ્રિસ્તી પ્રચલિત હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૩ તે છતાં આ બને ધર્મોમાંથી કોઈપણ ધર્મ પિતાના સુંદર વિચારો વડે માનવસમાજની વ્યવસ્થા જાળવવામાં સફળ થયો ન હતો. તે ઉપરાંત ધર્મના નામે “બદલો” લેવાની અને “માફ કરી દેવાની લેકવૃત્તિ ઠેઠ સુધી હતી. “મારે એટલે તેના કુટુંબને પણ ખતમ કરી નાખો !” આ વાત ધર્મના નામે એક તરફ ચાલતી હતી. ત્યારે બીજી તરફ “અત્યાચાર કયાં સુધી કરી શકશે માટે સહન કર્યું જાવ. એક દિવસ તમારા આવશે” આવી માન્યતા શોષિત-પીડિત વર્ગમાં જોર પકડતી હતી.
એથી પણ વિચિત્ર સ્થિતિ એ હતી કે ધર્મ રાજ્યાશ્રિત બની ગયો હતે. પ્રભાવશાળી રાજાઓ અને જમીનદાર લોકો ઉપર બેફામ સિતમ ગુજારતા હતા. માનવજાત ઉપર જે જોરજુલમ થતા હતા તેનો ઉપાય ધર્મ આપી શકતા ન હતા. આજથી ૧૩૮૦ વર્ષ પહેલાંની આ ભૂમિકા હતી.
યહુદી ધર્મના તમાં પ્રથમ યુગે “તમારા ગાલ ઉપર એક તમા મારે તે તમારે બે મારવા. અને તે પણ એવા કે ફરી તમા મારવાની હિંમત ન કરે !” એ હતું.
મુસાએ તેને મર્યાદા આપી. તેમણે કહ્યું: “જે મારે તેને બદલો આપે. પણ એક મારે તેને એક ભારે; પણ એવું મારો કે ડંખ ન રહી જાય તે માટે ન્યાય જાળ. એટલે જેટલું સામેથી કર્યું હોય તેટલું જ તમે કરે!”
પણુ, ઈશુએ જોયું કે દરેક વાતમાં બદલાને પ્રધાનતા આપવામાં આવે તે મનમાંથી રોષ નીકળે નહીં. એટલે આસ્તિક ધર્મની જેમ માનવું કે આ તો પુનર્જન્મને લેણિયાત છે. તેનું લેણું મારે પતાવી દેવું. એટલે ગુસ્સે નહીં કરવે-બદલે નહીં લે! જે કદાચ ગુસ્સામાં તે જમણું ગાલે તમાચે મારે તે તારે ડાબે ગાલ આગળ ધર. તેને પસ્તાવો થાય કે મેં ભૂલ કરી છે.
આમ અન્યાયના પ્રતિકારની ત્રણ શ્રેણીઓ ત્યાંના લોકોમાં હતી. જના કરાર પ્રમાણે : “ એક મારે તેને એ મારો અને તે પણ છે ભૂલી જાય તેવી રીતે મારે.” મુસાન નવા કરાર પ્રમાણે –મારે તેને મારે પણ ન્યાણ જાળવવા, નહિ કે પંખ વધારવા; ત્યારે ઈશુએ કહ્યું:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૩-૩
ઇશુને અંત કઈ રીતે આવે તે આપણે જોઈ લીધું—પણ ઈશુના અવસાન બાદ તેના સિદ્ધાંતને પ્રચાર પેલેસ્ટાઈનની ઉત્તર-પશ્ચિમ એટલે કે યુરોપમાં વધારે થયો. તેના સિદ્ધાંતને દક્ષિણ – પૂર્વ તરફ વેગ ન મળે. કહેવાય છે કે અરબસ્તાન તરફ મુસાની સાથે જૂના કરારને માનનારા લોકો જોઈન થઈને આવેલા. આ લોકોનો કાયદો હતો કે “મારે તેને ખો ભૂલે તે રીતે માર !” અહીંના અરબરતાનના લોકોમાં પણ એ જ કાયદે હતે. જંગલી અવસ્થામાં આવું જ હોય છે. આપણે પણ ઉશ્કેરાટમાં જંગલી થઈએ તો આપણું માટે પણ આ જ કાયદો બની જાય છે.
તે વખતે ઉપર બતાવ્યા તે ત્રણ અલગ અલગ ધર્મો હતા. તેમની આપસમાં લડાઈઓ થતી રહેતી. જેથી પુરૂષો કપાતા અને સ્ત્રીઓ વિધવા થતી. એટલે એક માણસને ગમે તેટલી સ્ત્રીઓ કરવાની–ગુલામ તરીકે રાખવાની છૂટ હતી. તે વખતે ધમે રાજયને આશ્રય લીધે હતો એટલે રાજ્ય-રાજા મુખ્ય બની ગયા હતા. તે કહે તે ધર્મ મનાતે. પ્રજા માટે બે વાત હતી. કાં તે કર્મકાંડોને આધીન થાય-ક રાજાને તાબે થાય. આવી પ્રજાને ધર્મને રસ્તે લાવવી હોય તો તેને તબક્કાવાર ધર્મની વાત સમજાવવી પડે. મહંમદ સાહેબ આવી પરિસ્થિતિમાં જમ્યા હતા એટલે તેમને કેવા યુગમાં, કેવી પ્રજાને ઘડવાની હતી તેને સાચે ખ્યાલ આવી શકશે અને તેમાં ઈસ્લામનું રહસ્ય જાણી શકાશે. મહમદ પયગંબરનું જીવન-કવન
હવે મહંમદ સાહેબના જીવન ઉપર નજર નાખીએ. તેમણે પિતાનું સુખ જોયું ન હતું. પિતા અબદુલ્લા તેમના જન્મ પછી તરત મરણ પામ્યા હતા. માતા “અમીના” પણ જન્મ આપીને બીજે વરસે વિદાય થયા. એટલે મહંમદ સાહેબને જે વાત્સલ્યનું સુખ મળવું જોઈએ તે મળ્યું નહોતું. તેમના પરદાદા અને કાકા અબુતાલીબે તેમને ઉછેર્યા હતા. જે પ્રેમ અને સંસ્કાર માતાપિતાથી મળે તે દાદા કે કાકાથી ન મળી પાકે. ઇસ્લામમાં જેહાદની જે વાત આવી તેમાંનું કેટલું ક તત્વ આ ખામીમાંથી આવ્યું છે. પ્રેમ રાખીને યુદ્ધ થઈ શકે એ વાત તે કાળે તેમના માટે નવી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૩-૪
તેમના દાદા “બનીકાસમ” મક્કાના હાકેમ ગણાતા. તે વખતે યજ્ઞો ખૂબ થતા. દેવ-દેવીઓને ધરાવવાને રિવાજ હતો. કેટલાક પશુ ચઢાવતા કેટલાક મનુષ્ય પણ બલિ ચઢાવતા. મહંમદ સાહેબ ઉપર પણ તે અંગે વીતી ગયેલું. તેમના દાદાએ વિચારેલું કે મને વધારે દીકરા થશે તે એક દીકરો દેવને ચઢાવી દઈશ. આવી કર પ્રથાની છાપ નાના બાળક મહંમદ ઉપર પણ પડી અને ઇસ્લામમાં મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધ પાછળનો આશય તે કારણે સમજી શકાય છે. તે વખતના લોકોની બુદ્ધિ સાત્ત્વિક અને તીવ્ર હતી જ નહીં, એમ કહીએ તો ચાલે ! વિવેક તો હતો જ નહીં ! એટલે મૂર્તિપૂજાને એ કદર વિરોધ થયો કે તેનાં પ્રત્યાઘાત રૂપે ઠેર ઠેર પીર ઊભા કર્યા; તાજીયા કાઢ્યા. અલ અમીન !
નાનપણથી જ મહંમદ સાહેબ વેપારમાં નિષ્ણાત હતા. દેશપરદેશ કાફલામાં જતાં તેમને લોકોનો ઊંડો સંપર્ક થયો અને માનસશાસ્ત્રના સારો એવો અનુભવ થયો. તેમની ઈમાનદારીના કારણે તેમને અલઅમીનને ઇલ્કાબ મળ્યો હતો.
મહંમદ સાહેબ એક શ્રીમંતને ત્યાં નોકરી કરતા હતા. તેમણે પિતાનાં કાર્ય અને પ્રમાણિકતાની એવી સુંદર છાપ પાડેલી કે તે શ્રીમંત ગુજરી જતાં તેની વિધવા બાઈ ખતીજાએ તેની સાથે ફરી નિકાહ પઢવાનું કહ્યું.
પહેલાં તે તેઓ કંઈક આનાકાની કરે છે કે માલિકણ સાથે લગ્ન નહીં કરી શકું! પણ બાઈ પિતાની સુરક્ષા; પ્રેમ વગેરે બતાવી તેમને રાજી કરે છે. મહંમદ સાહેબ તેને પરણે છે; પણ ખરેખર તેમને લગ્નજીવન અંગે મોહ હોય તેમ લાગતું નથી. કારણ કે એ જમાનામાં એક પુરુષ ઘણુ યુવાન સ્ત્રીઓ પરણી શકતો, તેવી સ્થિતિમાં મહંમદ સાહેબ લગ્નજીવન માટે, મોટી ઉમ્મરની સ્ત્રીને પરણે તેની પાછળ કઈક તત્વ રહેલું હોવું જોઈએ.
એને ભેદ ત્યારબાદના તેમના જીવન ઉપરથી મળી આવે છે. તેઓ ટેકરીઓ ઉપર જઈને ચિંતન કરતા જોવામાં આવે છે. કેટલાય સમય પસાર થઈ જાય છે, એનું તેમને ધ્યાન રહેતું નથી. તેઓ સાધનામાં મગ્ન રહે છે. આ સાધનાને વહી કહેવામાં આવે છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૩૫
વહીમાં તેમને પૈગામ (ખુદાને સંદેશ) નાદ સંભળાય છે. પણ તે એટલા બધા ભેળા છે કે મદીના જઈને રડે છે કે મને અવાજ સંભળાયો.
કુરાનમાં “વહીને જે પાઠ છે તેમાં એ શબ્દ સંઘરાયેલા છે. બીજા ભાગમાં અનુભવેલું છે
તેઓ ઘેર આવીને પત્નીને કહે છે : “હું ગાંડે તેમ નથી થઈ ગયો ને! મને આવું કેમ સંભળાય છે ?”
ખતીજ કહે છે : “મારાં ખાવિંદ ! એવું નથી. તમે જે સાંભળે છો તે સાચું છે!”
એ પતિ-પત્નીનું કેવું સરળ જીવન હતું ! તે આ ઉપરથી જાણવા મળે છે. તેમને ત્રણ ચાર ચાહનારાં હોય છે. તેઓ એની સાથે ભળે છે. તેમની પાસે ખૂબ સંપત્તિ હતી; છતાં સાદાઇથી રહેતા. તેઓ શરમાળ, એકાંતપ્રિય, સાત્વિક અને વિશ્વાસપાત્ર હતા.
ધીમે ધીમે તેઓ જે કહેતા ગયા તે લોકોના મગજમાં “ ઊતરતું ગયું. લોકો તેમને ધ્યાનથી સાંભળવા લાગ્યા. આથી તે વખતના શામક અને અમીર વર્ગ માં ખળભળાટ થયો. તેઓ એમને ચકાસવા માટે જાતજાતના પ્રયોગ કરવા લાગ્યા. કેટલાક પ્રસંગે :
એક જેડ નામને ખ્રિસ્તી ગુલામ હતો. એ મહંમદ સાહેબની મઝાક કરવા ખાતર કહ્યું કે “આ ગુલામ છે ખ્રિસ્તી છે, તેને ધર્મ પમાડે ! તમને તે વહી આવે છે !”
ત્યારે તેમણે જે જવાબ આપ્યો તે ખરેખર તેમની ઉદારતા બતાવે છે. તેમણે કહ્યું : “ધમ એવી વસ્તુ નથી કે જે કહેવાથી આવે કે અપાય ! એટલે ઈશુએ જે કહ્યું છે તે જ હું કહું છું !”
અહીં આપણને તેમના જીવનમાં સર્વધર્મ સમય અને પયગંબર સમન્વય જોવા મળશે. ખુદાના બધા બંદા એક જ છે. તેમની વચ્ચે ભેદ નથી; એવું તેમણે કહ્યું અને ભાઈચારાનો પ્રચાર કરેલો. તેનો એક પ્રસંગ આ પ્રમાણે છે.
મહંમદ સાહેબ જે ઝાડ નીચે પ્રાર્થના કરતા ત્યાં કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૩-૬
ખ્રિસ્તીઓ પ્રાર્થના કરવા બેઠા છે. હજરત જરા મેડા પડ્યા હતા. તેઓ આવ્યા કે પેલા ઊઠવા લાગ્યા. એટલે મહંમદ સાહેબે કહ્યું : “તમે અહીં જ પ્રાર્થના કરે ! નમાજ અને પ્રાર્થનામાં ભેદ નથી. એક અદબ વાળે છે. એક ઘૂંટણીએ પડે છે. બન્નેને સરખું જ મળે છે. ધર્મ સૌને સરખે છે. તમે જે દેવને માનતા હે એને માને !”
આ ઉપરાંત મહંમદ સાહેબ માણસના ભાઈચારા અને પ્રેમમાં ઘણું માનતા. એકવાર કેવળ ચાર પાંચ જણ બાકી રહ્યા ત્યારે તેમના કાકા “અબુ તાલિબે' કહ્યું : “મહંમદ ! હવે આપણે ચાર-પાંચ જણ રહ્યા છીએ એટલે તું કોઈ ચમત્કાર બતાવ!”
ત્યારે તેમણે કહ્યું કે ચમત્કારની વાત કૃપા કરીને મને ન કહેશે. ચમત્કારથી ધમ–પ્રચાર થતો નથી, પણ પ્રેમ અને મહાબતથી થાય છે. પરીક્ષા પ્રસંગે
તેમણે સત્ય પ્રેમથી લે કાનાં દિલ એવી રીતે જીતી લીધેલાં કે તેને ચમત્કાર જ ગણ પડશે. તેમણે કોઈ ભૂરકી નહતી છાંટી પણ તેમના અનુયાયીઓ, તેમને માટે પ્રાણ આપવા તૈયાર રહેતા.
એક હબસી ગુલામ બિલાલને પરીક્ષા લેવા માટે ધગધગતી રેતીમાં સૂવાડવામાં આવ્યા હતા, પણ તેણે ઇસ્લામ ધર્મ છેડવાનું નામ ન લીધું. તેમણે ગુલામોને પણ માનવ ગયા અને પ્રેમથી પોતાના કરી લીધા.
એક વાર એક શ્રીમતે સુવેબ નામના ગુલામને કહ્યું : “તારા હજરતની એવી દશા કરશું કે ખબર પડી જશે !”
સુબે કહ્યું : “હજરત કરતાં મને મારો હેય તે મારી નાખે ! મારા કુટુંબને પાયમાલ કરી નાખો ! પણ હું ઈસ્લામને છોડનાર નથી!”
એવા જ એમના એક બીજા ભક્ત યાસિહ, અને તેની પત્ની સમિયાન, ભાલાની અણુ ઉપર સુવાડ્યા અને કહ્યું : “ઈસ્લામ છે!”
“તેમણે કહ્યું : “ના! બધા માને એક છે. ખુદા એક છે. તે બધાને છે. બધા તે ખુદાના સંતાનો છે !”
આ ઈસ્લામનું રહસ્ય છે. તેણે ઈમાનદારી અને બિરાદરી શીખવી છે. હજરતના જીવનમાં ઊંડા ઊતરીએ તે આ બધી બાબતે મળવાની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૭
ઇસ્લામ પેદા થશે તે વખતની પરિસ્થિતિને ખ્યાલ કરતાં, તડબૂચની જેમ માણસને ચીરવાની અને બલિ આપવાની પ્રથાને વિચાર કરતાં; અને તે વખતની વહેમ અને અંધશ્રદ્ધામાં ઉછરતી પ્રજાને ઠેકાણે લાવવા માટે, તે કાળની સ્થિતિ પ્રમાણે જે વહેવારિક પગલું કોઈ પણ ધર્મનેતા લાવી શકે તો તે મહંમદ સાહેબે ઇસ્લામરૂપે ભર્યું હતું. તેમણે ઈમાનદારી, બિરાદરી, એક ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને ન્યાય એ ચારેયનું આરબ પ્રજામાં જે સર્વ ભર્યું છે તે આજે પણ છે. જો કે ઈસ્લામના નામે, પાછળનાં શાસકો અને આક્રમણકારીઓએ તલવારના જોરે વટાળ પ્રવૃત્તિ ચલાવી હતી; પણ ખરું જેવા જોઈએ અને ઊંડા ઊતરીએ તે જણાશે કે તે વાત ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધમાં હતી. પણ તેણે જે સંજોગોમાં માણસાઈના દીવા પ્રગટાવ્યા છે તે માટે દરેકને ભાન થયા વગર નહીં રહે.
ઉપર જોયું તો તે વખતને સિદ્ધાંત વગરને સમાજ એક નિશ્ચિત માનવીય આદર્શો અને મર્યાદામાં બંધાઈ ગયા હતા. તે વ્યવસ્થિત બન્યો અને એકબીજાનાં ગળાં કપાતાં બંધ થયાં. માણસોનાં બલિદાનો બંધ થઈને બકરાનું બલિદાન આપ્યું. ભારતમાં પણ વૈદિક હિંસા ક્રમશઃ અહિંસા તરફ વળી તેમાં માનવબલિના બદલે પશુબલિનું જ પગથિયું આવ્યું છે. એ વખતે પણ તેમને માનનારો મેટા સમૂહ હતા અને આજે પણ તે જગતના મોટી સંખ્યાના અનુયાયી ધરાવતે ધર્મ ડેઈને તેનામાં જરૂર કોઈને કોઈ વિશેષતા-આકર્ષણ તે હશે જ; એમ વિચારક તારવ્યા વગર નહીં રહે.
ચર્ચા-વિચારણું પૂ. ગોપાલ સવામીએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “વત્યુ સહા ધમ્મ”-વસ્તુને સ્વભાવ એ ધર્મ તે વ્યાખ્યા ખૂબ જ ગમી છે. ઇસ્લામ ધર્મમાં સારી વાત છે પણ કાળે કરી તેમાં કચરો વગેરે પણ ભરાય છે. તેવી જ રીતે ઇસ્લામની ઈમાનદારી, વ્યાજ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૩૮
લેવું, માનવ એકતા એ બધી વાતે સાર રૂપે છે; પણ ઝનૂન, માંસાહાર વગેરે તજવા જેવી વાતો છે.
શ્રી. પૂંજાભાઈ: “આપણે ઇરલામ તરા સૌમ્ય નજરે જોવાની ટેવ પાડવી પડશે. મહંમદ પયગંબર અને બીજા ઈસ્લામી મહાત્માઓનાં જીવન-કવન અને સૂચન અંગે પણ તટસ્થ ભાવે વિચારવું પડશે. કુરાનના સાચા સંશોધનથી અને સર્વધર્મ સમન્વયી ક્રાંતિકારોનાં જીવનથી સારું પરિણામ આવશે. ગાંધીજીએ જે નવી દષ્ટિ આપી છે; તેથી રસ્તે નજરે ચડે છે. - શ્રી. બળવંતભાઈ: “મને તે લાગે છે કે ભારત હિંદુ-મુસ્લિમ એકતામાં આગળ વધશે. અહીં સર્વા ગીક્રાંતિકાર, આદિ મનુ ભગવાન, ઋષભદેવ વગેરેએ માનવજાતને અહિંસા તરફ આગળ વધારી છે. તેમાંયે પ્રભુ મહાવીરે ઊંડી રીતે અહિંસા આપી છે. એટલે ભારત હિંદુ-મુસ્લિમ એક્તામાં આગળ રહેશે તેમ જ મઝહબનાં ઝેર દૂર થશે!”
શ્રી. ગોસ્વામી : “સાચા આરબે, જેમણે ભાથું ખાવા બદલ જાન આપ્યા છે કે તેટલી હદે ઝઝૂમ્યા છે. આમ ત્યાં નેકી અને પ્રમાણિકતા છે.”
પ્ર. ગોપાલસ્વામી : “તેરાપંથી આચાર્ય તુલસીજીએ કહેલું કે, શંકરાચાર્ય જેવા પણ જૈનધર્મને હિંદમાંથી ન કાઢી શક્યા. તેનાં કારણમાં તેનું ખેડાણ ઊડું હતું. તેણે વૈદિક ધર્મને અહિંસક રૂપ આપ્યું જે ઇસ્લામ ધર્મને પણ અસર પહોંચાડશે.”
શ્રી. બ્રહ્માચારીખ : “મુસ્લિમ ધર્મનું પણ સંશોધન થાય તે તે પણ જગતને ઉપયોગી થઈ શકે તેમ છે.”
શ્રી. બળવંતભાઈ: પૂ. સંતબાલજીની અધ્યક્ષતામાં કાલબાદેવી પાસે સર્વધર્મ પરિષદ ભરાઈ હતી. ત્યાં મેં એક મૌલવીને કહેતા સાંભળ્યા હતા કે, “ગાયનાં માંસની મના અમારી કોમ આજ સુધી પાળે છે. ભૂલથી ખાનારને નાતબહાર મૂકાય છે. મતલબ કે ઈસ્લામમાં પણ માંસાહાર સંપૂર્ણપણે નથી!
પૂ, શ્રી. સંતબાલજીએ ઉપસંહાર કરતાં કહ્યું : “એશિયાઆફ્રિકાના પ્રતિનિધિની પરિષદ સફળ થઈ. તેમાંયે હિંદુ-મુસ્લિમ એકતા કારણભૂત હતી તે ન ભૂલવું જોઈએ.
(તા. ૨-૪-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
" [૯] ઇસ્લામની વિશેષતાઓ
આ અગાઉ જગતના મુખ્ય ધર્મોની વિશેષતાઓ તેમ જ તેમની સ્થાપનાના ઊંડાણની વિચારણામાં આપણે ઇસ્લામ ધર્મના ઊંડાણમાં વિચાર કરી ગયા છીએ. અહીં ઈસ્લામની વિશેષતાઓ શું છે તે વિચારશું.
કોઈપણ ધર્મ એકાએક ઊભું થતું નથી કે ય નથી. એવું જ ઈસ્લામનું પણ છે. હજરત મહંમદનું જીવન તપાસીએ, તે વખતની જનસ્થિતિનો તાગ મેળવીએ કે ભૌગોલિક સ્થિતિનો વિચાર કરીએ તે આપણી સમક્ષ ઈસ્લામની વિશેષતાઓ આપોઆપ પ્રગટ થશે.
મૂસા અને ઇશુના મધ્યસ્થ મહેમદ:
તે વખતે કુરેશીઓ જે ધર્મ પાળતા હતા તે જૂને ઇસ્લામી ધમ હતો. તે માઝી જને-મૂસાને ધર્મ હતો. યહુદીઓને તે ધર્મ હતો. બીજી બાજ ઈશુએ ચલાવેલ ખ્રિસ્તી ધર્મ હતો. મૂસાના ઉપદેશમાં ઈટને બદલો ઈટથી લેવાનો હતો. તેમાં ગુનેગાર દબાઈ જતે પણ ઠંખ રહી જતું. ત્યારે બીજી બાજુ ગુનેગારને શરમાવીને શાંત કરવાને અતિ પ્રેમને ઈશુને રસ્તે હતો; પણ તે વખતની પરિસ્થિતિ પ્રમાણે તે વહેવારુ ન બની શક્યો. મૂસાનો માર્ગ તે વહેવારુ ન હતે. આપણે બે વિશ્વયુદ્ધો જયાં. પહેલી વખતે જર્મનીને કચડીને બેસાડી દેવામાં આવ્યું તે હિટલર પેદા થયો. તેણે બમણા વેગે બીજુ વિશ્વયુદ્ધ આદર્યું. એટલે જ હિંસાને બદલે હિંસામાં લેવા જતાં પ્રતિહિંસા બમણ બળે ઊભી થાય છે, એ ખતરો છે. આની સાથે જુલમગારની સામે શાંતિ રાખવાથી અને કંઈ પણ ન કરવાથી સમાજ સુખ– શાંતિપૂર્વક ન ચાલી સકે. તેમાં જુલમગારને છૂટો દેર મળે અને દાંડ તો જેર કરે. એટલે એ બંનેની વચ્ચે મહંમદ સાહેબે મધ્યમ માર્ગ કાઢયો કે સમાજમાં ન્યાય ટકાવી રાખવા ખાતર જે કંઈ કરવું પડે–સજા આપવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૫
પડે તે ઈશ્વરની સાક્ષીએ આપે. વ્યકિતગત ષ માટે નહીં, પણ સામાજિક ન્યાય માટે તેમ કરવું પડ્યું છે તેવો ઇશ્વરની હાજરીમાં એકરાર કરે. ઈસ્લામે ન્યાયને મહત્વ આપીને યોગ્ય કાર્ય કરવાનું કહ્યું.
મુસાને અને ઇશુને માર્ગ એટલો બધે અથડાતો હતો કે ત્યારે ધર્મના નામે ર૭ વાર ધર્મયુદ્ધો થયા હતા. એકોત બદલો લેવાની રીત કે ક્ષમા આપવાની રીત એ બન્ને વહેવારિક બની ન હતી. ઈશુના સિધ્ધાંતમાં “ડાબા ગાલે તમાચે મારે તે જમણે ધર” એ વાક્ય હતું પણ ત્યાંથી આગળ વધીને જે બેશરમ થઈને કઈ જમણું ગાલે પણ મારે તે શું કરવું એ પ્રશ્ન હતો. જેને ઉત્તર મુહંમદ સાહેબે ઇસ્લામધમ રૂપે આગે હતા. . આઠ આદેશે :
કુરાનમાં નજજાસી બાદશાહને હજરત મુહંમદ પયગંબરે જે આઠ આદેશ આપ્યા છે તે વિચારવા જેવા છે. તેમણે કહ્યું :
(૧) ખુદાને માને: બધું ભૂલી જાવ ! આટલું યાદ રાખો કે ખુદા એક જ છે. તેને જ પૂ–બીજા બધા ગૌણ છે. “વિમિર્ચ
માન રુર રહીમ ! ” અલ્લા તાલા એજ મોટા દયાળુ છે–દયા યાચવી હોય તો તેની યા, અન્ય દેવની નહી. જીવનમાં ખુદાઈ તત્વ આવવું જોઈએ, અભિમાન હશે ત્યાં સુધી ખુદા આગળ સાફ થઈ શકશે નહીં.
(૨) સત્ય આચારે : જીવનમાં ખુદાઈ આણવા માટે ખુદી” અહંકારને ત્યાગ કરી સત્ય આચરે. બંદગી માટે પવિત્ર બને –પવિત્ર ના બને ત્યાં સુધી બંદગી નહીં થાય.
(૩) પાડોશી હકક જાળ : બીજા ઉપર વધારેમાં વધારે રહેમ કરે તમે જે ખુદા પાસે રહેમ ઈચ્છો છો તે તમારાથી નાના છે; ઓછી શકિતવાળા છે; ઓછાં સાધનવાળા છે તેમના તરફ રહેમ રાખો અને તમારા પાડોશી ઉપર પ્રેમ રાખો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૬
(૪) થાપણ ન પચાવે: કોઈએ વિશ્વાસે રાખેલી રકમને ઉચાપત ન કરો કારણ કે ખુદાને કેવળ યકીનવાળા ઈમાનદાર લોકો જ પસંદ છે.
(૫) સીનું સન્માન કરે: તેના ચરણમાં સ્વર્ગ છે માટે તેની પ્રતિષ્ઠા કરે. તે વખતે ગુલામ અને તેમાંય સ્ત્રી ગુલામેની પ્રથા હતી. માત્ર અરબસ્તાનમાં જ નહીં, આખા યુરોપમાં અને એશિયામાં પણ તે ફેલાયેલી હતી. જેનેના અતિયારેમાં પશુ-પંખી જેમ દાસદાસીની મર્યાદાને ઉલ્લેખ છે.
(૬) પવિત્ર રહે! (૭) બંદગી કરે. (૮) રહેમ કરે
તેમણે નેકરને પણ ભાઈની જેમ ગણવાનું કહ્યું ગુલામોને પણ બિરાદર માનવા કહ્યું; તેમજ ખાન-પાન અંગે કોઈ પણ પ્રકારને વેર-વચે ન રાખી એકતા સાધવાનું કહ્યું. દારૂને નિષેધ:
ઈસ્લામના પવિત્ર આદેશમાં એક આદેશ એ પણ છે કે સાચે મુસલમાન કયારે પણ દારૂને અડશે નહીં. દારૂ પીને પિતાની જાતને ભૂલી જવાય છે ત્યારે તેવી વ્યક્તિ કઈ રીતે ખુદાને યાદ કરી શકે ? એટલે દારૂ પીવાની સદંતર મનાઈ ઈસ્લામે કરી છે. વધુ સ્ત્રીઓ શા માટે?
તે વખતે ખ્રિસ્તી લોકો અને આરબ વચ્ચે ધર્મની બાબતમાં અણબનાવ ચાલતો હતે. ધીમે-ધીમે તે યુદ્ધ સુધી પહોંચે. આવાં ર૭ યુદ્ધો થયાં એટલે ઘણું પુરુષે ભરાયા અને સ્ત્રીઓ વિધવા બની. હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૭
આને નિકાલ કેમ કરવો? આવી પરિસ્થિતિમાં માર્ગ કાઢવા હજરત સાહેબે વધારે સ્ત્રીઓ કરવાની છૂટ આપી પણ ગુલામ કે રખાતા તરીકે રાખવાની ના પાડી; લગ્ન કરીને રાખવાની છૂટ આપી. જે વધુ સ્ત્રીઓ વેશ્યા થાય, ગુલામ થાય; તેના કરતાં લગ્ન કરવાનું કહ્યું, સાથે-સાથે સ્ત્રીઓના ચરણમાં સ્વર્ગ છે એમ જણાવી તેમણે સ્ત્રીઓના અધિકારોના નિયમે આપ્યા અને વાસાહક વગેરેની જોગવાઈ કરી.
આમ તેમણે લગ્નજીવનનો સ્વીકાર કરાવી બ્રહ્મચર્યનું તત્વ વધાર્યું. હજ કરવા જાય ત્યારે બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ એવું તેમણે ફરમાન કર્યું. હજ કરીને પાછા ફરનાર માટેના નિયમોમાં “સંયમ” પણ આપે.
તે વખતે લોકોનું માનસ એટલું બધું જંગલી હતું કે માણસોને કાપીને ખાઈ જાય તેવી કક્ષાવાળા હતા. તેમાં પણ સ્ત્રી જાતિને એક જીવતી મિલ્કત ગણનારા અને જરાક વાંક થતાં તેનું ડોકું કાપવામાં ન અચકાનારા લોકો હતા. ત્યારે મુહંમદ સાહેબે જે કર્યું તેનું મૂલ્યાંકન કરશું તો જ ઈસ્લામને સાચો ન્યાય આપી શકાશે. જે કે ભારતમાં ઈસ્લામીઓ લૂંટ કરવા આવ્યા, કાં સત્તા મેળવવા આવ્યા હતા. એની સાથે ઈસ્લામના સિદ્ધાંતોને કંઈ પણ લાગતું વળગતું નથી. જે લૂંટ કે અત્યાચારજ ઈસ્લામના સિદ્ધાંત હોત તે અકબર, જહાંગીર, શાહજહાં જે કળા સ્થાપત્યનો વિકાસ સાધી શક્યા તે શક્ય ન થાત. ચંગેઝખાન કે નાદિરશાહ જેવા લૂંટારાઓને અન્ય લૂંટારાઓજ ગણાવી શકાય. તેમને કોઈપણ કક્ષાએ સાચા મુસલમાન કહી શકાય નહીં.
સર્વધર્મ અને પયંબર સમભાવ
કુરાનમાં બે વિભાગ છે. એક “વહી” વિભાગ છે જેમાં પ્રેરણાઓ આપેલી છે. બીજો “હદીસ વિભાગ છે જેમાં સમજણ આજ્ઞાએ આપવામાં આવેલી છે. તેમાં કહ્યું છે કે “ એમ ન માનશે કે કેવળ ઈસ્લામ ધર્મ, એજ સાચે ધર્મ છે, બીજા ધર્મ પણ સાચા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧૮
એમ ન માનતા કે હું એક જ પયગંબર છું; આજ સુધીમાં અનેક પયગંબરે થઈ ગયા છે અને બીજા થશે.” તે ઉપરાંત હ્યું છે કે “દરેક દેશ અને જાતિમાં પગબર થાય છે.”
આમાં પાંચ પયગંબર તે જાણીતા છે :–નૂર, ઇબ્રાહીમ, મૂસા, ઈસા અને મુહમદ. બીજા અનેક થશે. જે સંદેશો ખુદા આપે છે તેજ હું આપું છું.”
આમ આપણે જોઈ શકીએ છીએ કે ઇસ્લામમાં બધા ધર્મ પતિ અપૂર્વ સમભાવ બતાવવામાં આવ્યો છે, એટલું જ નહીં બધા ધર્મ સંસ્થાપકોને પણ માન્ય રાખવામાં આવ્યા છે એટલું જ નહિ જે નવા ધર્મસ્થાપકો થશે તેને પણ માન્ય કરવાનું કહેવામાં આવ્યું છે. એટલે એક હાથમાં તલવાર અને એક હાથમાં કુરાન એ ઈસ્લામ ધર્મ છે, એમ માનવું ભૂલભરેલું છે. જે કે અન્યાયોની સામે ન્યાય ભરી લડત આપવાને--ખુદાની સાક્ષીએ દરલામમાં વિધાન છે; પણ તે અન્યાય થત હોય ત્યારે. માંસાહારનું વિધાન કઈ કક્ષાએ?
ઘણું લોકોને, ખાસ કરીને હિંદુઓ અને જેનોને ઇસ્લામના માંસાહારનું વિધાન તેને સારે ધર્મ મ નવા માટે રોકે છે. આ અંગે પણ તે કાળની પરિસ્થિતિ અને અરબસ્તાનની ભૌગોલિક પરિસ્થિતિ સવિશેષ જવાબદાર છે. ઈસ્લામની જેમ ઈસાઈ ધર્મ માટે પણ માંસાહાર અંગેને પ્રશ્ન ભૌગોલિક છે. આપણે ત્યાં પણ પ્રાચીન કાળમાં, લોકે વનસ્પતિ તરફ નહોતા વળ્યા ત્યારે ઋષિમુનિઓએ જંગલમાં માંસાહાર કર્યાને ઉલ્લેખ પુરાણોમાં મળે છે. હજુ પણ ઘણા સ્થળે ધર્મસ્થાને કે મંદિરે ઉપર બલિદાન અપાય છે અને માંસાહાર પ્રચલિત છે. માંસાહારને સર્વપ્રથમ જીવદયાની દૃષ્ટિએ, જબ્બર વિરોધ કર્યો તો ભ. અરિષ્ટ નેમિએ અને ભગવાન મહાવીરે...હિંદમાં તેમની એ વિચાર-સરણી આગળ ધપી.હિંદુઓ અને જૈને તેમાં ભળ્યા પણ બૌદ્ધોને અકાળના સમયે નમતું મૂકવું પડ્યું અને આજે બૌદ્ધ ભિક્ષુઓમાં સૂઝતે માંસાહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૯
કલ્પનીય ગણાય છે. તેમાં બાધ ગણાતો નથી. જગતમાં એટલી બધી વનસ્પતિ પાકતી નથી કે ખેરાક તરીકે દરેક નિર્માસાહાર કરી શકે આ બધું કહેવાનો સાર એટલો છે કે આપણે માંસાહારને ઉત્તેજન આપવા બેસતા નથી પણ કુરાનના માંસાહારના વિધાનને તે વખતની પરિસ્થિતિએ ચકાસવા માગીએ છીએ. એ વખતે માણસને કાપીને ખાવા જેટલી જંગલીયત હતી. એક તો અરબસ્તાનનો રેતીવાળો પ્રદેશ તેમાં કંઈપણ પાકે નહીં–જોરાક મળે નહીં. એટલે લોકોની ભૂખ માણસને ખાઈને પણ સંતોષાતી. તેવા સમયે મુહમદે કહ્યું: “તું માણસનું માંસ ન ખા!” એ ઉપરાંત ખાસ કરીને કહ્યું: “તું ગર્ભિણી પશુનું માંસ ન ખાજે.” આની પાછળનો ઉદ્દેશ્ય છે જે એકથી ચાલતું હોય તે બેને ન મારજે; એ છે.
સામાન્ય રીતે મર્યાદા કે પચ્ચકખાણ આપવાનો જે નિયમ છે તે એ કે કંદમૂળ ખાતા હોય ત્યાં માંસાહારની બાધા અપાય. લીલોતરી ખવાય ત્યાં કંદમૂળની બાધા અપાય અને ત્યાગીના જીવનમાં અચૂક તિથિઓએ લીલું પણ ન ખાવું એવી બાધા અપાય. આમ જે જે સ્થળે ખોરાક નિમિત્તે જે હિંસા થતી હોય તેનાથી ઓછાનું વિધાન થાય, માણસને ખાવાના બદલે માંસાહાર આવે; માંસાહાર પચેદ્રિયની હિંસા કરતાં કંદમૂળનું વિધાન કરવામાં આવે અને કંદમૂળ હોય ત્યાં લીલોતરીના પચ્ચકખાણ આવે. પછી લીલોતરી પણ અમુક દિવસે છોડવાનું જણાવવામાં આવે આ વિશ્વમૈત્રીના અર્થમાં આવે.
હિંદુઓમાં નરબલિમાંથી, પશુબલિ, પછી કેળ વિ. વનસ્પતિને ભોગ એ પરંપરા આવી છે. આમ છતાં પણ આપણે એ જાણીને આશ્ચર્ય પામશું કે “હજ” તીર્થ કરવા જતાં ત્યાં માંસાહાર કરવાને નિષેધ કરવામાં આવ્યું છે. હજ કરવાના નિયમો :
ઈસ્લામ ધર્મમાં હજ (તીર્થ) કરવા જવા માટેનાં ઘણાં પવિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૦
નિયમ આપવામાં આવ્યા છે. તે મુજબ (૧) હથિયાર સાથે લેવા નહીં (૨) કોઈનું દિલ દુભવવું નહીં; (૩) હજ કરતી વખતે સ્ત્રીઓનું સન્માન જાળવવું. સંયમ પાળ (૪) હજ કર્યા પછી સંયમ પાળવો, (૫) કીડી પણ ન ચડાઈ જાય તે માટે પહેરવા પડે તે બહુ જ મુલાયમ જેડા પહેરવા, અને (૬) સાદા કપડાં પહેરવા–આ નિયમ આપવામાં આવ્યા છે.
જ્યારે હજ કરવા જવા સહુ નીકળ્યા ત્યાં બધાને ડર લાગ્યો કે “અમે હથિયાર વગરના છીએ. કઈ અમને મારશે તે ?”
ત્યારે હજરતે કહ્યું : “સામેવાળે જશે કે આ તે હથિયાર વગરને છે એટલે ઉપદ્રવ કરવા નથી આવ્યો. એ જાણીને તેના હૃદય ઉપર અસર થશે. માટે હથિયાર વગર જાવ, લોકોને સમજાવે કે ખુદા એક છે. પયગંબરને સંદેશો એક છે. નેકી-ટેકીથી રહે, રહમ કરો !”
તેમણે આ રીતે જબરદસ્ત અહિંસક પ્રતિકાર શક્તિ લોકો આગળ રજૂ કરી. હજ-એટલે તીર્થયાત્રાને તેમણે સંપૂર્ણ ધાર્મિક સ્વરૂપ આપ્યું. તેમણે દાતણની સળીને પણ દુરૂપયેાગ ન કરવા-લાંબી ચલાવવી; પાણી નકામું ન ઢોળવું વ. સુંદર નિયમો આયા. તલવાર કયારે ઉપાડી?
હજરત મુહંમદ સાહેબે તલવાર ઉપાડી હતી. એ વાત સાચી છે. પણ તેમને એ ક્યાં સંયોગોમાં કરવું પડ્યું હતું ? તેનો વિચાર નહીં કરીએ તે આજના ઝનૂનને ટેકો મળી જશે.
એક દિવસ એવો આવ્યો કે મક્કામાં કેવળ ૪૦ માણસે જ રહ્યા. મદીનાને ટેકો તેમને ઓછો મળ્યો હતો. આમ પણ મહાન માણસો ગામમાં પૂછાતા નથી. તુલસીદાસજીને બધા તુલસીઓ કહેતા. તેમ મુહંમદ સાહેબને હેરાન કરવા તેમના રસ્તામાં કાંટા વેરવામાં આવ્યા. એમના ભકત યાસીર અને તેની પત્ની સામિયા ઉપર અત્યંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૧
જલ્મ થયો. ભાલાની અણી ઉપર તેમને સુવડાવ્યા. બિલાસ નામના એક હબસીને ગરમ રેતીમાં શેકી નાખવામાં આવ્યો. ત્યારે હજરત સાહેબે વિચાર્યું કે હું ક્ષમા ધારણ કરી શકું... પણ મારા કારણે લોકોને અસહ્ય યાતનાઓ સહેવી પડે તે સારું નથી. એટલું જ નહીં, આવી નિર્માલ્ય-શાંતિને કોઈ અર્થ નથી. જે શાંતિ સામા માણસના અન્યાયને ટાળી શકતી હોય તે સારી વાત, નહીંતર તલવાર ઉપાડવી જોઈએ. એવા વિચારથી પ્રેરાઈને મુહંમદ સાહેબે તલવાર ઊપાડી. ધર્મ ઉપર જ્યારે આક્રમણ થાય ત્યારે કોઈ ચૂપ ન બેસી રહે. જૈન મુનિ કાલિકાચાર્ય ઠેઠ અફઘાનિસ્તાન જઈને, વિદેશીઓની સહાયતા લાવીને ગદિલભ રાજા સાથે લડયા જ હતા. એટલે તેમણે ધર્મ યુદ્ધ નહીં પણ ધર્મ ઉપર થતા અત્યાચારોનો પ્રતિકાર કરવા “જેહાદ” ઉપાડી. તે આંદોલન સીરિયાની ઉત્તરથી શરૂ થયું તે ઠેઠ હિન્દી-મહાસાગર સુધી લંબાયું.
આ જેહાદની પાછળની ભાવના ખરી રીતે સમજવામાં આવતી નથી. બાદના ખલીફાઓ રાજ્ય અને ધર્મને મેળવી દેતા. તેમણે ધર્મના નામે પ્રદેશ જીતવાની સ્વાથી ભાવનાને “જેહાદ”માં ખપાવી, પરિણામે મુસ્લિમ હુમલાખોરો-લૂંટારાઓને એક સળંગ ઈતિહાસ આલેખાયેલો છે. પણ ખરેખર તો ધર્મ કે ન્યાય સિવાય ઇસ્લામમાં કયાંયે લડાઈ કરવાનું સૂચન નથી. એટલે જ કરીને સ્થિર થયેલા મુસ્લિમ રાજ્ય લડાઈની વાતે કરતા નથી. અંગ્રેજોએ ભેદભાવની નીતિ અપનાવી ઝનૂનનું ઝેર ખૂબજ રેડયું હતું અને હિંદના બે ભાગલા થયા. ભારત અને પાકિસ્તાન, પાકિસ્તાને ઈસ્લામના નામે તૂત વહેતું તો મૂક્યું પણ તેને બહુ ટેકો મળતો નથી. આખા વિશ્વને ઈસ્લામી બનાવવાની અને ઈસ્લામી રાષ્ટ્રનું એક સંગઠન કરવાની વાતને અન્ય મુસ્લિમ રાષ્ટ્રોનો ટેકો ન મળે. ઈસ્લામ રાજ્ય આશ્રિત કેમ થયું? . ઈસ્લામ રાજ્ય આશ્રિત કેમ થયું તેનું કારણ રાજ્ય વધારવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૨
વણજ હતી. ધર્મગુરુ એજ રાજા હોઈને રાજ્ય અને ધર્મ એક થઈ ગયા. અલી હજરત જે મુહંમદ સાહેબના જમાઈ થતા હતા તેમણે ખલીફા હોવા છતાં જે ઉપદેશ આપે તેથી રાજ્ય અને ધર્મ મળી ગયા. ખ્રિસ્તીઓના સમયમાં રાજ્યાધીન ધર્મ બન્યો. અહીં ધર્માધીન રાજ્ય બન્યું પણ લોકસંગઠને બાકી રહી ગયાં. રાજ્યને શુદ્ધ કરનારા તરવ ધર્મની અસર ઊઠતી ગઈ. પરિણામે અતિ હજરતના બે દીકરા ઈમામ હસેન અને ઈમામ હુસેનને સહન કરવું પડયું. હજરત સાહેબના કુટુંબી સુઆવિઆના પુત્ર યઝદે બહુ જુલ્મ કરવા માંડશે. તેણે આ બે ભાઈને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. તેણે હસનને ઝેર આપ્યું અને હુસેન નાસી છૂટયો. તે પહેલાં જે કે તેણે લડાઈ આપેલી પણ ઘાયલ સૈનિકોને મૂકીને તે કરબલામાં જાય છે. ત્યાં ખૂબ તરસ લાગે છે. બેબો ભરીને જ પાણી રહ્યું હોય છે. ત્યારે તેમને પોતાના સાથીઓ વાદ આવે છે કે તેઓ પાણી વગર તરફડીને મર્યા અને હું કેમ પાણી પી શકું ! હુસેનની પિતાના ભાઈઓ માટેની આ જબર્દસ્ત કુરબાની હતી, તેની યાદમાં આજે પણ તાજિયા નીકળે છે અને મુસલમાન લોકો મરશિયા ગાતાં “હાય હુસેન યા હુસેન” કરીને છાતી કુટે છે અને પાણું છાંટે છે. બીજાની સાથે આત્મીયતા કેળવનાર એ વ્યક્તિની કુરબાનીના નામે આજે તે તેના પ્રતીક રૂપે બિચારા બકરાને કાપીને કુરબાની ચઢાવવામાં આવે છે આ પાછળથી આવેલી લોક-મૂઢતાજ છે. ઈસ્લામને સૂફી વાદ:
બલખ પ્રાંતના બાદશાહ ઈબ્રાહીમ આદમ થઈ ગયા. તેમણે ઈસ્લામને સંદેશ ત્રણ વિભાગમાં આપ્યો છે. શિયા, સુન્ની અને સૂફી. સૂકી ઓલિયાઓ ઉપર વેદાંતની અસર છે. આ સંપ્રદાય અદ્વૈત તત્ત્વ ઉપર બહુ જોર આપે છે. એમાં જે એલિયાએ, સંત થઈ ગયા તેમણે ઘણું પવિત્ર જીવન જીવ્યું છે.
ઈસ્લામમાં હિંદુઓની જેમ પવિત્ર ગૃહસ્થાશ્રમ ઉપર ઘણે ભાર મૂકવામાં આવ્યો છે. એટલે ઈસાઈમાં જેમ સાધ્વીઓ છે તેમ કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૩
બહેને ઈસ્લામમાં ઓલિયા થઈ નથી. કદાચ કોઈ સંત કટિની હશે તે પણ તેનું સંકલન ઓલિયા તરીકે થયું નથી. તે છતાં આ ઓલિયાઓ કેટલું ઊંચું છવન જીવતા તેને એક દાખલો આ છે :
સંત હબીબ નામના એક ઓલિયા થઈ ગયા. એક વખત કોઈ કામ માટે બાજુમાં ઊભેલી સ્ત્રીને કહ્યું : “ઝુબેદાને બોલાવો !
ઝુબેદા તેમની જૂની દાસી હતી. ત્રીસ વરસની જૂની હતી. નાનપણથી જ ત્યાં હતી અને જુવાન હતી. તે બાઈ ઝુબેદાજ હતી. તેણે આશ્ચર્યથી કહ્યું : “હું જ ઝુબેદા છું! આપ મને ઓળખતા નથી ? બેલો શું કામ છે?”
સંત હબીબે કહ્યું: “હું ઈશ્વર સિવાય બીજા કોઈને જેતે નથી!” આ ઉપરથી ખ્યાલ આવી શકશે કે તેઓ કેટલા સંયમી હશે?
સૂફી સંત બાદશાહોમાં બહખના ઈબ્રાહીમનું નામ આગળ આવે છે. પહેલાં તો તે ખૂબ જ વિલાસમાં જીવન ગાળતા હતા. તે વખતે એક પ્રસંગ બને. એક ઓલિયા જેવા માણસ તેમની પાસે આવ્યો. તેણે કહ્યું “મારૂં ઊંટ ખોવાયું છે. અહીં તો નથી ભરાયું ને ?”
ત્યારે બાદશાહ કહે છે: “ અરે મૂરખના જામ ! એટલી ખબર નથી પડતી કે ઊંટ આ ત્રણ માળના મકાન ઉપર ચઢી શકે ? એ તો જંગલમાં હેય ! કાંઈ વસતિમાં થોડું જ હોય !”
ત્યારે તે માણસ કહે છે: “હું મૂખ નથી. તમે મૂર્ખ છે ! આટલી બધી બાદશાહીમાં, આટલી બધી વસતિમાં ખુદાને શોધે છે તે મળશે ખરો !”
ઇબ્રાહીમઆદમને દિલ ઉપર ચોટ લાગે છે. ઊંટ જંગલમાં મને તે ખુદા ક્યાં મળે ? તેના જીવનમાં પલટો આવે છે.
તેજ વખતે એક બીજો પ્રસંગ બને છે. એક ફકીર તેમના મહેલમાં આવી ચઢે છે. તે પિતાને બિસ્તરે ત્યાં મૂકે છે. બાદશાહ કહે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૪
“સાંઈ આ તે બાદશાહને મહેલ છે–ધર્મશાળા નથી. તે તે પણે છે. - ત્યાં જાવ ! ”
પેલો કહે ! “આ મુસાફરખાનું જ છે. તને ભલે એ મહેલ લાગે” બાદશાહ જાણવા તેજાર થાય છે.
સાંઈ કહે છે: “આ મહેલ કોણે બંધાવ્યા ? તારા દાદાએ ! એ તો ગયો. તારા બાપ આવ્યા. તારા બાપ ગયા કે તું આવ્યો. હવે તું જઈશ એટલે તારા દીકરાઓ આવશે. આમ મહેલ રહેશે–પેઢીએ રહેનારા બદલાતાં રહેશે. હવે એને મુસાફરખાનું ન કહીએ તો બીજું શું કહી શકાય.”
બાદશાહને ચિંતન ચાલ્યું –
નથી સુખ પુત્ર પ્યારામાં નથી દિલ જાન દારામાં નથી મહેલ ખજાનામાં
તમારૂં છે તમારામાં ) તમે જેની શોધમાં છે, તેની ખબર કેવળ અનુભવીને છે! બાદશાહને જબર ચોટ લાગે છે અને તે એક દિવસ મહેલ છોડી ચાલી નીકળે છે. રસ્તામાં પોતાનાં કપડાં અને ઘરેણાં કાઢીને એક ભરવાડને આપી દે છે અને તેનાં કપડાં પોતે પહેરી લે છે. જંગલમાં લાકડાં કાપીને તેને વેચીને જીવન ગુજારે છે. ઇસ્લામનું પવિત્ર અને સાચું જીવન એટલે પવિત્ર રહે, હકનું ખાવ, કેદની થાપણ ઓળો નહીં, પાડોશી સાથે પ્રેમ રાખે ! આ બધાં વ્રતો જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. આમ કરતાં પદર વર્ષ નીકળી જાય છે.
ગયા તે વખતે તેમને એક વર્ષને પુત્ર તે સોળ વર્ષને થવા જાય છે. પિતા હજુ હજથી પાછા ફર્યા નથી એટલે તે માને લઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૫
તેમની શોધમાં નીકળે છે, ધર્મસ્થાનકમાં પૂછા કરે છે તે જવાબ મળે. છે. “અહીં ઈબ્રાહીમ નામના કોઈ ઓલિયા કે ફકીર નથી પણ એક મજુર છે.”
એવામાં એ માથે ભારે ઉપાડીને આવે છે. શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું છે. કપડાં ફાટી ગયાં છે; શરીર સૂકાઈ ગયું છે. એક વખતના બાદશાહની આ દશા ? સ્ત્રીની આંખમાં દડદડ કસ્તાં આસું સરી પડે છે. પેલો લાકડા વેચીને લેટ લાવે છે અને રોટલી બનાવે છે કે તેની બેગમ કહે છે “મને રેટી બનાવવા દે !”
બધા ખાવા બેઠા છે બેગમની આંખમાંથી આસું બંધ થયા નથી ત્યારે ભૂતકાળને એ બાદશાહ કહે છે: “ તું મને રડે છે ! પણ, મારૂં દિલ તને રહે છે. તારું દિલ માલ-મિલકતમાંથી હજુ છૂટું થતું નથી !”
આવા આવા એલિયા થઈ ગયા છે ઇસ્લામમાં...! ઇસ્લામની સારી વાત :
ઈસ્લામની સારી વાતો આપણે લેવાની છે. જગતને શાંતિના રસ્તે લઈ જવું હશે તો સારાં તો લઈને જોડવાં પડશે. મેં એવા ઘણુ મુસ્લિમ કુટુંબને જોયાં છે-જે ગાંધીજીના સંપર્ક પછી તન પવિત્ર રસ્તે ગયેલા છે. એ નવા ફાલને અપનાવવાની જરૂર છે. ખાનપાનના સંબંધે જોડવાની જરૂર છે, નહીંતર જે કટ્ટર લોકો છે. તેમાંથી એ તરછોડાઈ જશે.
આ બબાતમાં ખાસ કરીને હિંદુઓએ સાથ આપવો જોઈએ. એટલે જ આપણે સારાં ત તારવવાં પડશે. આપણે જ્યારે તારવણી કરશું તે નીચેની વાત સ્પષ્ટ આગળ આવશે:–
(૧) પ્રભુ સહુને એક છે. ધર્મ બધાને એક છે. દરેક પયગંબરે સરખાં છે. એટલે પ્રભુના પ્યારા સહુએ એક થવાનું છે. સહુ એકબિરાદરીના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
(૨) બદલાને બદલો આપ જ પડે તે પ્રભુની સાક્ષી રાખી તેના નામે બદલે આપવો. તે પણ નિર્દોષ ઉપર અન્યાય થતો હોય ત્યારે ! અન્યાયને ચૂપચાપ સહી ન લે !
(૩) નેકી અને પરસેવાની રોટલી ખાવી, અનામતમાં ખયાતન ન કરવી.
(૪) વ્યાજ લેવું હરામ છે કારણકે તે માણસ-માણસ વચ્ચે ભેદ પેદા કરે છે. પાડોશી પ્રત્યે પ્રેમ રાખો.
(૫) સ્ત્રીઓની ઈજજત કરે ! તેમના પગમાં સ્વર્ગ પડ્યું છે. તેમને પણ જીવનમાં સંપૂર્ણ અધિકાર છે. માટે તેને પરણો, પણ રખાત કે ગુલામ તરીકે ન રાખો. તેનાં સંતાનોને સમાન વારસો આપ. તેને તલાક (ટછેડા આપતાં પહેલાં તેની મંજૂરી લો અને પાછળની ખર્ચાની વ્યવસ્થા કરી આપે. તલ્લાક પામેલી સ્ત્રી પણ ઈરછે તે બીજાને પરણી શકે છે.
જે જમાનામાં તેમણે સ્ત્રીની સ્વતંત્રતાનુ આ જાહેરનામું બહાર પાડયું એ વખતને કાળ જંગલી હતે. ઉઘાડી સ્ત્રીઓને પશુની જેમ બજારોમાં વેચવામાં આવતી. એટલે તે કાળ પ્રમાણે તેમણે જે હિંમતભર્યું સ્ત્રીની સમાનતાનું પગલું લીધું તે ખરેખર અમૂલ્ય છે.
આજે છે કે આપણને એમ લાગે છે આટલી બધી સ્ત્રીઓ કરવાની શું જરૂર છે ? તે વાત પણ વિચારવા જેવી છે. એટલે પાકિસ્તાન જેવા દેશમાં પણ એક સ્ત્રી કરવાનો કાયદો આવ્યો છે.
આજે વિધવાઓ વેશ્યા થાય છે તેના બદલે તેમનું સંશોધન કરીને તેમને ગૃહસ્થાશ્રમમાં લાવવી મહત્ત્વનું કાર્ય છે. એક સ્ત્રી પણ એમ કહે કે હું એની શોક થઈને આનંદથી રહીશ તે ઈસ્લામને તાળો મળી જશે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૭
(૬) સાદગી છે અને ખુદાની બંદગી કરે. અને રહેમ પામવા બીજા ઉપર રહેમ કરે.
(૭) ખુદાએ બીજી ઘણી વસ્તુઓ ખાવા માટે આપી છે તે માણસને કાપે નહીં, બલિએ ચડાવે નહીં કે તેનું માંસ ખાવ નહીં.
(૮) દારૂ ન પીએ. કારણકે તે ઇન્સાનને બેહોશ કરે છે.
આમ એક તદ્દન અસભ્ય માનવ સમાજને ઈરલામે નવો રાહ દેખાડ્યો અને તે ઉપર મુજબની સારી વાતોથી ભરપુર છે. જો કે એમાં આવી ગયેલ ઝનૂન, વટાળવૃત્તિ કે હિંસા સારાં નથીપણ તે ઈસ્લામના આદર્શો સાથે મેળ ખાતા નથી. તે આજે જરૂર છે કે ઈરલામમાં જે સામાજિક તત્ત બિરાદરી, નેકી, રેકી, રહેમ દિલી અને સ્ત્રી સન્માન એને ઊભારવાં જોઈએ તેથી ઘણું સામાજિક સમસ્યાઓનું નિરાકરણ થઈ જશે; અને વિશ્વશાંતિમાં મહાન ફાળે આપી શકાશે.
ચર્ચા-વિચારણું
ભાષાને ફરક પણ ઉપદેશ તે એક:
શ્રી. પૂજાભાઈએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું. અહીં જે શોધનથી કહેવાય છે અને ઊંડાણથી વિચારીને ચર્ચાય છે તેને ખુદ મુસલમાનોને પણ ખ્યાલ હશે કે કેમ એ સવાલ છે? સવારે નાસી બાદશાહે સૂચવેલાં આઠ નિયમે જુઓ –
(૧) એક ખુદા પૂજો ! (૨) સત્ય આચરે ! (૩) પડોશી હક જાળ ! (૪) થાપણ ન ઓળ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૮
(૫) સ્ત્રીના ચરણે સ્વર્ગ માને ! (૬) પવિત્ર રહે ? (૭) અંતરની ભક્તિ કરો! (૮) રહેમ કરો !
–આ ફરમાને હિંદુધર્મથી ક્યાં જુદા છે? કેવળ ભાષાના ભેદ છે. તેમજ અમુક ક્રિયાકાંડ તે ભૌગોલિક પરિસ્થિતિને આભારી છે એમ
શું તો ફર્ક નહિ લાગે. દા. ત. પાણી ઓછું હોય એટલે વજુ વ. કર્મો નકકી થયાં. વાત સહુ એકની એક કરે છે. મસિદમાં હિંદુમુસ્લિમ બન્ને પ્રકારનાં આઠ વેવાઈ–વેલાં થાય છે. ત્યાં બ્રાહ્મણ પણ આવે છે અને કાજી પણ આવે છે. આમ જોતાં સામાન્ય લોકોમાં ધર્મના ભેદભાવની દિવાલ તે છે જ નહીં. એટલું જ નહીં જે માંસાહારને મહત્વ આપવામાં આવે છે તેવો ભેદ હલકાં વરણમાં નથી. ત્યાં હિંદુએ. પણ માંસાહાર કરેજ છે. રાજપૂતો માંસાહાર કરે છે. પંજાબ, કાશ્મીર અને બંગાળમાં સભ્ય હિંદુઓ પણ માંસાહાર કરે છે. એટલે એ ભેદ પણ નથી. કેવળ એકતાની વાત સમજણ પૂર્વક જ્ઞાન-વિજ્ઞાનમય રીતે ગોઠવી દેવાય તે એકતા મજબૂત થઈ જાય. હિંદુ-મુસ્લિમ એક્તાની વાત :
પૂ. દંડી સ્વામી : “કાલાવાડમાં શીતળા માતાનું પૂજન છ માસ હિંદુઓ અને છ માસ મુસ્લિમ કરે છે. એટલે વિરોધને ભડકાવવામાં આવે તે જ તે ઝનૂનનું રૂપ ધારણ કરે છે. બાકી શંકરાચાર્ય, હજરત મહમ્મદ, મસ્કેન્દ્રનાથ તેમજ સિદ્ધસેન દિવાકર બધા ઈ ૬૪૭ થી ૧૮૮ દરમ્યાન થયા છે અને તેમના સિદ્ધાંતો અને જ્ઞાન પ્રાપ્તિના માર્ગો વચ્ચે અદ્દભૂત રીતે સાન્ય મળે છે. એ અંગે સંશોધન કરી એકતા
સ્થાપવી જોઈએ. કરતા!
પૂ, નેમિમુનિ : “મુસ્લિમોમાં કટ્ટરતા એવી છે કે તે ઘણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૯
પ્રશ્નો પેદા કરે છે. તેઓ કુરાન સિવાય કોઈ ધર્મગ્રંથને માનતા નથી. અહીં આવ્યા અને લાકડાં મળવા છતાં દફનાવવાનું ચાલુ રાખ્યું છે. મુસ્લિમ ધર્નગુરુઓ પણ પ્રાયઃ રૂઢિચૂસ્ત હેય છે. હિંદુઓ તે બીજામાંથી ઘણું તારવીને લે છે પણ તેવું મુસલમાનોનું નથી. વળી તેમની સાથે એતત થવામાં તેને બહોળો ભાગ માંસાહારી હેઈને ત્યાંની ભિક્ષા કામમાં આવશે નહીં ! એ સર્વધર્મ સમન્વયમાં બાધક નહીં બને ?
શ્રી. બળવંતભાઈ : મુસ્લિમમાં ઈમાનદારી અને ભ્રાતૃત્વભાવ વિશેષ કહેવાય છે. પણ અમદાવાદમાં મને જે મુરિલમોને અનુભવ થયો તે વિચિત્ર છે. તેઓ ખૂબ દારૂ પીએ છે, જૂઠું બોલે છે, ઝઘડે કરે છે. આ બધું જોતાં અને નેમિમુનિ કહે છે તેમ માંસાહાર વ. જોતાં, સર્વધર્મ સમન્વયમાં આપણે ઈસ્લામ ધર્મની વિશેષતાઓ જરૂર તારવી શકીએ પણ એમની સાથે ઓતપ્રેત કઈ રીતે થઈ શકાય ? જો કે કુરેશી કુટુંબ, નાગેરી કુટુંબ વ.ની વાત જુદી છે. પણ, બાપુના વખત પછી આટલા પ્રયત્નએ પાંચ-પચીશ કુટુંબ પણ માંડમાંડ તૈયાર થયાં હેય તે કેટલો લાંબો સમય લાગશે? સંસર્ગથી પ્રેમ વધે :
શ્રી, સવિતાબેન : “અમે માંગરોળમાં રહેવા ગયા ત્યારે મુસ્લિમ લત્તામાં રહેવું પડયું. પ્રારંભમાં તે માંસ-મચ્છીની દુર્ગધને કઈ અનુભવ થયો. પણ ત્રીજા દહાડે ત્યાંની બાલિકાઓ આવવા લાગી. પછી તે ગાઢ સંબંધ બંધાયા. તેઓ અમારા માટે ઘણી ઘણી રીતે ઘસાતાં. અને જે ઈમાનદારી અને સ્નેહ દેખાડતાં તે એવા હતા કે જ્યારે છૂટા થવું પડયું ત્યારે આંખે આંસૂ આવ્યાં હતાં.
શ્રી બ્રહ્મચારીજીઃ “એક સાધના સિદ્ધ પુરૂષ પાસેથી મેં જાણ્યું કે તે મુસ્લિમ કુટુંબમાં બાર વર્ષ રહ્યા. તે કુટુંબે તેમની સેવા ચાકરી કરી હતી એટલું જ નહીં, એ કુટુંબમાં માંસાહાર તો શું ડુંગળી-લસણ પણ ખાતા ન હતા. ભક્તિ અને ઈમાનદારી તે અજબની હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પૂર્વગ્રહ ટાળીએ :
શ્રી. બળવંતભાઈ : “આપણે અગાઉથી કઈક નફરત અને પૂર્વગ્રહથી જોઈએ છીએ તે બેઠું છે. મિયાં–મહાદેવની જટિલ ગાંઠ તે સુપ્રસિદ્ધ છે; તે પણ જે ખરેખર વિશેષતા તારવશું અને જીવનમાં ભરશું તે સર્વધર્મ સમન્વયના માર્ગે જવાનું થશે.”
એકવાર હું સારા એવા મુસ્લિમ કુટુંબને ત્યાં જમવા બેઠે પણ પ્રથમ તે કેમે કરીને ફાવે નહીં. જ્યારે બરાબર જોયું કે આ તે પાકું નિરામિષહારી કુટુંબ છે ત્યારે ગળે ઊતર્યું. પણ વાત ખરી છે કે પૂર્વગ્રહે પણ એમાં કારણરૂપ બને છે. એટલે સર્વધર્મ ઉપાસનામાં શું શું કરવું ? એ પ્રશ્ન ઊભો થાય છે. ગાંધીજી અને રામકૃષ્ણ જેવાના ઉપદેશોની અસર છતાં પણ આ રંગે થોડા કુટુંબ રંગાયા અને જે રંગાયા તે કુટુંબે સમાજમાંથી તરછોડાય; એટલે બાકીનાં ડરે છે. ગામમાં પણ ધર્માધતાનું ઝેર ફેલાવવામાં આવે છે. એક ગામમાં એક મુસ્લિમ કુટુંબ ગણપતિની પૂજા ખાનગી રીતે કરવું પણ એક મૌલવી સાહેબે આવી મતભેદ પાડી દીધું. આમ જેવા જઈએ તે ઘણુ સ્થળે પરસ્પરમાં ભળતા કુટુંબે મળશે પણ તેમને વિશ્વના ધોરણે કઈ રીતે સાંકળી શકાશે? અહીં કદાચ આપણે બે-ચાર ભેગા મળીએ તો શું તેની વ્યાપક ધારી અસર થશે ! આવા અનેક સવાલો ઉકેલવાના છે.
પ્રશ્ન-વિચારણું શિબિર કાર્યવાહીના વાંચન બાદ આવેલ એક પ્રશ્ન પૂ. નેમિમુનિએ મૂક્યો - (૧) પ્રશ્ન:-પોતાના પરંપરાગત પ્રાપ્ત સંપ્રદાયના ધર્મ ઉપર
જેટલો યાર આવે અને નિશ્ચલ મને સાધના થઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૧
શકે તેવી બીજા ધર્મ ઉપર આવે ખરી! અને તે યોગ્ય ગણાય કે કેમ? પોતાની મા ઉપર જેટલા
પ્રેમ આવે તેટલો બીજાની મા ઉપર આવે ખરે?” ઉત્તર સાર: “મુસિલમ કુટુંબે પ્રાર્થના કરે કે હિંદુઓ નમાજ ભણે અથવા મુસલમાનો ફરાળિયા ઉપવાસ કરે કે હિંદુઓ રજા કરે એ અનિવાર્ય નથી. તેવી જ રીતે નામે પણ બદલવાની જરૂર નથી. જરૂર છે ઈસ્લામને હિંદુઓ પતીકે ગણે અને મુસિલમે હિંદુધર્મને પિતાનો જ માને.
ગાંધીજી કેવળ સર્વધર્મની વ્યાસપીઠ લઈને નહોતા ચાલતા. એમની મુખ્ય વ્યાસપીઠ તે કાળને અનુરૂપ સર્વરાષ્ટ્ર એજ્ય હતું. રામકૃષ્ણ પરમહંસ વખતે હું કામ તે થયું હતું. પણ તે અગાઉ
ઔરંગઝેબ અને નાદિરશાહની પ્રત્તિઓને લીધે હિંદુ-મુસ્લિમ ઘર્ષણ વધ્યું હતું. તેની અગાઉ કબીર, રહીમ અને સૂફી સંતના પ્રચારને લીધે એકતા વધેલી. હવે વિજ્ઞાન, રાજનીતિ અને જગતની પ્રજાનું લોકમાનસ જોતાં આ એકતા જલદી આવી શકે તેમ છે; પણ આ માટે સહુને પિતપોતાના ધર્મનું પાલન કરવું એજ બહેતર છે. તેમાં જ એમણે સંશોધન કરવું પડશે જેને સમાજવાળા જ વિરોધ કરશે. તેમજ બીજા ધર્મવાળા તો વહેમાશે પણ ખરા. પણ, અંતે સત્ય બહાર આવશે. યુગ તે અનુકુળ છે.
બાકી, સર્વધર્મ ઉપાસનાના એક ગેળ મદરની કલ્પના પણ છે, તેમાં ફરતા સાત ઓરડા, સાત ધર્મના હેય. દરેક ધર્મવાળા પિતપિતાના રૂમમાં ઉપાસના કરે. પણ, એક રાત એવી હોય કે સાતે વિશ્વ વાત્સલ્ય કે મૈયાની સાથે ઉપાસના કરે. આ. સાતે ઓરડામાં સાતે ધર્મનાં પુસ્તક અને ઉપાસનાનું વાતાવરણ હેય.
ઈસ્લામમાં માંસાહારના બદલે નિરામિષાહાર, અનેક પત્નીઓના બદલે સંયમલક્ષી ત્યાગ કે ગૃહસ્થાશ્રમ, ધર્મઝનૂનવાળા રાજ્યને બદલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૨
રાજ્ય ઉપર ધર્મનો પ્રભાવ ઊભો થાય તેવી સુસંસ્થા સાથેના આધ્યાભિકવાળા સંબંધે; આમ કરવાથી અલગ વાડાનો ભય ઊભો નહીં રહે અને છતાં સંશોધનપૂર્વક સર્વધર્મ સમન્વયને કાર્યક્રમ અમલી થઈ શકશે.
બીજો પ્રશ્ન પૂ. દંડી સ્વામીએ આ રીતે મૂક :(૨) પ્રશ્ન :-હિંદુ માનવજાતિ અભડાવામાં માનનારી હેવા
છતાં, આટઆટલાં ઈસ્લામી, ખ્રિસ્તી ધર્મોના આક્રમણ થવા છતાં કેમ ટકી અને આટલી મેટી
સંખ્યામાં કેમ રહી શકી? ઉત્તર સાર: કાઠી, રબારી, ઝાલા રાજપૂત વ. માના કેટલાય હુણ, શક વગેરે છે. છતાં હિંદુ ધર્મમાં સમાઈ ગયા છે. તેનું કારણ બધા ધર્મોનું ખેડાણ ઊંડું થયું છે. ઉદારતા અને સૈમાંથી સારૂં તત્વ લેવાની વાત ભારતીય હિંદૂધર્મના ખમીરમાં છે. અનેક સાધુસંત ઋષિઓ, બ્રાહ્મણો પ્રતાપ, શિવાજી જેવા અને રામકૃષ્ણ જેવાને આ પરંપરા મળી છે, જે મૂઢતા, અસ્પૃશ્યતા વગેરે ન હેત તો આ ઘર્મ કેવળ રાજ્ય ક્ષેત્રે નહીં, બલકે સર્વક્ષેત્રે અજોડ હોત અને જગતને ગુરુ સિદ્ધ થાત.
(૨૩-૪-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
[૧૦] ઇસ્લામ ધર્મ અને અહિંસા [ આ પ્રવચન સર્વધર્મ ઉપાસનાના પ્રવચનની હારમાળામાં નથી પણ અન્ય દિવસે અપાયેલ છે. ઇસ્લામ અંગેનાં પ્રવચને એક સાથે રજુ થાય તે નિમિત્તે એને અહીં આપવામાં આવેલ છે. ખાસ કરીને ગાંધીવાદની વિચારસરણ તરફ ઢળેલ પીઢ અને પ્રખર કાર્યકર્તા તરફથી રજૂ થયેલ હોઈને તેનું આગવું મહત્વ છે. ઈસ્લામ એટલે શું? તેના અગે બેટી છાપ કેવી રીતે પડી છે ત્યાંથી તેણે જગતની અહિંસામાં શું ફાળો આપે છે તેની સંપૂર્ણ પણ મુદ્દાસરની છણાવટ ઘણાને ઈસ્લામ અંગેની ગેરસમજૂતી દૂર કરશે. સં.]
આજને પ્રસંગ મારા માટે અને અને મુઝવણભર્યો છે. અને એટલા માટે કે આવા પ્રસંગે હેય ત્યારે ધર્મના નામે જીવ ખોલવાના બહુ જ ઓછા અવસરો આવે છે અને મુંઝવણભર્યો એટલા માટે કે આવા પ્રકારના શિબિરમાં, આવા મહાનુભવો વચ્ચે મારે કંઈક કહેવું એ મને સંકોચ અનુભવાવે છે છતાં હું ઇસ્લામ ધર્મમાંથી જે કંઈ શીખ્યો છું તે વિષે થોડું કહીશ ! નજી પરિચય:
લગભગ એક હજાર વર્ષથી હિંદુ અને ઇસ્લામી ભાઈઓ સાથે રહેવા છતાં ધર્મ અને જાણકારીમાં આપણે ખૂબ પાછળ છીએ; એ આપણી કમનશીબી છે. એક બીજાના મળવાના પ્રસંગે ખરેખર ખૂબ જ ઓછા બને છે. એટલું જ નહીં એક બીજાના ધર્મની વાસ્તવિક જાણકારી અને આપણને બહુ જ ઓછો રસ રહ્યો છે. કમનશીબે એક બીજા અને ઉશ્કેરાટના પ્રસંગો જ વધારે પેદા થાય છે–કરવામાં આવ્યા છે. આવા ખરાબ પ્રસંગમાં માનવતાને નામે પણ એટલું તો થવું જોઈએ કે એવું ફરી ન બને તેની જવાબદારી મહાન પુરૂષો ઉપર આવે છે. આ માટે ઈસ્લામ અને હિંદુ ધર્મને ઉંડાણથી પરિચય થવો જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ઇસ્લામ અંગે બેટી છાપ
આપણા દેશમાં ઇસ્લામ ધર્મ વિષે બે ભાસ થયો હોય એવું લાગે છે. એની પાછળ કારણ એ બન્યું છે કે હિંદને ઈસ્લામ સાથે સંપર્ક લૂંટ, રંજાડ અને મારધાડની રીતે જ થયો. મુસલમાનમાં સર્વ પ્રથમ અહીં આવનાર આક્રમણકાર હતા. તેમણે આંતક ફેલાવીને ઇસ્લામને ફેલાવ્યો એટલે એવી છાપ પડી કે ઇસ્લામ ધર્મ હિંસકોનો ધર્મ છે. આવી માન્યતા બંધાવાને પણ વજુદ છે, કારણકે હિંદુસ્તાનમાં મુહંમદગારી, શાહબુદ્દીન, બાબર, તૈમુર, નાદિરશાહ વગેરે આવ્યા ત્યારે બધા મારધાડ, રંજાડ, લૂંટફાટ અને અત્યાચાર કરતા જ આવ્યા. એથી હિંદની રંજાડ થઈ અને પરિણામે હિંદના લોકો માનવા લાગ્યા કે એ રાજાએ મુસ્લિમે છે, એટલે ઈસ્લામ ધર્મ પણ રંજાડનાર ધર્મ છે.
આમાં સમજવાની વાત એ છે કે આ રાજાઓ જ્યાંથી હિંદુસ્તાન ઉપર હમલો લઈને આવ્યા હતા તે મધ્ય એશિયા અને જયાં ઇસ્લામને ઉદય થયે તે અરબસ્તાન; બન્નેની સંસ્કૃતિ, રહેણુકરણું; સમાજવ્યવસ્થા અને જીવનનીતિમાં ઘણે ફેર છે. આક્રમણકારની પ્રાદેશિક સ્થિતિ:
આ આક્રમણકાર રાજાઓનો પ્રદેશ મુખ્યત્વે મધ્ય-એશિયાજ હતું. ત્યાંની પરિસ્થિતિને વિચાર કરશું તે જણાશે કે તેઓ જીવવા માટે આક્રમણ સિવાય બીજું શું કરી શકે? વર્ષને મોટેભાગ બરફ અને શરદીમાં જ્યાં ગાળવો પડે ત્યાં જીવવા માટે શો પુરૂષાર્થ કરે ?
આજથી ૮૦૦ થી ૧૨૦૦ વર્ષ પહેલાંના મધ્ય એશિયાની આ વાત છે. તે વખતે ત્યાં જીવવા માટે સાધનસામગ્રી પૂરતી નહતી. ઋતુમાનની અસરે વ્યાપક રીતે થતી હતી. શિયાળો વી કે ઘડા ઉપર પલાણ માંડીને નીકળતા. ખેતરોમાં કોઈ અનાજ થતું ન હતું. જ્યાં જાય ? જમણા હાથે ઈરાન અને ડાબા હાથે હિંદુસ્તાન હતું. ચંગેઝખાનથી લઈને તૈમુર અને નાદિરશાહ સુધીના સબળ લોકો ઉપર મધ્ય એશિયાની આ સંસ્કૃતિની અસર હતી.
એટલે તેમણે પોતાના ઘડા નીચે ડાબી તરફ દોડાવ્યા. હિંદુસ્તાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૫
રળિયામણે સમૃદ્ધ અને હરિયાળો પ્રદેશ તેમને ગમે. ધનધાન્યથી ભરપુર, કુદરતી રીતે સમૃદ્ધ આ પ્રદેશ જઈને તેમનું મન લલચાયું. એમણે વિચાર્યું કે આ ભૂખની વેઠ ક્યાં સુધી કરવી ? પિતાના પ્રદેશમાં તો પાંચ માઈલ ચાલીએ તો માંડ શિકાર મળે પણ અહીં તે કુદરતે પહેળા હાથે આપ્યું છે. શિકાર કરવા માટે લાંબું રખડીને તેમનાં શરીર તો ખડતલ અને કસાયેલાં થઈ ગયાં હતાં. તેમાં પણ સહેજ ચપળતા શિકાર કરવાના કારણે આવી ગઈ હતી. તેથી “બળિયાના બે ભાગના ન્યાયે ૫-૧૫નું ટોળું લઈને તેમને કાં તે ઈરાન ઉપર કાં હિન્દુસ્તાન ઉપર આવવું પડયું. તે વખતની આ લોકની પરિસ્થિતિ વશ એવી જ સંસ્કૃતિ બની ગઈ : “મારે, લૂટે, કબજે કરો !” આમ લૂટફાટ દ્વારા જે કંઈ સાધન સામગ્રી મળે તેને પિતાના પ્રદેશમાં લઈ જઈ અમને–ચમન કરવાની તેમની વૃત્તિ પડી હતી. આ લોકો આક્રમણ ન કરે તો તેમને કોણ ઘરમાં પેસવા દે? લૂંટફાટમાં લાભ દેખાતો ગયો તેમ તેમ આ ટોળાંઓ વધારે ને વધારે વ્યવસ્થિત : થતાં ગયાં.
તે વખતના હિંદુ લોકોમાં પણ આજના જેવી નબળાઈ ન હતી. આજે ટ્રેનમાં એક ગૂડે ચઢી આવીને ચપુની ધારે કોઈને લૂંટતે હેય તે બીજા યાત્રાળુઓ જોતા રહે છે. તે વખતે તો એકની આફત એટલે સહુની આફત, એમ માની બધા દેડી આવતા. નમાલા ન રહેવું એ તેમને સિદ્ધાંત હતો. એટલે આ આક્રમણકારી ટેળાએ મોટાં થવાં લાગ્યાં. તેમનો એક જ સિદ્ધાંત હતો નીચેના પ્રદેશમાં જઈને લૂંટી આવી. જે કંઈ ધન, ઢેર કે માણસે મળે તેને પણ ઉપાડી લાવે ! આવી સંસ્કૃતિ કે જીવનની નીતિવાળા પાસે ભારત તે વખતે શી અપેક્ષા રાખી શકત ?
આ લોકો કેવળ લૂંટારા હતા-જીવનની જરૂરતોના અભાવે તેમણે આવાં આક્રમણ કર્યા હતાં. આ વાતનો ઈતિહાસ સાક્ષી છે. એક દાખલે લઈએ નાદિરશાહને. તે ભારત ઉપર ચઢી આવે છે અને દિલ્હીમાં કલેઆમ ચલાવે છે. લૂંટફાટને હુકમ આપે છે. તે વખતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૬
દિલ્હીવાસીઓમાં હિંદુ-મુસલમાન બન્ને વર્ગના લોકો હતા ! હવે ક્યાં ઇસ્લામના નામે આવું થઈ શકે? એ ઈસ્લામને પૈગામ જ નથી. તે તે સરેઆમ લૂંટ જ હતી. જે ધર્મ એમ કહે કે હિંદુઓને જ મારવા તે એટલું કરત; પણ એવું ન હતું. હિંદુ અને મુસલમાન બધા ઉપર તેણે કેર વર્તાવ્યો હતો.
એવી જ રીતે તૈમુરલંગને દાખલો લઈએ. તે દિલ્હી ઉપર ચઢી આવે છે અને લૂંટફાટ કરી બગદાદ પાછા ફરે છે. ત્યાં તેની ઈચ્છા મૂંડકાને પહાડ રચવાની થાય છે? આ કેના મૂડકો ? ત્યાં હિંદુ તો હતા જ નહિ-મુસ્લિમ જ હતા. શું એક મુસલમાન તેના ભાઈઓના મૂંડકાને પહાડ રચે અને તેવી આજ્ઞા ઈસ્લામ ધર્મ આપે ! આ તે તેની વ્યકિતગત ક્રૂર પ્રકૃતિને પરિચય છે. હિસ્ટરી ઓફ નેશન્સમાં એનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે એ બધા મુસલમાને મધ્ય એશિયાના હતા અને ક્રર પ્રકૃતિના હતા. જ્યારે ઇસ્લામનો ઉગમ અરબસ્તાનમાં થયે હતો.
પણ, આ બધું આપણે પહેલી નજરે જાણી શકતા નથી. તેમજ પરસ્પરના તદ્દન ઓછા પરિચયના કારણે સમજવા ઇચ્છતા પણ નથી. વયગાળામાં આપણા દેશ ઉપર શાસન કરનારા બ્રિટીશરાએ કુનેહપૂર્વક એવો ઈતિહાસ રચ્યો અને એવા પાઠે આપણને ભણાવ્યો કે આપણે પરસ્પરના વંશપરંપરાના વેરી ન હોઇએ ! કારણ કે હિંદુસ્તાનનું ખમીર તો એવું હતું કે બધાને પિતાનાં કરીને રાખી લેવા. તે કેટલું સારું હતું તેનો એક દાખલો આપું. દિલ્હીમાં બહાદુરશાહ ગરનું રાજ્ય હતું. અને અંગ્રેજો ભારતને પચાવી પાડવા માગતા હતા. તે વખતે બહાદુરશાહનું રાજ્ય દિલ્હીની આસપાસ હતું. છતાં તેની પડખે મદદ માટે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પણ આગળ આવી. આ રાણીના મનમાં હિંદુ મુસ્લિમ ભેદભાવ ન હતું. ૧૮૫૭ની ક્રાંતિ વખતે તે હિંદુ મુસ્લિમ એ રીતે એક થઈ ગયા હતા કે જે એ રીતે જ એ લોકો સાથે રહે તે અંગ્રેજો રાજ્ય ન કરી શકે. એટલે તેમણે ડગલે ને પગલે ભાગલા પાડવાની નીતિ લીધી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
પરસ્પરને કલેશ વધારતા ગયા; આથી જે હિંદુ મુસલમાને થોડા થોડા નજીક આવેલા તે હટતા ગયા. અંગ્રેજોની આ એક ભેદનીતિ રહી અને તેમણે કુનેહપૂર્વક ઈતિહાસમાં એ રજૂ પણ કરી છે, અને અહીંથી ગયા ત્યારે એના અંતિમ ફેજ રૂપે ભાગલા કરાવીને ગયા.
આ બધું રજૂ કરવાનું કારણ એટલું જ કે શા માટે હિંદુ-મુસ્લિમ એક બીજા તરફ શક્તિ નજરે જુએ છે તેને ખ્યાલ આવી શકે ! ખાસ કરીને ઈસ્લામના વશપરંપરાગતના કોઈ ધર્મગુરુ કે ખલીફાએ મકકા-મદીનાથી આવીને અહીં ચઢાઈ કરી નથી. ચઢાઈ કરનારા લૂંટારાઓ અને આક્રમણકારો હતા. તેમની લૂંટફાટ-રંજાડ એટલી બધી વધી ગઈ હશે કે તેઓ ભારતના લોકોમાં અન્ય આક્રમણકારીઓ-હિણ, શક વ.ની જેમ ન ભળી શક્યા, એ પણ હકીકત છે. આમ આ તુટી હમેશાં કાયમ જ રહેતી આવી છે. અંગ્રેજોએ તેને વધારી છે. જે એક થવા દે તે તેમને સ્વરાજય આપવું પડતું હતું. ઈસ્લામનું ઉદગમ :
હવે આપણે ઊંડાણથી જોઈએ કે ઈસ્લામ ધર્મ શું છે? તેને આપણે મુહંમદ સાહેબે આપેલો ધર્મ છે, એમ ન કહી શકીએ. ઈસ્લામની રજુઆત જે રીતે મુસલમાને આગળ થાય છે, તે જોઈએ.
સૃષ્ટિના મંડાણ વખતે ખુદા આધપુરૂષ આદમ અને માતા હવ્વાને પેદા કરે છે. કેવી રીતે પેદા કરે છે તેની કથની લાંબી છે. આદમ અને હબ્લાની રચના આપણે શા માટે કરી તેના કાર્યકારણમાં આપણે ઊતરતા નથી. એમને અને સૃષ્ટિને રચીને ઈશ્વરે કહ્યું : આ સ્વર્ગભૂમિમાં તને બધેય ફરવાની છૂટ છે. પણ એક શરત છે કે આ નાનાકડા છેડનાં ફળ ખાઈશ નહીં ! જે તું ખાઈશ તે શિક્ષા ભેગવવી પડશે અને પછી તને સ્વર્ગમાં રહેવા નહીં મળે; પણ, મૃત્યુલોકમાં જવું પડશે !”
આદમે વિચાર્યું કે, “ અલ્લાહની મારા ઉપર એટલી દયા છે કે તેણે મને બધીય વસ્તુ ભોગવવાની છૂટ આપી છે. આ પશુધન છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સૌદર્ય છે. ત્યારે હું એટલી છેડના ફળને ન ખાઉં.”
તે
કદર કરું
કે આ નાનકડા
દિવસે વીત્યા. ફળ એમને એમ રહ્યું. હવે શૈતાન આદમ પાસે આવ્યો. શૈતાન ખુદાના ભક્તોની પરીક્ષા કરતા હોય છે. હિંદુધર્મની માન્યતા પ્રમાણે દાનવ એટલે આ શેતાન અને દેવ એટલે ફરિસ્તો. શૈતાને આદમને કહ્યું: “ઓ આદમ! તારા ઉપર ઈશ્વરની અપાર દયા છે. ભગવાન તારા ઉપર ખુશ છે ત્યારે બધા ફળ કેમ ખાતે નથી !”
શૈતાન સાથે ફરિશ્ન હતો. તેણે શૈતાનને કહ્યું કે આદમને વંદન કર પણ શૈતાને એટલી બધી ભગવાનની ઉપાસના કરેલી કે તે પોતે જ વંદનીય બની ગયો હતો. ઈશ્વરની આજ્ઞા ન માનનારને તે ઠેકાણે લાવતા હતા.
આદમે શૈતાનને ચેકખું સંભળાવી દીધું: “મારે તારી સંગત કરવી નથી.”
અહીં પિતાનું કંઈ પણ ચાલવાનું નથી તે જોઈ શેતાન હવ્યા પાસે જાય છે. તેની આજીજી કરે છે અને અંતે બહેકાવે છે! “તમારું બીજું બધું તે ઠીક છે પણ ભગવાને જ્યારે તમારા ઉપર આટલી બધી દયા કરી છે ત્યારે પેલા છોડવાના ફળ ખાવા માટે કેમ રે કયા છે? આ નાનું ફળ ખાવાની પણ સ્વતંત્રતા નથી !”
હલ્વાએ કહ્યું: “મને ખબર નથી. હું આદમને પૂછીશ.”
હવાનું મન ચંચળ થઈ ગયું હતું, તેણે આદમને પૂછ્યું: “આ ફળ શા માટે ખાતા નથી ?”
આદમ કહે છે“હું ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંધન નહીં કરી શકું ! મને તેણે જે કહ્યું છે તેનાથી હું પાછો ફરવાને નથી.
વળી ઘણું દિવસે નીકળી જાય છે. એક દિવસ તક જોઇને હળ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૯
વળી આદમને કહે છે: “ભગવાન તમારા ઉપર ખુશ છે. પછી આ નાના છોડના ફળ ખાવામાં શું બગડી જવાનું છે ?”
અંતે આદમ હવાની વાતને વશ થઈ જાય છે. પરિણામે, તેને સ્વર્ગ મૂકી મૃત્યુ લોકમાં આવવું પડે છે. આપણે મનુષ્ય તેમજ સા પ્રાણીઓ એનાં સંતાન છીએ. ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંધન થયું તેથી આદમને મૃત્યુ લોકમાં આવવું પડયું. તેથી આદમે મનુષ્યોને કહ્યું: “ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંધન કદિ કરવું નહીં,” આમ આદમથી શરૂ થયેલ ધર્મ ઈસ્લામ ધર્મ કહેવાય. ઈસ્લામ એટલે શાંતિને માર્ગ:
હવે આપણે ઇસ્લામને અર્થ શું એ વિચારીએ. આ શબ્દ મૂળ અરબી ભાષાનો છે. જેમ આપણે ત્યાં ધાતુ ઉપરથી રૂપ લઈ શબ્દ બન્યા છે. તેવું જ અરબી ભાષાને સલમ' શબ્દ પણ ધાતુ ઉપરથી બન્યો છે. “ સલમ” એટલે શાંતિ અને ઇસ્લામ એટલે શાંતિનો માર્ગ.
માણસે સહુથી પહેલાં ઇશ્વરની શરણાગતિ સ્વીકારીને શાંતિ મેળવી; આ શરણાગતિમાં કોઈ પણ પ્રકારની શરત નહતી. એમાંથી શાંતિ અને આનંદ મેળવવાનો માર્ગ તે ઈસ્લામ ધર્મ થયો. પછી એ શરણાગતને દાઢી હોય કે ચેટલી એવી કઈ શરત હોતી નથી. ઇસ્લામની પ્રાચીનતા અને પયંગબરે:
ઈસ્લામ પણ અન્ય ધર્મો જેમ પ્રાચીન છે. લાખે કે કરોડ વર્ષ જુને છે એ અંગે કોઈને ચક્કસ માહિતી નથી. લગભગ પાંચ હજાર વર્ષો પૂર્વે પયગંબરે આવ્યા હતા. પયંગબરને અર્થ થાય છે પૈગામ-સંદેશો લાવનાર ઈશ્વરને સંદેશ લાવનાર–પહોંચાડનાર પૈગંબર કહેવાય છે. આવા પગમંબરોમાં જેનો ઉલ્લેખ સહુથી પહેલો ઇસ્લામમાં મળે છે ઈબ્રાહીમ પયગંબર. ત્યારબાદ ઈસ્માઈલ, મુસા, ઈસા, સુલેમાન, યાકુબ, હામ, ઈહાક વગેરે થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૦
મૂસાના નિયમો :
મુસ–મેઝિઝ પયગંબર વિષેને કંઇક અહેવાલ મળે છે. લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં એ થઈ ગયા. તે વખતની એશિરિયસ જાતિના લોકોની વચ્ચે એ પેદા થયા હતા. મનુષ્ય સમાજ જ્યાં ભેગા થાય ત્યાં સમૃદ્ધિ, સંપત્તિ, સ્વાર્થ માટે લડાઈઓ ચાલ્યા જ કરે છે. એશિરિયસ જાતિમાં પણ લડાઈઓ ચાલતી હતી. ખૂનને બદલે ખૂનથી લેવાત. એટલું જ નહીં, મારનાર મરી ગયે તે તેને સગા સંબંધીઓ બધાને પણ મારે. સંપૂર્ણ રીતે બદલો લો જેથી ગુને વધે નહિ, ગુનો કરવાની હિંમત ચાલે નહીં. એને મૂસાના નિયમો કહેતા. આમાં બીજા સારા નિયમે પણ સામાજિક વ્યવસ્થાના હતા. ઈશુની વાત :
મૂસા પછી કાળ જતાં બીજા પયગર ઇસા (જિસસ ક્રાઇસ્ટ) આવ્યા. તેમણે કુદરતને મંગળકારી અને કલ્યાણકારી બતાવી; સીધે રસ્ત લોકોને દરવાની તૈયારી કરી. મૂસાના આદેશોમાં આસપાસનું વાતાવરણ અને સગો પ્રમાણે કલુષિતતા આવી હતી. વિકૃતિ આવી હતી. તેમજ પ્રતિહિંસાની ભાવનાનું પ્રદર્શન અરેરાટી છૂટાવે તેવું થઈ ગયું હતું અને કેવળ બળિયાએ જ મનફાવે તેમ કરતા હતા. ફરતા વ્યાપક થતી જતી હતી. પરિણામે સમાજનું સ્તર દિવસે દિવસે નીચે જતું હતું. મૂસાએ કહ્યું હતું કે “બદલો લે !” પણ “જેમ તેમ કરી બદલો લઈ જ લો” આવા ખોટા અર્થને લઈને આક્રમણ એટલાં બધાં વધી પડયાં હતાં કે ઇસામસીહને કહેવું પડયું કે એને રોકવા માટે બીજે છેડે બેસવું જોઈએ. બદલે પ્રતિહિંસાથી નહીં, પણ સામાને શરમ ઉપજે એ રીતે શાંતિ રાખીને લે “જમણું ગાલે તમાચે મારનારને ડાબા ગાલ આગળ ધરે. કોટ લઈ લે તેને પહેરણ પણ આપજે.” આમ વેરનો બદલો પ્રેમ, ક્ષમા અને ઉદારતાથી આપવાનું ઈસાએ સૂચવ્યું. શિરજોરી, જર્મ, અત્યાચારને માનવ સમાજના પાયામાંથી કાઢી નાખવા માટે, જગતને બદલવા માટે ઈસા મસીહે એવું વિધાન કર્યુંપણ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૧
વાતને વહેવારમાં મૂકી શકાય. તેનું માર્ગદર્શન આપી શકાય તે પહેલાં તે ઈશુનેજ કોસ ઉપર ઠોકી બેસાડવામાં આવે છે. પરિણામે તે સિદ્ધાંત વહેવારું ન બને. જો કે પચાસ વર્ષ પછી તેનું મહત્વ પણ સ્વીકારાયું. મુહંમદ સાહેબ :
આ પછીના પયગંબરોના નામ આવે છે પણ તેમણે આખા માનવસમાજની પરિસ્થિતિને આમુખ ફેરવવા માટે કંઈ કર્યું હોય તે જાણવામાં આવતું નથી. એટલે આપણે મુહંમદ પયગંબર તરફ આવીએ.
પહેલા, ઈબ્રાહીમ પયગંબર અરબસ્તાનમાં કુરેશ ખાનદાનના થયા હતા. તેમની જ જ્ઞાતિના બની-હાસમ કુલ થયા. તેમના પુત્ર અબ્દુલ મુકામ અબ્દુલ્લા થયા. તેમના દીકરા મુહંમદ સાહેબ હતા. તેઓ માના પેટમાં હતા ત્યારેજ બાપ ગુજરી ગયા હતા. પણ કુદરતને દુનિયા આગળ નો ચમત્કાર દેખાડવાનું હતું. જેમ કૃષ્ણ ભગવાનને જન્મ કારાગારમાં થાય છે અને નંદગોપાલને ત્યાં વ્રજમાં તેઓ ઉછરે છે તેમ મુહંમદ સાહેબને પણ કોઈ ઉછેરનાર હેતું નથી. એક એક કરી બાપ-મા-દાદા-કાકા અવસાન પામે છે અને મુહંમદ સાહેબને પણ ઘેટાં-બકરાં ચરાવીને જીવન પસાર કરવું પડે છે. કુદરતની ખુલ્લી કિતાબ તેમને જ્ઞાન માટે મળે છે અને બકરાં ઘેટાં ચરાવતાં તે ઘણીવાર તલ્લીન થઈ જાય છે. ત્યાંથી તે ઘણીવાર ગુફામાં ધ્યાન કરવા જાય છે. ધ્યાન ચિંતનમાં એટલા બધા લીન થઈ જાય છે કે ભૂખ-તરસ ભૂલી જાય છે. દંડવત ઘૂંટણીએ પડી ભગવાનને પ્રાર્થના (નમાજ) કરે છે. ઉપવાસ તે સહેજે થઈ જાય છે. દરેક જ્ઞાની અને ઉચ્ચ કોટિના સાધકે માટે આવી સ્થિતિ આવેજ છે.
આવા સમયે પણ વહેવારમાં નેકી અને ઈમાનદારી એ બને તેમના જીવનમાં વણેલા હોય છે. તેને એક દાખલો આપું. તે વખતે મુહંમદ સાહેબ પયગંબર નહોતા થયા. મુહંમદ સાહેબ બજારમાં ચાલ્યા જતા હતા તેવામાં એક માણસ આવીને કહે છે: “મુહંમદ ! તારી સાથે વાત કરવી છે. અહીં ઊભે રહેજે. હું હમણું આવું છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૨
* પેલો માણસ આમ કહીને ચાલ્યો જાય છે અને વાત ભૂલી જાય છે. પણ મુહંમદ સાહેબ ત્યાં જ ઊભા છે. આવતા જતા લોકો પૂછે છેઃ “અહીં શા માટે ઊભો છે ?”
તેઓ કહે છે: “મેં ફલાણું સાહેબને વચન આપ્યું છે કે અહીં ઊભો રહીશ! તેથી વચન ભંગ કેમ થાઉં?”
આમ એક આખે દિવસ પસાર થયો. પેલા ભાઈને કોઈએ ખબર કરી એટલે આવીને તેણે માફી માંગી અને મુહંમદ સાહેબની પ્રામાણિકતા જોઈને તે ખુશ થયે. આવી પ્રામાણિકતાનાં કારણે લોકોએ તેમને “અમીન” એટલે કે વિશ્વાસપાત્ર કહીને બોલાવવાં શરૂ કર્યા. નાની ઉંમરમાં પણ તેમના ચારિત્ર્યની સુવાસ ચારે બાજુ ફેલાઈ ગઈ મુહંમદ પયંગબર બન્યા:
૪૦ વર્ષની વયે એક વખત જયારે મુહંમદ સાહેબ ગુફામાં બેઠા બેઠા ઈશ્વર ચિંતન કરતા હતા તે વખતે એક ગેબી અવાજ આવ્યો : “ મુહંમદ બેલ!”
મુહંમદ કહેવા લાગ્યા: “હું શું બેલું? હું ભણ્યો નથી શું બેલી શકું ?”
ત્યારે ફરીથી ગેબી અવાજે કહ્યું: “ઈશ્વરના નામ ઉપર બેલ કે “ આ દુનિયા તારા સર્જનહાર માલિકે બનાવેલી છે. લોહીમાં તેણે પૂર્યા છે. એટલે તેણે માનવને પામરતામાંથી વિકાસ કર્યો છે. ખુદાની સારી પેઠે ઉપાસના માનવજ કરી શકે છે. માટે એ માનને ઉપાસનાને પાઠ ભણાવ !”
પયગંબરી (ગામ આપવાન)ને પહેલો પાઠ ગુફામાંથી પઢીને મુહંમદ આવે છે અને જગત આગળ ધરે છે. તે પાઠ મુહંમદ સાહેબ પિતાની માતૃભાષા અરબીમાં આ રીતે આપે છે –
" , લા ઇલાહ ઇન્ અલ્લાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૩
એને અર્થ થાય છે –લા = કોઈ નથી, ઇલાહ = સિવાયઉપાસ્ય, લલલ્લાહ = ઈશ્વર જે; એટલે કે ઈશ્વર સિવાય કોઈ ઉપાય બીજે નથી. મુહંમદ સાહેબે આ મહાન સૂત્ર આપીને એક ઈશ્વરની ઉપાસના ઉપર મહેર મારી.
આ ઈશ્વર કે ખુદા એક જ છે પણ તે અંગે યે હિંદુ-મુસલમાનમાં પૂર્વગ્રહો છે. મારા સંબંધ બને સાથે ઘનિષ્ઠ રહ્યા છે. પણ, અહી મને નાનપણને એક પ્રસંગ યાદ આવી જાય છે. જ્યારે હું નિશાળમાં ભણતો ત્યારે એક મુસલમાન વિદ્યાર્થી અલ્લાહ કહેતો તે હિંદુને તે પસંદ ન પડતું અને હિંદુ ઈશ્વર કહે તે મુસલમાનને પસંદ પડતું ને હતું. પણ બનેને God-ગોડ કહેવામાં સંકોચ ન થતો. આ ત્રણે શાને અર્થ અને ભાવ એક જ થતું હોવા છતાં, અજ્ઞાની લોકો તેને ઝઘડાનું કારણ બનાવે છે.
પણું, મુહંમદ સાહેબે પયગંબર બનીને કહ્યું: “માણસ માટે ઈશ્વર સિવાય, ઈશ્વર જેટલી કોઈ વ્યકિત આદરણીય નથી.” જો કે તેમણે ઈશ્વરને પૈગામ પહોંચાશે તે છતાં તેમણે પિતાને કદિ પૂજવા કે પગે લાગવા ન ગણો . પણ તે માટે-ઉપાસના માટે ઈશ્વરને જ શ્રેષ્ઠ બતાવ્યું. આમ ઇસ્લામ, પયગંબર ઇબ્રાહીમથી પયગંબર મુહંમદ સાહેબ પાસે આવ્યો. ઈસ્લામના ધર્મગ્રંથ :
મુહંમદ સાહેબે આમાં સંશોધન કર્યું.
તેમણે ઈશ્વરના સંદેશા રૂપે “કુરાન આપ્યું. જીવન માટે ધાર્મિક શોધ કરવી હોય તે કુરાન જુઓ. પણ જો કુરાનથી સંતોષકારક સમાધાન ન થાય તો શું કરવું? તે માટે પયંગબરના વચનામૃત રૂપે “સુનહદીસ” જુઓ. જો કુરાન અને હદીસમાંથી સમાધાન ન મળે તે શું કરવું? તે માટે ફતબાને સ્વીકારો. ફતબામાં મુસ્લિમ ધર્મનેતાઓનો ફેંસલો છે. જેવી રીતે કોર્ટને ફેંસલો થાય તેવું જ આમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૪.
છે. જે વાતનો નિર્ણય કુરાન કે હદીસમાં ન મળે તેને નિર્ણય ઈસ્લામ ધર્મમાં આ રીતે ફતબા દ્વારા લેવાય છે.
દા. ત. ઈસ્લામમાં કહ્યું છે કે “ઈશ્વર સિવાય કોઈને પૂજનીય ઉપાસનીય નહીં માને, તેમજ ઈશ્વરની મૂર્તિ કે કોઈપણ પ્રકારની ધાતુ, કાષ્ઠ, કાગળ કે પત્થરની મૂર્તિને પુજવી નહીં માનવી નહીં.” હવે ત્યારે નમાજ પઢતી વખતે પૈસા કે સિકકા ઉપર કોઈની છાપ હેય છે એ પણ મૂર્તિપૂજા થાયને ! તે નમાજ પઢતી વખતે તેને રાખવા કે નહીં. કુરાનમાં તે સમયના દેશકાળ પ્રમાણે લખાયું હોય, સિકકાનું પ્રચલન ન લેવાથી તેને ઉલ્લેખ કે નિર્ણય અપાયે નથી, ત્યારે ઇસ્લામના આગેવાનોએ મળીને તે અંગે કેસલે આપે કે, નમાજ વખતે ખિસ્સામાં પિસા હોય તે ચાલે કારણ કે તેની પાછળ ઉપાસનાની ભાવના રહેલી નથી.” આવા ઘણા ફેંસલાઓ, ગુંચવાતી બાબળે અંગે ફતના દ્વારા લેવાયા છે. મુહંમદ સાહેબને મધ્યમ માર્ગ:
આમ જોવા જઈએ તે મૂસા પયગંબરે એક વાત કહી, ઇશુએ બીજા પ્રકારની વાત કહી અને હજરત મુહંમદ સાહેબે ત્રીજા પ્રકારની કહી. ત્રણે વાતોનું સંકલન તે છેજ. મૂસાના કાયદા પ્રમાણે જગત ચાલે તે નિકંદન નીકળી જાય; ઈસાને નિયમ સાર પણ માનવપ્રવૃત્તિના વહેવારથી થોડોક વિરૂદ્ધ પડે છે. માણસમાં ભલી લાગણીઓની સાથે ખોટી લાગણીઓ પણ છે. આવેશ, રોષ અને ધણુની વૃત્તિઓ પણ છે. તો પછી કરવું શું? એ માટે મુહંમદ સાહેબે મધ્યમ માર્ગ કાઢયે કે તમને જેણે અન્યાયી રીતે આક્રમણ કરીને જેટલી હાનિ પહોંચાડી છે; તેને તેટલી જ હાનિ પહોંચાડવાને તમને અધિકાર છે, પણ તેનાથી વધારે નહીં. આ તે કેવળ તમારી માનવ પ્રવૃત્તિને સંતોષવા માટે કહ્યું છે પણ જે, બદલો લેવા કરતાં તમે માફી આપી શકે તે ઈશ્વરની સાથે છે. પણ જે કંઈ કરો તેમાં ઈશ્વરને સાક્ષી જરૂર રાખે. અહીં મનુષ્ય પ્રકૃતિ અને ઈશ્વર સંદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
- ૧૪૫
બંનેને તાળ મુહંમદ સાહેબે મેળવ્યો છે. મુસાના વખતની મનુષ્ય પ્રકૃતિની વાત કેવળ પ્રતિહિંસા જન્માવતી હતી અને ઈસાન વખતની માત્ર માફ કરવાની વૃત્તિ ઉચ્ચસ્તરની હતી. પણ બન્ને વડે સામાજિક પ્રશ્નો ઉકેલાતા ન હતા. એટલે મુહંમદ સાહેબે વચ્ચેને કલ્યાણકારી માર્ગ સમાજને અહિંસાની દિશામાં લઈ જવા અને ઘડવા માટે બતાવ્યું. એક સિકકાની બન્ને બાજુની જેમ ન્યાય અને ક્ષમાને એમણે લીધાં. આમાં તે વખતે હિંસાનું જે પ્રચલન હતું તે ઓછું કરવાને જ પ્રયાસ થયેલો. મુહંમદ સાહેબ વખતની વિચિત્ર પરિસ્થિતિ :
એક પ્રશ્ન એ આવે છે કે મુહંમદ સાહેબના સમયમાં યુદ્ધો શા માટે થયાં ? એનું કારણ તપાસવા માટે આપણે તેમના જીવનને ચાર ભાગમાં વહેચવો પડશે. (૧) ૨૫ વર્ષો સુધી જીવનકાળ, ( ૨ ). ૨૫ થી ૪૦ વર્ષ સુધીના જીવનકાળ, (૩) ૪૦ થી ૫૩ વર્ષ સુધીને અને, (૪) ૫૩ થી ૬૩ વર્ષ સુધી જીવનકાળ.
૨૫ વર્ષ સુધીને કાળ તે તેમણે પોતાની જન્મભૂમિમાં વીતાવ્યો. “ઘરકી મૂગી દાલ બરાબર” જેમ મુહંમદ સાહેબનું થયું. અરબસ્તાનમાં મુહંમદ સાહેબ રહ્યા. અરબને ઘમંડી સમાજ તે વખતે એમની શું કદર કરે? ૧૦૦-૧૦૦ વર્ષો સુધી વંશપરંપરાગતથી જ્યાં યુદ્ધો ચાલતાં હેય, એકબીજાનું ખૂન કરીને જ વેરનો બદલો લેવાતો હોય, જગાર રમાતા હેય, દારૂના ચરૂના ચરૂ નિઃશંક રીતે પીવાતા હોય, સ્ત્રી જાતિની બિલકુલ કીંમત જ ન હોય તે સમાજને સાથે માર્ગે વાળવામાં મુહંમદ સાહેબને કેટલી જહેમત ઉઠાવવી પડી હશે? . ઇસ્લામ ધર્મના પ્રચાર પહેલાં અરબસ્તાનમાં સ્ત્રી જાતિની બિલકુલ કદર ન હતી. બાપ ગુજરી જાય તો તેનો દીકરો, પોતાની સગી માતા સિવાયની બધી જ સ્ત્રીઓને પોતાની પત્ની બનાવી શકે ! પુત્રી જન્મતાં જેમ આપણે ત્યાં “પથર–આવ્યો” એમ કહેવાની રીત છે તેમ ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
પણું કઈ લહાવો લેતા નહીં. એ પુત્રીને દૂધ પીતી કરી દેવામાં અગર ખાડામાં નાખવામાં ભારે ગૌરવ લેવાતું હતું. એવા પછાત સ્ત્રી વર્ગ માટે મુહંમદ સાહેબે કહ્યું: “તારે સ્વર્ગ શોધવું હોય તે માતા (સ્ત્રી જાતિ)ના પગમાં છે. જેટલા અધિકાર પતિના છે તેટલા જ અધિકાર પત્નીના છે. જે આ કાયદાનો ભંગ પતિ કરશે તે તેને શિક્ષા થશે.” આ ઉપરથી તે વખતે મુહંમદ સાહેબે કરેલા સુધારાની કિંમત જણાશે.
૨૫ વર્ષને યુવક મુહંમદ એક શ્રીમંત બાઈને ત્યાં વેપારી પેઢીમાં નોકરી કરે છે. એ બાઈનું નામ ખતી જા. એને પતિ ગુજરી ગયા હતા. મુહંમદ સાહેબ એને ધંધા રોજગાર ચલાવતા હતા. તે બાઈ તેમના કારોબારની છાની તપાસ કરાવે છે. તે છાની તપાસ કરનાર વ્યકિતઓને પૂછે છે: “મુનીમજી કેવા છે? ધંધામાં ગોલમાલ તે કરતા નથી ને? બરાબર કામ કરે છે ને ?”
તે વ્યક્તિઓ કહે છે : “ અમારી પાસે એના ગુણો કહેવા માટે શબ્દો નથી. બહુ જ કાર્યકુશળ, ઇમાનદાર, ચારિત્ર્યવાન અને ખંતીલા છે.”
તે વર્ષે સારી પેઠે નફે થયો. બાઈ એ વિચાર્યું કે આ મહેતાજી ધંધામાં નિપૂણ, ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ છે. શા માટે એમને મારી સંપત્તિના માલિક ન બનાવી દઉં? અરબના તે વખતના નિયમ પ્રમાણે
સ્ત્રી એકલી ન રહી શકે! એટલે ૪૦ વર્ષની એ બાઈએ ૨૫ વર્ષના મુહંમદ સાહેબને કહ્યું : “તમે મારી સાથે લગ્ન કરશે?”
જેમને મુસલમાનના કૂળને ખ્યાલ હશે તેમને આશ્ચર્ય થશે કે કયાં એક કુરેશ કુટુંબને નેક જુવાન નબીરે? કયાં યાત્રાનું ધામ મકા અને મકકાની અંદર કાબામાં હાસિમ કુટુંબની એક ૪૦ વર્ષની વિધવા ? તે પરણવાનું કહે! પણ, મુહંમદ સાહેબ એને સ્વીકાર કરે છે. પચાસ વર્ષની ઉમ્મરે એ બાઈ ગુજરી જાય છે, અને પછી મુહંમદ સાહેબની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૭
શી દશા થાય છે? જેમ રામચંદ્રજીને ચૌદ વર્ષને વનવાસ ભોગવે પ; પાંડવોને ૧૩ વર્ષ વનવાસના ભોગવવા પડયા હતા તેમ મુહંમદ સાહેબે પણ આ તેર વર્ષ ઘરબારથી દૂર રહીને ગાળ્યા હતા. એટલે તેમને પાછા વળતાં દરેક સ્થળેથી ફિટકાર, ધિક્કાર યાતના અને ત્રાસ મળે છે.
આજ અરસામાં તેમને ખુદાન ગેબી અવાજ સંભળાય છે અને તેઓ એને પ્રચાર કરે છે. તેથી ગણત્રીના અનુયાયીઓ, પણ વિરોધીઓ ઘણ. જે કોઈ “લાઈલ્લાહ, ઈલલાહ” કહે તેને ધખધખતી રેતી ઉપર સેવામાં આવે. કાબામાં જ્યાં અનેક દેવ-દેવીઓની માન્યતા ચાલતી હોય ત્યાં તેમની એક ઈશ્વરની વાત કોણ સાંભળે? તેમને મારી નાખવા સુધીની ધમકીઓ આપવામાં આવે છે. એ દેવી પ્રસંગ!
મુહંમદને ધર્મ પાળે તેનું ખૂન કરવાની વાતે ચાલે છે. મકાને એક યુદ્ધો ઉમર પ્રતિજ્ઞા કરે છે જે મુહંમદનું માથું લઈ આવશે તેને ૧૦૦ કાબાનું પુણ્ય થશે. હું પણ એનું માથું નહીં લઈ આવું ત્યાં સુધી તલવાર મ્યાન નહીં કરું !”
ચારે બાજ લોકો ઉમરના નામથી પ્રજતા. આ વખતે મુહંમદ સાહેબને આશ્ચય કોણ આપે ? એમના ધર્મને ટેકો પણ કોણ આપે ? પણ એજ ઉમરની બહેન મુહંમદ સાહેબને માનતી હોય છે; “લાઈલાહ ઈલિલાહ” કરતી હોય છે. - ઉમર બહેનને ત્યાં જાય છે. તેને લાઈલાહ ઈલિલાહ કહેતી સાંભળે છે અને પૂછે છે “તું શું કહેતી હતી ?”
બહેન કુરાનની આયાતે સંભળાવે છે. તેથી ગુસ્સે થઈને મારવા દોડે છે. બહેન કહે છે: “તું મારે છે શા માટે? સાંભળ તે ખરે!”
ઉમર આમતે વીર અને સત્ય શેધક હતા. તેને આયાત સાંભળી ભાન થાય છે. બહેન કહે છે : “ભાઈ મારા ! તું જે માણસને મારવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૮
કહે છે તે બેઠું છે. જેનામાં જીવાડવાની શક્તિ નથી તે કોઈને મારી જ કેમ શકે? મુહંમદ સાચે છે, એને જીવતે રાખ એમાંજ જગતનું કલ્યાણ છે.”
ત્યારે ઉમર કહે છે: “મને મુહંમદ કયાં છે તે બતાવ!” “તો જઈને શોધી કાઢ, બહેન કહે છે.”
મારે સત્ય માટે મુહંમદનું ખૂન કરવું છે. હું જોઈ લઉં છું કે એને બચાવનાર કોણ છે ?” ઉમર કહે છે અને ત્યાંથી જાય છે. - તે ઉઘાડી તલવાર લઈને મુહંમદને ત્યાં જાય છે. તે ઘરના બધા લોકો અંદરથી સાંકળ વાસીને બેઠા હતા. સાંકળ કોણ ઉધાડે ? રખે ધસી આવીને ઉમર આક્રમણ કરે છે?
બહાર ઉમર ધમપછાડા કરે છે. એવામાં શાંતચિત્ત મુહંમદ સાહેબ જાતે જઈને સાંકળ ઉધાડે છે અને કહે છે: “ઉમર શું છે?”
આટલું સાંભળતાં જ ચમત્કાર થયો હોય તેમ તલવાર તેના હાથમાંથી નીચે પડી જાય છે, મુહંમદ સાહેબ તલવાર હાથમાં લઈને ઉમરને પૂછે છેઃ “બલ હવે તને બચાવનાર કોણ છે ?”
કોઈ નથી?” ઉમર કહે છે
છે. જે મને બચાવનાર હતો તે જ તને બચાવનાર છે !” મુહંમદસાહેબ કહે છે. કોણ જાણે શું થયું ? ઉમર એકદમ મુહંમદસાહેબના પગમાં ઢળી જાય છે ! તે કહે છે માફ કર હજરત મારી ભૂલ થઈ?”
મુહંમદ તેને ઊભે કરે છે અને ખરો ધર્મ સમજવાનું કહે છે આમ એક ઉશ્કેરાયેલાને પોતાને બનાવે છે. આ એક દૈવી પ્રસંગ જ 'ગણાવી શકાય. જ્યાં હિંસા ઉપર અહિંસાને વિજય થયો. - આવો જ એક પ્રસંગ રાજકોટમાં થયો હતો. મહાત્મા ગાંધીજી - રાજાની સામે ઉપવાસ કરે છે ત્યારે રાજવીઓ અને રાજાના સગાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૯
ઉશ્કેરાઈ જાય છે. ખૂન કરવાની ચેતવણું આપે છે. બન્ને બાજુ ઉશ્કેરાયેલી તાર ખડી છે. બાપુ પ્રાર્થનામાં તલ્લીન થઈ જાય છે! કોણ જાણે શું થયું? બધાના દિલમાં બીજાની વૃત્તિ આવી જાય છે અને સહુ બાપુના અનુયાયી બને છે. ધર્મઝનૂનને પડદે હટાવ્યો:
એક દિવસ એવો હતો કે જ્યાં સુધી ઉમર ઈસ્લામ ધર્મને સ્વીકાર ન કરે ત્યાં લગી કાબામાં જઈને નમાજ પઢવાની કોઈની હિમ્મત ન હતી. મુહમદ સાહેબે વાત તે તેજ કરી હતી જે જના ધર્મવાળા કરતા હતા. પણ ધર્મ ઝનૂનના કારણે કેટલીક વાતો ઉપર પડદો પડી જાય છે. અગાઉ મેં ઈશ્વર, અલ્લાહ અને ગેડને દાખલો આપે જ છે. એવી જ રીતે “અલ્લાહ અકબર” કે “હરહર મહાદેવ” એ બન્નેને અર્થ તે “ઈશ્વર મોટો દેવ છે” એજ થાય છે પણ લોકોને એ રીતે કોઈ ધર્મગુરુઓ સમજાવવા પ્રયત્ન કરતા નથી, અને પરિણામે એ અંગે બાઝવામાં ધર્મને પ્રભાવ ગણાવ્યું એ ખોટું છે. દ્રાક્ષ કહે કે અંગુર બન્ને સરખાં છે. એવી જ રીતે ભાષા ભેદનું હિંદુ મુસ્લિમ વચ્ચેનું છે.
મુહંમદ સાહેબે જનતાને આ સત્ય સમજાવવા માટે ૪૦ મા વર્ષથી પ૩ માં વર્ષ સુધી આ સાધના કરી. એ ગાળામાં તેમને મકકાથી હિજરત કરીને મદીનામાં જવું પડ્યું. પિતાનું ઘર, કુટુંબકબીલા બધાને છોડવું પડયું. મદીનામાં મુહંમદ સાહેબ ઉપર થતાં આક્રમણને રોકવા માટે યુધ્ધ થયાં. તેમને ખતમ કરી નાખવાના પ્રયત્ન થયાં; પણ તેમણે બેધડક થઈને ખુદાને સાચે પયગામ આપવો ચાલુ જ રાખે. પરિણામે તેમના અનુયાયીઓ ઉપર સીતમ ગુજાર શરૂ થયો.
હવે પ્રશ્ન એ આવ્યું કે આક્રમણકારીઓને રોકવા કે નહીં! એ આઠમણુને બચાવ કરે કે કાયર થઈને ચૂપ પડયા રહેવું ! કોઈપણ ધર્મ કાયર બનીને અન્યાય સહેવા માટે તે કહેતો નથી. આક્રમણ કરવાની તેમણે રીત બદલી અને પિતાની કુરબાની કરીને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ન્યાયના રક્ષણ કરવાની વાત કરી. તેમણે કેવી રીતે યુદ્ધ કર્યું–શું થયું તે કહેવાનું. અત્યારે પ્રસંગ નથી પણ અહીં સામાન્યત કેવી કપરી પરિસ્થિતિમાં મુહંમદ સાહેબને કાર્ય કરવાનું હતું, તેમણે કેટલે હદ સુધી ક્ષમા રાખી હતી તેને ખ્યાલ આવી શકશે. ધર્મની રક્ષા માટે રામ અને કૃષ્ણ પણ તલવાર ઉપાડી જ હતી. એવી જ રીતે મુહંમદ સાહેબને પણ ઉપાડવી પડી હતી. સદેશ અને વિધિનિષેધની વાતે
મુહંમદ સાહેબે વિધિનિષેધની ચાર વાતો આપી, પણ સંદેશો એક જ આપે. આ ચારે વાતે જે હૃદયથી સ્વીકારે, વાણીથી સ્વીકારે અને અમલમાં મૂકે તે મુસલમાન છે. ચાર વાતે આ પ્રમાણે છે – નમાજ, રોજા, હજ, અને જકાત.
નમાજમાં ઇશ્વરની સાથે સીધે સંબંધ બંધાય છે. તેમાં પિતાની તુચ્છતા જાહેર કરીને જીવનને નમ્ર બનાવાય છે. દિવસમાં પાંચ વખત નમાજ પઢવાનું હોય છે. ત્યાં ઈશ્વરને સંબોધીને કહેવાય છે. “ તારી આગળ હું તુચ્છ પ્રાણી છું.” એમ કહી પિતાનું હૃદય ઉઘાડું કરાય છે.
- “સૂરે ફાતેહા ” – ( ખુલ્લાં કુરાન)માં સાત આયાત ( કો) છે. દરેક મુસલમાનને નમાજ પઢતી વખતે આ સાત આયાત કહેવાની હોય છે. (૧) પહેલી આયાતમાં છે કે “ હું આ બ્રહ્માંડેના રચનાર સર્જનહાર અલ્લાહની સ્તુતિ કરૂં છું. (૨) બીજીમાં છે કે અલ્લાહ કેવો છે? રહેમાને રહીમ! કપાળ અને દયાળ છે. આ બન્નેમાં છેડે ફરક છે. આપણે જો ઉપર તેની કૃપા તો એક સરખી છે; પણ રહેમ એટલે જ્યારે કોઈની ભૂલ થાય છે ત્યારે તેને ઉગારી લે છે. (૩) ત્રીજી આયાતમાં અલ્લાહને “માલિકે ચોખ્ખદિન” માન્યો. એટલે કે કયામતના દિવસે ન્યાય કર્તા માલિક માન્યો. એટલે સારા-નરસાન ન્યાય તેનામાં માને. (૪) ચોથી આયાતમાં સત્યની ઉપાસના દઢ રહેવાનું કહ્યું છે. તેને કૃપાળુ દયાળુ અને ન્યાય કરનાર માન્યો પણ પુણ્ય પાપ શું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૧
તેની ખબર ન પડે તો તેની દઢ ઉપાસના કરવાનું કહ્યું. (૫) પાંચમી. આયાતમાં સાચે માર્ગે મને ચલાવજે એમ કહ્યું છે. કારણ કે મને કંઈ ખબર નથી. હું બધું તારા ઉપરજ છોડું છું. (૬) છઠ્ઠી આયાતમાં સાચે માર્ગ કયા એ બતાવવા કહ્યું કે મારા પૂર્વે જે એ માગે ગયેલા એમની સાથે પ્રસન્ન થયેલા તેજ સાચે માર્ગ છે એમ હું માનું છું. (૭) સાતમી આયાતમાં વિનવણું છે કે હું બેટા માર્ગે ઢળી પડું. જે માર્ગે ચાલનારા ઉપર તારે ખોફ છે તે માર્ગમાંથી મને બચાવી લેજે. આમાં “ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા” અને અસામાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા”ની ભાવના રહેલી છે.
આ વાતે જે ખરેખર સમજવામાં આવે તે જણાશે કે ભગવાન પાસે હિંદુઓ કે ઈસાઈએ આના સિવાય બીજું શું માંગી શકે? ઘણીવાર ખેટા ખરાને ફેંસલે થઈ શકતું નથી ત્યારે આપણે ઈશ્વરનેજ ખરે માનીને તે ન્યાય કરશે એમ કહીએ છીએ. રખે કોઈ એમ માને કે નમાજ ભણતી વખતે કોઈની હિંસા કરવાનું સૂચન થયું હોય ! ઈસ્લામ અને અહિંસા :
પણ, અગાઉ મેં કહ્યું તેમ કંઈક ગેરસમજૂતિ અને કંઈક પરસ્પરના ધર્મમાં ઊંડાણથી ઉતરવાની ઉપેક્ષાના કારણે લોકો એમજ માને છે કે ઈસ્લામ ધર્મ તે હિંસાની વાત કરી છે. અહિંસાની વાતો. હેય છતાં પણ આચારમાં શું છે?
ઈસ્લામ પ્રમાણે ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ માણસ છે અને તેને બધી વસ્તુઓને ઉપભોગ કરવાનું ઈશ્વરે કહ્યું. પણ એમ નથી કહ્યું કે અમૂક વસ્તુને ઉપભેગ નહીં કરે તો તને સજા કરીશ! જ્યારે મુસલમાને સામે ખેરાકને પ્રશ્ન આવ્યો ત્યારે ત્યાંની અરબસ્તાનની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવો પડે; અને તે પણ તે વખતની સ્થિતિ પ્રમાણે અહિંસાની દિશામાં જ હતા. મુસલમાનેએ ભારતની સંસ્કૃતિને યશને કલશ ચઢાવ્યો છે કારણકે અહીં જે ક્રાંતિ થઈ તેની પાછળ કેટકેટલો ભોગ સંસ્કૃતિના ઘડવૈયાને આપવો પડે છે ? શિકારમાંથી ખેતી તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫ર
આ દેશ સર્વપ્રથમ વળે. કોઈપણ ચાલતા ફરતા પ્રાણીને શિકાર ન કરે પણ શ્રમથી ખેતી કરવી. એ તરફ સમાજને વાળવામાં મહાન પરિશ્રમ કરવો પડ્યો હશે. માંસાહાર તરફથી અન્નાહાર તરફ લોકોને વાળવા જતાં તે વખતે ઋષિમુનિઓ ઉપર ફિટકાર વરસ્યા જ હશે. પણ આજે ઘી-દૂધ અને અનાજને અનહાર એ સુસંસ્કૃત ખોરાક ગણાય છે. એવી રીતે ભગવાન મહાવીરે અપરિગ્રહવાદની સ્થાપના માટે છેલું કપડું પણ દાન દઈ નગ્નાવસ્થા સ્વીકારી હશે ત્યારે લોકોએ પ્રથમ તે તેમને વંદન પણ નહીં કર્યા હોય. તેમની તરફ તિરસ્કારની નજરે જોયું પણ હશે! એવી રીતે મુહંમદ સાહેબે તે વખતના માણસખાઉ લોકોને આટલી છૂટ તે વખતની પરિસ્થિતિ પ્રમાણે આપી હશે એ ખરું; પણ તેમણે એમ નથી કહ્યું કે માંસાહાર ન કરે તો કોઈ પાપ પડશે. તેમણે તે વખતની પરિસ્થિતિ પ્રમાણે અહિંસાને વહેવારૂ માર્ગ બતાવ્યો ! “તું માણસની હિંસા કરવા જઈશ એ મોટો ગુન્હ થશે તારા માટે એ બરાબર નથી!” મુસલમાન તે દરેક પયગંબરને માને !
કોઈ પણ દેશ કે સમાજમાં ઈશ્વરનો સંદેશ કહેનાર ન હોય તે તે સમાજ આગળ વધી શક્તા નથી. આ સંદેશ લાવનારને આપણે અવતાર, દૂત કે પયગંબર કહીએ છીએ. ઈસ્લામને મહાન ગ્રંથ કુરાન છે. તેમ હિંદુધર્મને મહાન ગ્રંથ ગીતા છે. આ ગીતામાં કહ્યું છે ! યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ....... તરાત્માને સૃજામ્યહમ જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ઈશ્વર પિતાના અવતારને મોકલે છે. તેવી જ રીતે કુરાનમાં કહ્યું છે કે “મેં દરેક દેશ અને દરેક જાતિમાં પૈગંબરે મોકલ્યા છેદરેક ધર્મના એવા મહાપુરુષોને આદર કરે. એટલે ખરે મુસલમાન જેમ મુહંમદ સાહેબને પયગંબર માને છે તેમ મૂસા અને ઈસાને પણ પૈગંબર માને છે. તે ઉપરાંત તે કોઈપણ અન્ય દેશના પયગંબરો (અવતારે-દીપકર-તીર્થ કરો)ને ઈન્કાર કરશે નહીં. એવા પયગંબર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૩
જેમ અરબસ્તાનમાં થયા તેમ ચીન, ઈરાન, હિન્દુસ્તાનમાં પણ થઈ ગયા છે. છેલ્લા પયગંબર મુહંમદ સાહેબ થઈ ગયા. અણસમજને લઇને યહૂદીઓ ખ્રિસ્તીઓને ન માને, ખ્રિસ્તીઓ યહૂદીઓને ન માને કે મુસલમાને બન્નેને ન માને એ ખોટું છે. તે જમાનામાં પણ ખ્રિસ્તીઓ યહૂદીઓ અને મુસલમાને એ સંધિ કરી હતી અને મદીનામાં એક જ ધર્મસ્થાનકમાં સહુ સાથે રહ્યા હતા.
માનવ સમાજ” એક જ બાપની ઓલાદ છે એમ મુહમદ પયગંબરે કહ્યું છે. તેમ બીજા મહાપુરુષોએ પણ કહ્યું છે. આ સત્ય છે અને તે હિંદુસ્તાનનું હોય કે અરબસ્તાનનું-બધે સરખું છે. આ રીતે પ્રાણીમાત્ર પ્રત્યે ભ્રાતૃભાવ અને પ્રેમથી રહેવાની વાત ઈસ્લામધર્મે કરી છે. તે તમારી સમક્ષ તે વખતની પરિસ્થિતિ અને કમવાર તમારી . આગળ રજૂ કરી છે. તે કમને જોતાં જે એકાંગી નિર્ણય લેવાય તે ઇસ્લામધર્મને અન્યાય થાય.
ટુંકમાં, થોડા વખતમાં મેં તમારી આગળ “ઇસ્લામ ધર્મ અને તેની અહિંસાની વાત મૂકી છે. તમે બધા વિચાર કરજે, અને દુનિયાના બીજા ધર્મોની સાથે ઇસ્લામ ધર્મને સમન્વય કરતી વખતે આ ભૂમિકાને ધ્યાનમાં રાખજે. આજે ગાંધીજી પછી દુનિયામાં અહિં સાને ડંકો વાગવા લાગે છે. તેવા સમયે બધા ધર્મોવાળા અહિંસાની વ્યાસપીઠ ઉપર એક નહીં થાય તે દુનિયા ઉપર જે મોટી આફત ઊતરી રહી છે તેનું નિવારણ, ધર્મવાળા નહીં કરી શકે.
ચર્ચા-વિચારણું ઈસ્લામી લેકે પિતાનું સંશાધન કરે :
શ્રી, દેવજીભાઈએ ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું : “આજે કુરેશી ભાઈએ ઈસ્લામની ખૂબીઓની ખૂબ સુંદર વાત કહી, મધ્ય એશિયાના પ્રદેશમાંથી જે આક્રમણકારીઓ આવ્યા હતા તેઓ ખરેખર ઇસ્લામને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
સમજ્યા ન હતા એ વાત સાચી છે. પણ, ઇસ્લામની ખામી કે ખૂબી તેના અનુયાયીઓના વર્તન ઉપરથી જ તારવી શકાય. એટલે ઇસ્લામને જેમ બીજા ધર્મના અનુયાયીઓ સારી રીતે સમજે, તેવી જ રીતે તેના અનુયાયીઓએ પણ ખૂબ સંશોધન કરવાની જરૂર છે. બાકી મુહંમદ પયગંબર સાહેબે નરમાશ, ન્યાય, નીતિ વગેરેને સંદેશો પિતાના જીવનમાં સિદ્ધ કરીને આપે એની વાત ખરેખર આકર્ષક છે. આજે ભારતને એકતાની જરૂરી છે, તેમાં ઇસ્લામ કે ઇતર ધર્મો સંબંધી દરેક ધર્મના લોકોના મનમાં ઓછી સમજણને લીધે ભેદ છે તે કાઢી નાખવે જ રહ્યો.
શ્રી. પુંજાભાઈ : બધા ધર્મો “ખરાબ ન કરે, સારું કરો !” એ પાયાની બાબતમાં સહમત છે. તે આપણે એ દિશામાં ખૂબ ખૂબ કાર્ય કરવું જોઈએ. ભાષાભેદને દૂર કરીને ચાલવું જોઈએ. ગાંધીયુગે સર્વધર્મ સમન્વયને સહયોગ આપે છે તે તે સાધવા માટે સર્વધર્મ ઉપાસનાની સુંદર ભૂમિકા ઊભી થઈ ચૂકી છે. ' ઇસ્લામની અહિંસા :
શ્રી. દંડી સ્વામીએ કહ્યું : “મશરૂવાળાએ શ્રી મુહંમદ પયગંબર સાહેબને અહિંસક કહ્યા છે. ગીતામાં જેમ કૌરવ-પાંડનું યુદ્ધ અનિવાર્ય બન્યું તેમ તે વખતે મુહંમદ સાહેબ માટે અનિવાર્ય થયું તેવું જોઈએ. પણ, ખોરાકની બાબતમાં, “તારા પેટને પશુ-પંખીની કબર ન બનાવ !” એમ જે કહ્યું છે તે અહિંસા સૂચવે છે. અહીં અંગ્રેજો અને બહારનાં તો ન રહ્યાં હોત તો હિંદુ-મુસ્લિમ એકતા થઈ ચૂકી હત અને લડાઈઓ ન થાત, બાકી લવિંગાબાદશાહની પુત્રી પંડિત જગન્નાથને અપાઇ, ટોડરમલના દીકરા વેરે અબુલફજલની દીકરી વરી ચૂકી હતી. તેમ જ ગાંધીજીના પ્રભાવે અબ્દુલગફારખાન, સૈયબજી, ઝાકિર હુસેન, મૌલાના આઝાદ, ગુલામ કુરેશી, હુમાયુ કબીર વ. અનેક મુસ્લિમ કુટુંબ તૈયાર થયાં છે. ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતાની આપેલી અદ્દભૂત ભેટને આગળ ચલાવી દ્રઢ એકતા સાધવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
સંપર્ક વધારે :
પૂ. નેમિમુનિ : “કુરેશભાઈએ પિતાની અધિકૃત ભાષામાં ઈસ્લામની ઊડી વાત કરી તેનાથી આ શિબિરમાં ઈસ્લામી પ્રતિનિધિની રહેલી ખાત્રી આશિક રૂપે દૂર થવામાં મદદ થશે. ઈસ્લામના નામે ધર્મઝનૂન એવી રીતે પેસી ગયું છે કે તેને દૂર કરેજ છૂટકે છે. આ દિશામાં ગાંધીજીના કાર્યનું વિશેષ મૂલ્યાંકન છે. ઉદાર ધર્મગુરુઓની મુસ્લિમ સમાજમાં અત્યારે ભારે તંગી દેખાય છે. ખરી મુશ્કેલી તે એ છે કે મેટા ભાગના મુસ્લિમ કુટુંબ માંસાહારી છે, એટલે અમારો નિકટને સંપર્ક અમૂક કુટુંબ સાથેજ થઈ શકે છે. કુરેશીભાઈના કુટુંબ જેવા નમૂનાએ ઓછા મળે છે. વેપારી કે બીજા સંબંધોથી પણ મુસ્લિમ કુટુંબના સંપર્કમાં આવવું અત્યંત જરૂરી છે.” સંશાધન આવશ્યક છે :
શ્રી, માટલિયાઃ “આપણને કુરેશભાઈ એ ઈસ્લામની ચાર વાતે તત્ત્વ રૂપે આપી :(૧) નમાજ, (૨) રોજા, (૩) હજ અને (૪) જકાત. એવી જ રીતે બીજી ત્રણ બાબતો છે –(૧) ખેરાત. (૨) જમાત અને (૩) જેહાદ. આને વિશાળ અર્થમાં કહેવામાં આવેલ છે છતાં પિતાનાજ બંધુઓનું સંગઠન. તેનેજ દાન આપવું; અને એજ સંગઠનની નિષ્ઠાની કટ્ટરતા એટલી કે બીજાને નાપાક ગણવા; આણે ખોટી માન્યતા બેસાડી દીધી છે. એ ઉપરાંત કુરાન એજ અજોડ પુસ્તક છે, ગમે તે સ્થાને રહેતે મુસલમાન ખલીફાની આજ્ઞાથી વિરૂદ્ધ ન વર્તી શકે. તેમજ છેલ્લા પયગંબર મુહંમદ સાહેબ થયા. હવે કોઈ થઈ શકે જ નહીં; આવી વાતનું સંશોધન થાય તે ઈસ્લામમાંથી ઘણું ઘણું લેવા જેવું છે. જે એ ઝનૂન 2શે તે જ મુસ્લિમ ભાઈ-બહેને બીજા ધર્મવાળાને આર્ષી શકશે.
ચંચળબહેન : “પણ, ઈસ્લામ જગત સાથે, સર્વધર્મ સમન્વય અને ઉપાસનાના સંદર્ભમાં એકરૂપ થયેજ છૂટકો છે. ગુજરાતને દાખલો લઈએ. તે સૂફી વાદની અસર બાલાશંકર કવિથી માંડીને સાગર કવિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૬
“લગી થયેલી છે. મણિભાઈ કલાપી, બાપુ અને સંતબાલ આ બધાના નિમિત્તે થયેલી એકતા અને સંતબાલ નિમિત્તે આવેલી અનુબંધ વિચારધારાએ દેશ અને દુનિયામાં સર્વધર્મ સમન્વય સાધેજ પાર થવાનું છે.” કેટલાક ખુલાસાઓ :
પૂ. શ્રી. સંતબાલજીએ થોડા ખુલાસાએ આપ્યા હતા :–
(૧) ભગવાન ઋષભદેવનું નામ જૈન, હિંદુ અને બૌદ્ધ ત્રણેને માન્ય છે. તે સર્વધર્મ સમન્વય છે. દંડવામીજીએ ઈબ્રાહીમનું નામ લઈ તેમાંથી “અબ્રાહ્મણ” અર્થ તારવીને ભગવાન ઋષભનાથને ઘટાવ્યા. તે પયંગબરને તો ખ્રિસ્તી ધર્મ પણ સ્વીકારે છે.
(૨) મારા નમ્ર મતે જે ઈસ્લામી કુટુંબ દેશના બલિદાન યજ્ઞમાં હેમાયાં અને નજીક આવ્યાં; તે બધાનું ગાંધીજી ગયા બાદ આપણું તરફ વધુ લેણું છે. જે તેઓને આપણે દિલથી એક પાક-ઈસ્લામી તરીકે ન અપનાવીએ તે આપણે એવા ગુનેગાર ઠરશું કે જેને ઈશ્વર કહે કે કુદરત કહે સહેજે માફ નહીં કરે ! કોણ જાણે કેમ પણ કુરેશી કુટુંબ જેવાં ઈસ્લામી કુટુંબ ઉપર મને તે ખૂબજ સદ્દભાવ ફરે છે. આપણે સૌ ઈસ્લામી જગતથી વધુને વધુ નિકટમાં આવીએ એની આજે ' જગતને અનિવાર્ય જરૂર છે.”
(૧૩–૧૧–૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
[૧૧] વૈદિક ધર્મમાં યજ્ઞ
અત્યાર સુધી આપણે ઈસ્લામ ધર્મ અને ઈસાઈ ધર્મ અંગે વિચાર કરી ગયા છીએ. હવે હિન્દુધર્મને વિચાર કરીએ. હિંદુધર્મ એટલે હિંદુસ્તાનમાં પ્રચલિત થયેલા ધર્મો છે. તેની ત્રણ શાખા છે(૧) વૈદિક, (૨) બૌધ્ધ, અને (૩) જૈન. હિંદુ ધર્મ એ વિશાળ અર્થ હિંદમાં રહેનારાઓને ધર્મ; એ રીતે સમાયેલ છે.
આર્યો ભારતમાં આવ્યા ત્યારે સૌથી પહેલાં જે તત્વ મળ્યું તે વૈદિક ધર્મનું તત્વ કહેવાય છે. આ તત્વને વેદ એવું નામ આપવામાં આવ્યું છે. વેદે અતિપ્રાચીન ગ્રંથ ગણાય છે. તેને “અપૌરુષેય” એટલે કે કઈ પુરૂષે રચ્યા નથી એમ કહેવાય છે. ખરેખર તે વખતના અલગ અલગ ઋષિઓને જે અનુભવ થયે તેને સંગ્રહ આમાં ગુંથાચેલે છે. મૂળદ ત્રણ છે: - ઋગ્યેદ, સામવેદ, અને યર્જુવેદ. ખરી રીતે ત્રણેય નામો ક્રિયા ઉપર છે. ઋચાઓને ઉચ્ચાર કરો તે ઋગવેદ છે. ગીત દ્વારા વાણીને વધારે તે સામવેદ, અને યજ્ઞ કરવાની પ્રેરણા આપે તે યજુર્વેદ છે. આમાં અથર્વ વેદ પાછળથી ઉમેરાય છે. એમાં મંત્ર, શસ્ત્ર, વિજ્ઞાન વગેરે આવે છે. આની વિગતોમાં પડીએ એટલો સમય નથી. પણ, હિંદુધર્મની વૈદિક શાખામાં સર્વધર્મ ઉપાસના અંગેના ક્યા તો પડ્યા છે તે અંગે વિચાર કરવાનો છે. વૈદિક ધર્મ સાથે યજ્ઞ શબ્દ હજુ સુધી પણ જોડાયો છે. યજુર્વેદ શબ્દ જ યજ્ઞ બતાવે છે, યજ્ઞને આટલું બધું સ્થાન કેમ મળ્યું જે આજે પણ પરંપરાગત ચાલુ છે તે વિષે અત્રે વિચાર કરશું, યજ્ઞના દેવો
માનવજાતિ જ્યારે વિકસવા લાગી ત્યારે આ યજ્ઞો શરૂ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૮
અને ઈસાઈ–ઈસ્લામ ધર્મના પ્રચાર પહેલાં આર્યો જ્યાં જ્યાં ગયા - ત્યાં યજ્ઞોને પ્રચાર ખૂબ જ હતા.
જૈન શાસ્ત્ર પ્રમાણે ભગવાન ઋષભદેવે મનુષ્યોને પ્રથમ અસિ, મસિ અને કૃષિ, મતલબ કે રક્ષણ, વાણિજ્ય અને ગૌરક્ષા શીખવ્યાં. આમ સંસ્કૃતિનાં પ્રથમ ચરણ મંડાયાં.
લોકો ભેળા હતા. એટલે તેમને નાના મોટાનો ઉપકાર ઘણો લાગત. વરસાદ આવે એટલે તેમની નજર ગઈ કે વરસાદ કયાંથી આવે છે? એટલે આકાશ તરફ નજર ગઈ. તેમણે એ આકાશના દેવને ઇન્દ્ર નામ આપ્યું. આ ઇદ્રમાં તેમણે અપૂર્વ શકિતની કલ્પના કરી કે તે વાદળાં ઘેરાવે, વિજળી ચમકાવે, તેફાન કરાવે અને પછી વરસાદ વરસે. આ વરસાદથી ઘાસ થાય, પશુઓને ચારો મળે, ખેતીનાં અનાજથી મનુષ્યોને અન્ન મળે. આવા ઉપકારી ઈદ્ર દેવને કઈક તે સમર્પણ કરવું જોઇએ? એટલે યજ્ઞ કરી તેને સમર્પણ કરવું અને તેમાં ઈદ્રનું સ્થાન પ્રથમ આવ્યું.
પાછું આવ્યું—એને દેવ કોણ! તે વરણ! વરૂણ પાપ-પુણ્યને જાણનારે; તે ગુપ્તમાં ગુપ્ત વાતને જાણનાર છે. પાણી આપણને છવાડે છે; ખેતી માટે ઉપયોગી છે. એટલે જળના દેવ તરીકે વરૂણને ઉપકાર માન્યો.
પછી નજર ગઈ પ્રકાશ તરફ! પાણી મળે પણ પ્રકાશ ન હોય તે? અંધારામાં કઈ રીતે જીવાય? પ્રકાશની તે મેટી અસર છે. તેના વગર જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય. એટલે તેમણે પ્રકાશના દેવ તરીકે સૂર્યને મા.
પણ પાણી આવે, વિજળી ચમકે, ઉપદ્રવ થાય આ બધામાંથી રક્ષણ મેળવવું રહ્યું. તે રક્ષણના દેવ તરીકે તેમણે રૂદ્રને માન્યા.
જે કે પ્રકાશ હતો, ગરમી મળતી હતી છતાં પણ ખાવાનું - કાચું ખાઈએ તે દુઃખે, શરદી ભયંકર પડે તે તેનાથી પણ બચવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જોઈએ. આમાં વનમાં લાકડાં અથડાય અને અગ્નિ પ્રગટે એટલે તેમણે પાચનના દેવ તરીકે અગ્નિને દેવ ગ.
પણ વિચારની એક શ્રેણિ આગળ વધીને માનવે વિચાર્યું કે ગમે તે ખાઈએ તેનું પાચન થાય, છેવટે બહાર નીકળે, તેમાંથી સાત ધાતુ બને અને કચરે મળમૂત્ર કે ઊલટી વાટે બહાર નીકળે. આ બધાને નિયામક કોઈ હવે જોઈએ એટલે એને યમદેવ માન્યા. માણસ મરી જાય એટલે તેને યમ લઈ જાય. એ આ દેવની શક્તિ ગણવામાં આવી. ઉપકારીને કંઈક આપવું જોઈએ, તે યા!
આ પ્રમાણે છે દેવ થયા. ઇદ્ર દેવોને રાજા, વરૂણ પાપ-પુણ્ય જેનારે, સૂર્ય પ્રકાશ આપનાર, રૂદ્ર રક્ષણ કરનાર, અગ્નિ પાચન કરાવનાર અને પકાવનારે અને યમ મૃત્યુ પછી લઈ જનારો તેમજ નિયામક. આમ અદશ્ય બળે અંગે દેવાની માન્યતા વધતી ગઈ. સાથે સાથે ઘી-દૂધ-અનાજ આપ્યાં. મન અને બુદ્ધિનો વિકાસ થયો એટલે દેવની કૃપાથી આ બધું થાય છે. માટે તેને કંઇક આપવું જ જોઈએ એ વિચાર આવ્યું. તો શું આપવું? દેવને વહાલામાં વહાલી વસ્તુ અપાય! એ વહાલામાં વહાલી વસ્તુ કઈ? અલગ અલગ ય પાછળનું પ્રાજન!
વહાલામાં વહાલી વસ્તુને નક્કી કરવા માટે જેમ જેમ માણસની વિચારણા કાળે કાળે બદલાતી ગઈ તેમ અલગ અલગ યા આવ્યા. હવે તે વખતે વહાલામાં વહાલી વસ્તુ કઈ એને જવાબ તે દીકરે હતા!
એક ક્યા આવે છે. હરિશ્ચંદ્ર નામના રાજા પાસે નારદજી એકવાર જાય છે. તેને પૂછે છે: “કેમ છે ?”
રાજા કહેઃ “છું તે બહુ આનંદમાં, પણ એક વાતનું દુઃખ છે. કોઈ સંતાન નથી!”
નારદે કહ્યું: “તે કરે વરૂણદેવને પ્રાર્થના !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
* રાજાએ વરૂણને પ્રાર્થના કરી. વરૂણ પ્રસન્ન થયા અને કહ્યું: “તને બાળક થશે, પણ એ બાળક મને આપી દેવું પડશે.”
રાજા કહેઃ “કબૂલ!”
રાજાને બાળક થાય છે. તે નારદ કહે છે કે તમારે એ વરૂણને આપી દેવું જોઈએ. રાજા કહે છે: “થોડુંક માનું વાત્સલ્ય તે પીવા દે. મોટે થવા દે. પછી લઈ જજો ! ”
ભલે!” એમ કહી નારદ વનમાં ચાલ્યા જાય છે. છોકરો મોટે થાય છે. સમજણે થાય છે. તે વખતે રાજા જંગલમાં જાય છે અને કંઇક ખાઇ આવે છે. પિતાને આહુતિ આપી નથી એટલે વરૂણ રાજા ઉપર ગુસ્સે થાય છે. રાજાને જલોદર રોગ થાય છે. દીકરાને થાય છે કે પિતાનું આ દર્દ મટાડવું જોઈએ. તે માટે તે હેમાવા તૈયાર થઈ જંગલમાં જાય છે.
તે વખતે ઈંદ્ર દેવ આવે છે. તેઓ પૂછે છે: “ક્યાં જાય છે?”
તે છોકરો કહે છે: “મારા પિતાને રોગ થયો છે તે મટાડવા હું હેમાવા જઈ રહ્યો છું.”
ઈદ્ર કહેઃ “તું શા માટે હોમાય છે. રસ્તામાં તને મળે તેને લઈ જજે. ”
છોકરો આગળ ગયો. રસ્તામાં તેને અજગતિ નામને બ્રાહ્મણ મળ્યો. તેને પૂછયું: “કેમ શું કરો છો?” તે બ્રાહ્મણે કહ્યું : “ભૂખ્યા છીએ. આ છોકરાઓને શું ખવડાવું? પત્નીને શું ખવડાવું?”
રાજકુમાર કહેઃ “રાજા પાસેથી હું તમને બધું અપાવીશ પણ એક શરત કે ત્રણમાંથી એક છોકરાને આપવો પડશે.”
, બ્રાહ્મણે વિચાર્યું કે જે બધા સુખી થતાં હોય તે પછી એક ભલે જાય ! એટલે “શુનઃ શેમ” નામના દીકરાને બલિ માટે, સો સોનામહેર સાર આપે છે. છોકરે બલિદી ઉપર બંધાયો છે. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૧
હાઈને તેને હોમવાની તૈયારી ચાલે છે. ત્યારે છોકો વિચારે છે કે “સગા બાપ પણ મારે નથી.” એટલે તેણે બીજા દેવની ઉપાસના કરી. બ્રહ્મા, અગ્નિ, સૂર્ય પછી અને વરૂણને યાદ કરે છે. વરૂણ કહે “મેં તે તને લેવાનું વરદાન આપ્યું છે. આપવાનું કામ મારૂં નથી. એ કામ ઇન્દ્રનું છે!”
છોકરે ઈન્દ્રની પ્રાર્થના કરે છે. ઇન્દ્ર વચમાંને રસ્તો કાઢે છે અને સ્વર્ગના વૈદ્યરાજ અશ્વિનીકુમાર તેને બચાવી લે છે. સાર એ છે કે પૈસાને ખાતર બાળકને તેમના પિતા મળે છે. હિસક અને અહિંસક યજ્ઞો :
આ ઉપરથી વિચારવાનું એ છે કે યજ્ઞના પ્રારંભમાં વહાલામાં વહાલી વસ્તુને ભેટ આપવાની, કૃતજ્ઞતા પ્રગટ કરવાની ભાવના હતી. તેમાં પ્રથમ પુત્ર અને પછી તેમના બદલે બીજાના પુત્રોને બલિએ ચઢાવવાની પ્રથા હતી. તે નરમેઘ (નરવધ) યજ્ઞ કહેવાતા. પણ આ નરમેઘ લાંબો સમય ન ચાલ્યો. કારણકે યજ્ઞમાં બલિએ ચઢનારની પ્રાર્થના આક્રદ વગેરે તેમ જ મનુષ્ય જ મનુષ્યની જ બલિ આપે એ સુશોભિત કૃત્ય નથી. એવું માનવની બુદ્ધિના વિકાસનું સતત ભાન એણે માનવને નરમેધ તરફથી બીજી વસ્તુઓ હેમવા તરફ વાળ્ય.
ત્યારે વિચાર થયો કે સહુથી વધુ ઉપયોગી વસ્તુ ગૌ છે. એટલે ગેમેવ ચાલે. ત્યાં વિચાર થયો કે ગાય તો સુંદર દૂધ આપે છે, બળદ ખેતી માટે ઉપયોગી છે, તેને હેમવું ઠીક નહીં; એટલે અશ્વમેઘ યજ્ઞ આવ્યો. અશ્વ પણ ઉપયોગી જનાવર હતું એટલે બકરીનું બલિદાન આપવાને ક્રમ ચાલ્યો. આમ હિંસક યજ્ઞોને કમ પુષ્ટિયા, નરમેઘયજ્ઞ, ગમેઘયજ્ઞ, અશ્વમેઘયજ્ઞ અને અંજમેઘયજ્ઞ રૂપે આવ્યો. તેમાંથી પણ નીચે હટતાં મરઘાં-કુકડાં બલિએ ચઢાવવાનું આવ્યું.
પણ શુભ ભાવનાએ ઉપકારને બદલે વાળવા જે પુણ્ય કાર્ય ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬ર
માનીને કરવામાં આવતું તેનું દશ્ય વિભિત્સ ઉભું થતું; તે ઉપરાંત યજ્ઞ માટે બલિએ ચઢનારને પ્રાર્થનાને અધિકાર આપવામાં આવ્યો હતે. પશુ-પંખી તે કયાંથી પ્રાર્થના કરી શકે?
છે એટલે વિકસતી માનવ બુદ્ધિએ વિચાર્યું કે આતે બાહ્ય અને અન્ય જીવોનું બલિદાન અપાય છે. પણ પિતાની જાતમાંથી શું અપાય છે? એટલે દ્રવ્યોને યજ્ઞ અને જપ યજ્ઞ આવ્યા. ત્યાં એટલા માટે થતાં કે તેમાંથી અનાજ, ધન, વરસાદ વગેરે મળેએટલે યજ્ઞમાં જે વસ્તુની સિદ્ધિ થવા લાગી તેને છેડે ભાગ યજ્ઞમાં હોમવા લાગ્યા.
પણ પછી વળી પાછી યજ્ઞની વ્યાખ્યા બદલાવા લાગી. સાચું સુખ તે ભૌતિક દ્રવ્યો ઉપરથી પ્રભુભજનમાં—ધ્યાનમાં-જપમાં મનાવા લાગ્યું. તુલસીદાસજી કહે છે :
तबलग कुशलन जिव कहं सपने हुँ मन बिसराम; जबलग मजत न राम कहं शोक घाम तजि काम.
જ્યાં સુધી બધી કામના જે દુઃખનું ધામ છે તેને તજી દે ત્યાં સુધી જીવને સપનામાં પણ આરામ નથી તેને સાચું સુખ તે રામના ભજનમાં છે. ગીતામાં પણ કહ્યું છે – સાન ના મ” એટલે કે યજ્ઞમાં જપ યજ્ઞ હું છું. એટલે સાચે યજ્ઞ ભગવાનનું ભજન કરવું, નામ લેવું એ ગણાવા લાગ્યા. ત્યાંથી વધુ ઊંડા જતાં એમ લાગ્યું કે જપ તે કરીએ પણ જ્ઞાન મેળવીએ સારું ! પ્રભુનું ભજન ન કરીએ, તેમાં લીન ન થઈએ, બલિદાન ન આપીએ તો ચાલે, પણ અંતરનું બલિદાન આપી દઈએ તો ઈશ્વર રાજી થાય છે, પણ આવા ભાવ યજ્ઞના બલિદાનનું પ્રતીક હોવું જોઈ એ ને ? એટલે કહ્યું -
श्रेयान् द्रव्यमयाद्यज्ञात् ज्ञान यज्ञः परंतप ।
सर्व कर्माखिलं पार्थ! ज्ञाने परिसमाप्यते । બધાં જ કર્મો જ્ઞાન-યજ્ઞમાં સમાઈ જાય છે. એ જ પરંતપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૩
આમ હિંસક યજ્ઞોમાંથી અહિંસક યજ્ઞો દ્રવ્યથા, જપયજ્ઞ, અને જ્ઞાનયજ્ઞ તરફ વળાયું. ભક્તિ યજ્ઞ:
પણ આ જ્ઞાનયજ્ઞ સારો હતે. પણ જ્ઞાનવાદમાં તે બદલાતાં ચર્ચાઓ ચાલી. શંકરાચાર્ય જેવાઓએ એ ચર્ચામાંથી તત્વ મેળવ્યું પણ બીજાઓ વિતંડાવાદમાં પડી ગયા.
આ વિતંડાવાદે કેવો ભયંકર અનર્થ સર્જકે તેને ખ્યાલ જૈનધર્મના હરિભદ્રસૂરિના જીવનમાંથી આવતા એક પ્રસંગથી આવી શકશે. તે વખતે બૌદ્ધ વિધાપીઠ હતી. એટલે ત્યાં જ્ઞાન મેળવવા માટે પોતાના ભાણેજ બે જૈન વિદ્યાથી હંસ અને પરમહંસને વેશ પરિવર્તન કરાવી મોકલવામાં આવે છે. બૌદ્ધોને શક ગયા કે આતે જેને છે; એટલે કહ્યું કે બૌદ્ધ ધર્મ ન સ્વીકારે ત્યાં સુધી જ્ઞાન ન આપીએ. પછી હેરાન કરવા માટે વિચાર્યું કે એવું કંઈક કરવામાં આવે કે જેને ચાલ્યા જાય! એટલે એક તીર્થંકરની મૂર્તિ બનાવી તેને પગથિયાં તરીકે ઉપયોગ શરૂ કર્યો. પેલા વિધાથીઓ ઓળંગીને જવા લાગ્યા એટલે તેમણે ફરજ પાડી કે પગ મૂકીને ચાલે !
અને બને કંટાળીને ત્યાંથી ભાગ્યા. પણ બૌધે તેમની પછવાડે પડયા, એકને રસ્તામાં તેમજ બીજાને પાદરે ખત્મ કર્યો. જે ભગવાન બુદ્ધ જે કરૂણા યજ્ઞમાં હોમાતાં પશુઓને બચાવી લેવાનું કહે તે બુધ્ધ ભગવાનના અનુયાયીઓ પિતાથી જુદા મતવાળાનાં ખૂન કરવા સુધી જાય તે કેટલી બધી દુ:ખદ બીના ગણાય.
પણ, જેને ઓછા ઉતરે તેવા ન હતા. હરિભદ્રસૂરિને આ સમાચાર મળ્યા. તેમને વિચાર થયે કે કરવું ? કુમરિપુરને રાજા દેવપાળ તેમને શિષ્ય હતું. તેને કહ્યું: “આપણે બૌદ્ધ સાધુઓ સાથે વાદ કરાવે છે. માટે બોલાવો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
- બધે તૈયાર થયા એટલે હરિભદ્રસૂરિએ કહ્યું કે “જે વાદવિવાદમાં હારે તેને ગરમ તેલની કડાઈમાં નાખવા!” જૈને તે ઉદાર કહેવાય, અહિંસામાં માનનારા ગણાય તેમને કેવી રીતે આ કૂર વિચાર આવ્યું હશે ?
પેલા બૌદ્ધ ૧૪૪૪ હતા. એક બે કડાઈમાં ઉકળતા તેલમાં તળાયા બાદ તેમને વિચાર આવ્યો કે મારા ભાણેજ હંસ–પરમહંસના માટે આટલી બધી હત્યા કરૂં? અહિંસક છે અને બૌદ્ધોની ચર્ચાવિતંડામાંથી હિંસા ઉપર ઉતરી પડવાને કિસે વિચારવા જેવું છે. છેવટે તે હરિભદ્રસૂરિને ખુબ જ પસ્તાવો થયો અને તેમણે પ્રાયશ્ચિત લીધું.
આ વિતંડાવાદ બહુ જ ભયાનક છે. યાજ્ઞવાહયઋષિ ચર્ચામાં પડયા. વેદવાદી લોક ચર્ચા કરવા આવ્યા ? વેદ કેટલા ?
તે કહ્યું “ચાર !” દેવ કેટલા ?” અનેક ઈદ્ર વગેરે દેવોને માને છે તે યજ્ઞ આપવું જોઈએ !” આને પાય કર્યો ?” “સત્ય જ્ઞાનમન્ત દ્રા!” જ્ઞાન સત્યરૂપ છે તે અનંત છે અને વ્યાપક છે, તે બ્રહ્મમય છે. બ્રહ્મમાંથી પેદા થઈ આકાશ બધાને વીંટે છે પણ પિતે વિટાતું નથી પણ તેથી આગળનું તત્વ “અક્ષર ” છે જે કશામાં લેવાતું નથી.”
ગાગી અને મૈત્રયી આશ્ચર્યમુગ્ધ થાય છે. ખરી રીતે તે પ્રથમ જ્ઞાનચર્ચા જ ચાલે છે પણ “વારે વારે વારે તવ વો:” પછી વિતંડાવાદ થઈ જાય છે. આમ વિતંડાવાદમાંથી જે વાત યજ્ઞ રૂપે આગળ આવી તે ભજન ભક્તિ કહેવાઇ. તેને આપણે ભકિતયા કહી શકીશું. કબીર, નાનક, મીરાં તુલસી, સુરદાસ નરસિંહ મહેતા વગેરેએ ભજન મહામ્ય ઉપર ઘણી ઘણી વાત કહી છે. અને ઈશ્વરનું સ્મરણ ભક્તિ એને યજ્ઞ માનવામાં આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
શ્રમયા : - આ યજ્ઞની પરિપાટી આમ ભક્તિ યજ્ઞ સુધી આવી. પણ “ભૂખે ભજન ન હોઈ ગેપાલા!” તેમજ કબીરે કહ્યું તેમ “કર સાહેબ કી બંદગી ઓર એકે અન્ન દે!” એ પ્રમાણે માણસ ભૂખ્યો હોય તે તેનું મન ભજનમાં ન લાગે એટલે યજ્ઞની એ પરિપાટીમાં મહાત્મા ગાંધીજીએ આપણને શ્રમયજ્ઞ આપે. તેના પ્રતીક રૂપે રેંટિયો આવ્યો. રેટિયા દ્વારા મંજૂરી આપી. આમ ક્રમે ક્રમે યજ્ઞને વિકાસ થતો ગયે. યાની નવી સમજૂતી :
આ યજ્ઞોની એક નવી સમજૂતી એ આવી કે હિંસક ય ને અહિંસક યજ્ઞ તરીકે ઘણાવવાનો પ્રયાસ થશે. હિંસક યજ્ઞોમાં નરમેવ, ગોમેધ, અશ્વમેધઅજમેઘ, મહિષમેળવીને વિકાસ જોયો. નરમેઘને નવી રીતે ઘટાવતાં આ શરીર ને શ્રમયજ્ઞ દ્વારા સિદ્ધિ લાયક બનાવવાનું કહેવામાં આવ્યું. આત્માને બ્રહ્મ માનવામાં આવ્યો અને બધા દેવોનો વાસ આ શરીરમાં છે એમ માનવામાં આવ્યું. જેમકે ગે એટલે ગાય ખરી, અને ગે એટલે ઇદ્રિ પણ ખરી. અગ્નિ એટલે પાચક રસ, સૂર્ય એટલે વીર્ય, મન એટલે ઇંદ્ર આમ બધા દેવોને ઘટાડવામાં આવ્યા. આ બધે જ્ઞાનને પ્રતાપ હતો એટલે જ્ઞાનયજ્ઞ, વાદયજ્ઞ, જપયજ્ઞ, શ્રમયજ્ઞ સુધી પહેંચ્યું. પણ શ્રમયજ્ઞની સફળતા માટે તેમણે સત્યને આગ્રહ રાખવા બતાવ્યું અને સત્યાગ્રહ દ્વારા તપયજ્ઞ પણ શરૂ કર્યો..
ગાંધીજીએ સત્યનાં ત્રણ નામે આપ્યાં. સતનામ સાહેબકા સત્ય એજ ઈશ્વર અને સત્ય પ્રાપ્તિનું સાધન-સત્યાગ્રહ. ચિત્તની વૃત્તિને સંપૂર્ણ વિલય કરે છે તો તે તપ દ્વારાજ થઈ શકે.
યજ્ઞના વિકાસમાં આપણે આમ તપયજ્ઞ સુધી પહોંચ્યા. શ્રમયજ્ઞ વખતે એમ વાત રજૂ થઈ કે જનતા એજ જનાર્દન છે. શરીરની અંદર બધા દેવ સમાયેલા છે. તેને જ બ્રહ્મ માની શકાય છે. આમ તપયાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
નવી ભૂમિકા અને વ્યાખ્યા આપણને મળી. બ્રહ્મની અંદર, વ્યકિતથી, સમષ્ટિને સમાવેશ કરવામાં આવ્યું અને એજ બ્રહ્મ વિહાર છે એમ માનવામાં આવ્યું. તે સાથે જ એ બ્રહ્મ તત્વ મારામાં પણ છે અને પ્રાણી માત્રમાં છે એમ માનતા આત્મા , અને પરમાત્મા બનને લેવા. પડશે. તેમાં બધા જ આવી જાય છે. એટલે મારો શ્રમયજ્ઞ અને તપયજ્ઞ સમસ્ત સમાજને સુખી કરવામાં તેના ચરણે પિતાનું સુંદર તરવ રજૂ કરવામાં આવે છે.
હરિશી મુનિ ચાંડાળ જાતિના હતા. જ્યાં યજ્ઞ થાય છે ત્યાં જઈને ઊભા રહે છે. પેલા લોકો કહે છે: તમે નાસ્તિક છે. તમારા માટે અહીં સ્થાન નથી!”
હરિકેશી કહે : “તમે જે થામાં હેમવા તૈયાર થયા છે તે બધું મારામાં છે તે મને કેમ તે આપતા નથી.”
રેવાન માવા તાજેન તે દેવા માવયંતિ : એટલે કે દેએ જે તમને આપ્યું છે તે દેવોને કેમ આપી દેતા નથી? અર્થાત કે સમાજરૂપી દેએ તમને જે આપ્યું છે તે તમારે સમાજને આપવું જોઈએ.”
હરિકેશીએ યજ્ઞની નવી વ્યાખ્યા ઉપર પ્રમાણે આપતાં આગળ ઉપર કહ્યું: “તમે માત્ર અનાજ માત્રથી જીવતા નથી. પણ જ્ઞાનથી જીવે છે. એ જ્ઞાન ઋષિઓએ આપ્યું છે. એટલે અમે વેદને માનીએ છીએ. જેનો અર્થ જ્ઞાન થાય છે. તે અનાદિ છે. આમ વેદ અનાદિ છે. જેનાથી તમે તમને પિતાને જાણી શકો તેનું નામ વેદ.
तवो जोइ जीवो जोइटाणं, जोगा सुया सरीरं कारिसंग;
कम्मेहा संजमजोगसन्ती, होमं हुणामि इसिणं पसथ्यं । * તમે જે અગ્નિને આતિ આપે છે તે અગ્નિ બીજો કોઈ નહીં પણ ત૫ રૂપી અગ્નિ છે. જેમાં બધે કચરો બળી જાય છે. આખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૭
વિશ્વને બાળવું હોય તે નિરાથી થાય અને આ નિર્જરા તપ વડે આવે છે.”
આમાં ઉપવાસની વાત આવે છે. ગાંધીજીએ. આ તપયાને સામુદાયિક ઉપવાસ રૂપે આગળ કર્યો છે. આ તપને જલતી તિ કહેવામાં આવે છે. પારસીઓમાં તિને કાયમ રાખવાનું છે. તે આ તપરૂપી તિ છે. જગતનાં બધા અનિષ્ટોને દૂર કરવાનું સાધન આ તપ જ છે. જીવ એ જ દેવતા છે. આ આત્મરૂપ દેવતાને મેળવવા માટે તપ છે. એ તપ સત્યાગ્રહમાંથી આવે છે અને જગતનાં બધાં અનિષ્ટોને નાશ કરી શકે છે.
હજરત મુહંમદ સાહેબ મકકા યાત્રાએ ગયા. ત્યારે હથિયાર ન લઈ ગયા. તેમણે કહ્યું કે હથિયાર સિવાય નૈતિક બળે-તપના તેજે અમે પ્રતિકાર કરવા આવ્યા છીએ. આજના યુગમાં એ સૂત્ર ગાંધીજીએ તાજું કરી બતાવ્યું છે. તેમણે શ્રમયજ્ઞ રૂપે રેંટિયે આપી અને તપયજ્ઞ રૂપે સામુદાયિક અહિંસક સત્યાગ્રહ અને ઉપવાસ વડે લોકોની ઘણું શુદ્ધિ કરી છે.
આપણે (વિધવાત્સલ્ય પ્રાગકાર) એને શુદ્ધિ-ગ કહીએ છીએ એમાં તપ અને પ્રાર્થના આવે છે. સાથે જ ભક્તિ રૂપે કર સાહેબકી બંદગી અને શ્રમયજ્ઞ રૂપે ભૂખે કે અન્ન દે-આ કરવા માટે સૌ લોકો યાહેમ કરવા તૈયાર થાય એ જ વ્યાપક અર્થમાં, સાચે યજ્ઞ થશે. ચિત્તશાંતિ કે બીજા શબ્દોમાં વિશ્વશાંતિ કહીએ, તે ચર્ચાથી યથી, તાપથી નહીં થાય પણ તપ કરવાથી થશે. જ્ઞાનની આડે આવેલાં આવરણે દૂર નહીં કરીએ ત્યાં સુધી સાચું જ્ઞાન મળશે નહીં. - આમ આપણે જોયું કે પ્રાચીન ઋષિ-મુનિઓથી લઈને મહાત્મામાંધી સુધીના સંતોએ વૈદિક ધર્મમાં યાના વિકાસમાં પિતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૬૮
રીતે ફાળે આવે છે અને યાને વિકાસ થતાં થતાં તપ યજ્ઞ સુધી પહોંચી ગયો છે. યજ્ઞ એ વૈદિક ધર્મને પાયાને વિચાર છે—જેને અર્થ થાય છે ઉપકારીને ઉપકાર, ઉપકાર કરીને વાળ; પણ તેણે મળ અને ક્રમ પ્રમાણે વિકાસની સાથે વિકાસ સાધવે જોઈએ.
ચર્ચા વિચારણ
યજ્ઞ એટલે?
પૂ. દંડી સ્વામીએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : યામાં રહેલો “યજ” ધાતુ મારા નમ્ર મત મુજબ યજન અને પૂજન બને અર્થમાં વપરાય છે. સાદી રીતે કહીએ તે યજમાન ગોરનું પૂજન કરે ત્યારે સ્વાગત થયું ગણાય, પણ જમાડે તેનું નામ યજન થયું ગણાય. જૈમિની વગેરે કેટલાક મુનિ યજ્ઞમાં કેવળ દેવને અર્પણ કરવામાં નહીં, પણ તેમની પાસેથી પામવામાં માને છે. ખરેખર તે યજ્ઞ એ છે જે મનુષ્ય દેહ મળે છે તેને આત્મરૂપી દેવની સિદ્ધિ માટે બલિએ ચઢાવવો. જૈન અને બૌદ્ધોએ જે દ્રવ્ય યજ્ઞોને વિરોધ કર્યો છે તે સંયમ અને અહિંસાને મુખ્ય રાખીને ગણે છે. વિકાસ સાથે યજ્ઞની નવી દષ્ટિ
શ્રા પૂંજાભાઈ: “જ્યાં સુધી દષ્ટિ નહતી વિકસી ત્યાં લગી નરમેઘ, ગમેઘ, અજમેધ, અશ્વમેધ, મહિપીમેધ ,વ. ચાલ્યાં. વહાલામાં વહાલી વસ્તુ આપવાની દષ્ટિએ પણ આજના યુગાનુરૂપ વળાંક આપવા જોઈએ. મેં ૧૨૫ મણ દૂધ લો કોને નર્મદામાં પધરાવતા જોયા અને હું ધ્રુજી ઊઠયો. લે કોને છાશનાં પણ દર્શન ન થાય ત્યાં આ વાત તે મૂઢતા જ છે. આપણું અને સમાજનાં અનિષ્ટોને બાળનાર નવાં ય થવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
. ૧૯
શ્રી દેવજીભાઇ : “બેટા અર્થ કરી કે સાંકડાવાડના કારણે દો અર્થ કરીએ તે અલગ વાત છે, પણ મુનિશ્રી સંતબાલજીએ કહ્યું તે પ્રમાણે તપને અગ્નિ અને તપતિ ને જીવન જ્યોતિ માનવી; મનવચન કાયાના યોગો રૂપી કડછી વગેરેને જેનોમાં થયેલ પ્રયોગ ચાની વિકસિત દશાજ છે. એ જ રીતે વિકસિત થતાં ગાંધીજીએ શ્રમયજ્ઞ આપે અને આપણે શુદ્ધિ-પ્રયોગરૂપે તપ-યજ્ઞની વાત કરીએ છીએ.
શ્રી. બળવંતભાઈ: “દયાનંદ સરસ્વતીએ કહ્યું છે કે “વેદના મૂળમાં ક્યાંયે હિંસક યજ્ઞનું વિધાન છે જ નહીં. એ રીતે જોતાં યજ્ઞની રીતમાં ફેરફારને સમય આવી પહોંચ્યા છે. ઘી-દૂધ વ. હેમવા કરતાં વિશ્વશાંતિ માટે પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ હોમવાં એ આજને સુયશ ગણાશે. | શ્રી બ્રહાચારીખ: “આજે યજ્ઞ ફેરફાર માગે છે. ખરેખર તે આત્મા અને જગતના કલ્યાણ માટે જ યાની વાત આવી છે. તે પ્રમાણે આજના યુગને યજ્ઞ શોધ પડશે અને તેને માન્ય કરે પડશે. હવે શુદ્ધિ પ્રયોગ ' પૂ. નેમિમુનિ : “એક કાળે માંસાહારનું પ્રચલન હતું. તેમાંથી બુદ્ધ મહાવીરે સંશોધન કર્યું અને ખુદ શંકરાચાર્ય જેવાએ પણ દાન, દયા, જ્ઞાન વ.ને યજ્ઞસામગ્રીમાં સમાવેશ કર્યો. આમ જગત માંસાહાર તરફથી નિરામિષાહાર તરફ વળ્યું છે. એમાં અહિંસાના વિકાસને ખ્યાલ સહેજે આવી શકશે. ફાંસીની સજા ખૂનીને પણ ન થાય” એ વિચાર અહિંસક પ્રક્રિયાના કારણે ગતિમાન થયું છે. | મુનિશ્રી સંતબાલજીએ પિતાના વિષયમાં યજ્ઞ વિષે કહ્યું તે સાચું છે. યજ્ઞના કાર્યક્રમની ભેટ એ વૈદિક ધર્મની ભેટ છે. પણ, જેમ ક્રમે ક્રમે યજ્ઞના વિકાસને ઇતિહાસ આપણે કમબદ્ધ સાંભળી ગયા તેમ, હવે શુદ્ધિ પ્રયોગના યજ્ઞને અપનાવ્યા વિના છૂટકો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭ર
આજે તે મહર્ષિ દયાનંદે કહ્યાં તેવા યજ્ઞની પણ જરૂર નથી રહી. કારણ કે આજે, અણુમના પ્રયોગથી જે હવા બગડી રહી છે, તેને નાના સરખા યજ્ઞના ધૂમાડાથી નહીં, પણ વૈજ્ઞાનિક વરતુઓના સદુપયોગથી જ સાફ કરી શકાશે. એટલે હવે તે અણુમની અહિંસક અવેજી પૂરે તે યજ્ઞ જ જોઈએ. આવા યજ્ઞ રૂપ શુદ્ધિપયોગ આપોઆપ સિદ્ધ થઈ જાય છે.
શ્રી. પુંજાભાઈ માણસ જેવો, તેવા ભગવાન બન્યા છે. તેમ આજે માનવ વિશ્વમાનવ બન્યો છે તે એનો યજ્ઞ પણ એજ જોઈશે.”
શ્રી દેવજીભાઇ : જેમ ભગવાન ઋષભદેવે સંશોધન કરી, ખેતી આપી. ભગવાન પાશ્વનાથે યજ્ઞબલિ તરીકે નરમેઘ થતો બચાવ્યો. ભ. નેમિનાથે ખેરાકમાંથી માંસાહાર જાય એ માટેનું પહેલું નિમિત્ત પુરૂ પાડયું હતું. એટલે ભગવાન મહાવીર અને બુદ્ધે પશુયજ્ઞ બંધ કરાવ્યા અને માનવ જાત હિંસક યજ્ઞ તરફથી વળીને શ્રમયજ્ઞ સુધી પહોંચી છે. ગીતામાં તે જ્ઞાનયજ્ઞની વાત આવે છે. તેવી જ રીતે મહાત્મા ગાંધીજીએ જે તપયજ્ઞ જાતે આચર્યો હતે તેજ તપયજ્ઞને સામુદાયિક બનાવવો પડશે. એજ શુદ્ધિગ છે.
, (૩૦-૯-૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
[૧૨] વૈદિક ધર્મ અને લગ્ન પ્રથા
સર્વધ ઉપાસનામાં અલગ અલગ ધર્મોના ઊંડાણને વિચાર, આપણે કરી રહ્યા છીએ. તેમાં વૈદિક ધર્મ અંગે વિચાર થઈ રહ્યા છે. ભારતીય લેક-જીવન ઉપર અને તેના ઓછાવત્તા પ્રભાવના કારણે અન્ય પ્રજાઓ ઉપર વૈદિક ધર્મનો ઘણો પ્રભાવ છે. આ પણે “યજ્ઞ” શા માટે અને તેનું અર્વાચીન તેમજ પ્રાચીન સ્વરૂપ શું છે તે વિચારી ગયા છીએ. આજે તેના બીજા મુદ્દા “લગ્ન' અંગે વિચારવાનું છે. લગ્ન એટલે જેવું - આ અંગે વૈદિક ધમે ખૂબ ઊંડાણથી વિચાર્યું છે, અન્ય ધર્મોએ આ અંગે જે કે વિચાર્યું છે, પણ વૈદિક ધર્મો જેટલું પદ્ધતિસરનું વિચાર્યું છે, તેટલું ઈસાઈ, ઈસ્લામ કે બૌદ્ધધમે વિચાર્યું નથી, વૈદિક ધર્મે લગ્નને પણ ધાર્મિક ઓપ આપે છે.
વૈદિક ધર્મમાં ચાર પુરૂષાર્થો બતાવ્યા છે ધર્મ, અર્થ, કામ અને મેક્ષ, આમાં ધર્મને પ્રધાનતા આપવામાં આવી છે. માણસની વિશેષતા એ છે કે તે ધર્મને જાણે છે. નીતિકારોએ કહ્યું છે – .. " आहार निद्राभयमैथनं च सामान्यमेतत् पशुभिर्नराणम्। .
धर्मो हि ते षामधिको विशेषो, धर्मेणहीनाः पशुभिः समानाः॥"
એટલે કે પશુ અને માણસ વચ્ચેની વિશેષતા એ છે કે માણસ ધર્મ જાણે છે. નહીંતર, આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ તો પણ અને માણસ બન્નેમાં સમાન હોય છે. માણસમાં ત્રણ એષણાઓ-- પુણે, વિૌષણ અને લેકેષણ–રહેલી છે, તેમજ ત્રણ જાતીય
વૃત્તિ રહેલી છે. એમાં પણ કામની વૃત્તિ મુખ્યપણે હોય છે. આ કામ ને પણ વૈદિક ધર્મમાં પુરુષાર્થ કહ્યો છે–પણ જો તે ધર્માધીન થાય તો ગીતામાં કહ્યું છે –
“ધવિ૨ મોડક્ષ્મિ મરતમ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ધર્મની સાથે કામ હોય તે તેમાં હું છું. વેદિક ધર્મના મુખ્ય બે આદ્યપુરૂ થઈ ગયા છે, જેમનો પ્રભાવ હજુ પણ સંપૂર્ણ રૂપે તે ધર્મ ઉપર છે. આ મહાપુરૂષો છે રામ અને કૃષ્ણ. શંકરનું નામ આવે છે ખરું, પણ તેમણે રામભકિત બતાવી છે. આ બન્ને મહાપુરૂષોએ લગ્ન અંગે બહુજ સુંદર વાત કહી છે. એ સંસ્થાપકે પરિણીત હોઇને ગૃહસ્થાશ્રમ અંગે અને તેમાં પણ લગ્નની બાબત અંગે બહુજ સારી મર્યાદાઓ બતાવી છે. વૈદિક ધર્મમાં લગ્નની પદ્ધતિ વિષે સુંદર વિકાસ થયો છે.
હવે આપણે લગ્ન પ્રથાને પ્રારંભ અને આજસૂધીને તેને વિકાસ એ ઉપર નજર નાખશું. ગુગલિયા-લગ્ન:
પ્રાચીનકાળમાં સંસ્કૃતિને પ્રારંભ થશે તે વખતે લગ્ન પ્રથા કેવા પ્રકારની હતી, તેને ઉલ્લેખ મળતું નથી. અલગ અલગ વંશ કુળના અને લગ્નની આજની પ્રથા ઉપર માનવ સમાજ કયારે આવ્યો તે પણ ચોકકસ રૂપે કહી શકાતું નથી. જેમાં યુગલિયા કાળની વાત આવે છે. યુગલ–એટલે જે, એક મા-બાપને એક પુત્રી અને એક પુત્ર થતા અને તે બન્ને લગ્નગ્રંથિથી જોડાઈ જતાં. પશુ પક્ષીઓમાં પણ આવું જોવામાં આવે છે. આ લગ્ન પ્રથાને નિંધ ગણવામાં આવી તેમજ સમાજની સાક્ષીએ અપર કુટુંબના સ્ત્રીપુરાનાં લગ્ન વિધિવત્ અને શાસ્ત્રીય માનવામાં આવ્યાં. આમ જે સ્વચ્છદાચાર હતો તેના ઉપર અંકુશ મૂકવામાં આવ્યો.
યુગલિયા લગ્ન પ્રથાની થોડીક અસર મુસ્લિમ કુટુંબોમાં છે. ત્યાં કાકાના દીકરા ભાઈ-બહેનેનાં લગ્ન વિધિસરનાં ગણાય છે. એવી જ રીતે દક્ષિણ ભારતનાં લોકોમાં બહેનની છોકરી એટલે કે મામા-ભાણેજીનાં લગ્ન માન્ય ગણાય છે. જો કે ધીમે-ધીમે તેની અસર ઓછી થઈ રહી છે. અનેક પત્નીએ નહીં પણ એક પત્ની
લગ્નની સાથે એ વિચાર આવે કે એક પુરૂષ કેટલી સ્ત્રી સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૩
લગ્ન કરી શકે ? તે વખતે માનવસમાજ ટોળાંમાંથી સમાજમાં રહેવું શીખી ગયો હતો અને સમાજના નેતા તરીકે રાજાને સ્વીકારવામાં આવ્યો હતું. અને “સ કાઢસ્ય ર” પ્રમાણે તે વખતે રાજાઓ અનેક પત્નીઓ કરતા એટલે બહુપત્ની પ્રથા પ્રજામાં પણ ચાલુ હતી.
એટલે રાજા રામને વિચાર આવ્યો કે રાજાએ આદર્શ બનવું જોઈએ. જે સ્ત્રી એકજ પુરૂષને પરણતી હોય તે પુરૂષે પણ એકજ સ્ત્રીને આદર્શ રાખવો જોઈએ. દશરથ રાજાને ત્રણ પત્નીઓ હતી, પણ રામે એક પત્ની વ્રત ધારણ કર્યું અને સીતાને વનવાસ આપ્યા પછી પણ તેમણે બીજી પત્નીને વિચાર ન કર્યો. ત્યા સુધીમાં તેમણે પિતાની પત્નીની સ્વર્ણ પ્રતિમા બેસાડી, પણ બીજી ન કરી. રામના જીવનને એક–પત્ની-વ્રતને આદર્શ માનવજીવનમાં વ્યાપક પણે જોવા મળે છે, અને એક ઉપર બીજી પત્ની કરવી; એને દુનિયાના લગભગ ઘણા દેશોમાં ગેરકાનૂની અને સિંધ માનવામાં આવેલ છે. ઇરલામ-સંસ્કૃતવાળા દેશે જેમાં ધર્મ પ્રમાણે ચાર પત્નીઓ કરવાને આદેશ છે ત્યાં પણ એક ઉપર બીજી ન કરવાનો આદેશ છે. ત્યાં પણ એક ઉપર બીજી ન કરવાને કાયદે આવી ગયો છે.
આમ યુગલિયા કાળના ભાઇ-બહેનનાં જાતીય જીવન ઉપરથી માનવ સમાજ, અપર કુટુંબના લગ્ન સંબંધમાં આવ્યું અને અનેક પનીઓમાંથી એક પત્નીવ્રત ઉપર આવ્યો. આમ જાતીયવૃત્તિ ઉપર સ્વચ્છંદતામાંથી; બંધન પૂર્વકની વાત આવી. બંધનપૂર્વકની વાતમાં અતિશયતા મૂકીને એક પત્ની સુધીની વાત આવી. એટલે કે જાતીયવૃત્તિ તો ખરી; પણ તે પવિત્ર બંધનરૂપે. માણસ પશુ-પંખી કરતાં સારો છે. પશુ-પંખીના જાતીય આવેગ માટે અમૂક કાળ વર્ષનો નક્કી હેય છે ત્યારે જ તે વાસનસેવન કરે છે. તો માણસે તેના કરતાં વધુ સંયમ રાખવો જોઈએ.
આમ લગ્ન પ્રથામાં એક પત્નીવ્રતને આદર્શ આવ્યો. એથી જ ગૃહસ્થાશ્રમ શોભે તે નક્કી થયું. આવા ગૃહસ્થાશ્રમ ધર્મ અંગે કહેવામાં આવ્યું. “ સ્થાશ્રમ સમો પ ને મતો, ન મવિશ્વતિ” આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ગૃહસ્થાશ્રમ એટલે કે બ્રહ્મચર્યાશ્રમ બરાબર પાળો અને પછી ગૃહસ્થાશ્રમને શોભાવો. એનો અર્થ એ થયો કે જાતીય-વૃત્તિને સંતેવી ખરી. પણ તે કેવળ સંતાન નિમિત્તે ! રધુવંશમાં કહેવામાં આવ્યું– સંતાનાગ ૨ પુનમ' માત્ર સંતાન નિમિત્ત જ મૈથુનસેવન હેઈ શકે.
આ બધા સુત્રો દ્વારા ભગવૃત્તિ ઉપર નિયંત્રણ મૂકો. પણ સંતાન પ્રાપ્તિ ઉપર નિયંત્રણ ન મૂકો. એને માટે સૂત્ર આપ્યું“ના સંતાનતંતું–મવચ્છેસી:” એટલે કે “સંતાન પરંપરાને ઉછેદ તું કરતે નહિ.” અપુત્રની ગતિ નથી :
ત્યાં વળી વિચાર આવ્યો કે ધર્મપૂર્વક પત્ની તે કરી પણ તે સુંદર નથી. મનગમતી નથી તે પુરુષનું મન બીજે ગયા વગર ન રહે તે માટે બીજું સૂત્ર આપ્યું કે –
अपुत्रस्य गतिर्नास्ति, स्वर्गा नैवच नैवच । तस्मात पुत्रमुखं दृष्टवा पश्चात् धर्मनु समाचरेत् ॥
એટલે કે વિધિસરની પત્ની વડે જ્યાં સુધી પુત્ર ન થાય ત્યાં સુધી પુરુષને ગતિ થતી નથી; સ્વર્ગ તે મળતું નથી. તેમજ પુત્રનું મુખ જોયા પછી જ ધર્મનું સારી રીતે આચરણ તે કરી શકે છે. આમાં ગતિ શબ્દ એટલે કે વંશ-પરંપરા કામ કરવાની વાત આવી છે. તેની સાથે જ; પરણીને કોઈપણ કારણસર ભાગી ન નીકળવું; સ્ત્રીને પડતી ન મૂકવી એટલે આ વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવ્યો.
આનું પરિણામ એ આવ્યું કે સંતાન વગરનાં પત્ની-પતિનીકળ્યાં હોય તે લોકો કહેવા લાગ્યા કે “વાંઝિયાનું મોટું ન જેવુ!” સામા મળે તે અપશુકન ગણાવા લાગ્યા. આના અનુસંધાનમાં મહાભારતમાં કેટલાક કિસ્સા આવે છે. આ કિસ્સાઓ સાથે તત્વની રીતે વિચાર કરવાનો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૫
.. વૈદિક ધર્મમાં લગ્ન અને સામાજિક જીવનમાં જે પદ્ધતિસરની વિચારણા અને સંશોધન થયાં છે તેમ બીજામાં થયાં નથી. હજરત મહંમદ પિતાનાં કરતાં મેટી ઉમ્મરની વિધવા સ્ત્રી સાથે પરણે છે. ત્યારે વૈદિક પ્રથા પ્રમાણે વર-વધુ વચ્ચેની વય-મર્યાદા બાંધવામાં આવેલી છે; પુરૂષની ઉમ્મર માટી સ્વીકારવામાં આવી છે.
એવી જ રીતે ઈશુનું જોઈએ તો તે પરણતા જ નથી. તેમજ તેમને જન્મ માતા મરિયમના પેટે કુંવારી અવસ્થામાં થાય છે. આ પરસ્પર વિરૂદ્ધ લાગતી વાત છે. તેને કોઈ ખુલાસો મળતું નથી.
ઘણું એમ કહેશે કે વૈદિક ધર્મમાં પણ કુંવારી અવસ્થામાં પુત્ર થયાનું આવે છે. દા. ત. કુંતીને કર્ણ થાય છે. એ જમાનામાં તે એ વસ્તુને લેકે સરળતાપૂર્વક લેતા હશે, એમ માનવું રહ્યું. પણ, મહાભારતમાં પતિથી પત્નીને સંતાન ન થાય તે અંગે કુતી તેમજ ચિત્રવીર્ય વિચિત્રવીર્યની પત્નીઓના : નિયોગ'ની વાત જરા ધ્યાન માગે એવી છે.
તે વખતે પુત્ર ન થાય તે શ્રાદ્ધ કોણ કરે-પિંડ કોણ આપે ? એવી ભાવના હતી. એટલે કુંતીને પાંડુ રાજા પરણે છે પણ તે જે સંભોગ કરે તે પાંડુ રાજાનું શરીર નષ્ટ થાય, તેમ હોય છે. એટલે તેમણે કુંતીને અન્ય પુરુષ સાથે “નિયામ” કરવાની છૂટ આપી. તે વખતે કુતી કહે છે: “આ બરાબર નથી. આપણે પ્રજા માટે લગ્ન
ર્યા નથી!” પણ રાજા “ પુત્ર રતનતિ” વાળી વાતમાં માનતો હોઈ છૂટ આપે છે.
એ જ એક પ્રસંગ ચિત્રવીર્ય અને વિચિત્રવીયને છે. જ્યાં તેમની માતા મત્સ્યગંધા અગત્ય ઋષિ પાસે વિર્યદાન માગે છે. આ ઉપરથી લાગે છે કે પુત્ર થવા માટે અન્ય પુરુષનો “નિયાગ” કરવાની તે વખતે છૂટ અપાતી અને તેને ખરાબ ન મનાતું.
પણ, આવી છૂટ સ્ત્રીઓને ગમે કે ન ગમે; પણ સંતાનને આટલું બધું મહત્ત્વ આપવું કે નહીં તે પ્રશ્ન તે વખતે માનવસમાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પાસે આવે છે. આજે પિતાની પત્નીને અન્ય પુરુષ સાથે જવાની છૂટ આપવી એવું વિધાન વિચિત્ર લાગશે. પણ તે વખતની માનની સરળતા, કક્ષા અને પરિસ્થિતિને વિચાર કરે જોઈએ તે વખતે કેવળ પાંડુરાજા જ નહીં, પણ પુત્ર ન હોય તે મુનિઓ પણ પત્નીએને નિયોગ કરતા. તેને દાખલ પણ મળે છે.
એક બ્રાહ્મણ ઉદ્દાલક મુનિ પાસે આવે છે અને કહે છે: “મારે સંતાન નથી. સંતાન જોઈએ ! તમારી પત્ની આપે.”
ઋષિ વિચારે છે કે આ પરોપકારનું કામ છે. તેને બીજો કોઈ હેતું નથી. એટલે કહ્યું: “ભલે લઈ જાવ !”
તેમના પુત્ર શ્વેતકેતુને દુઃખ થાય છે કે આ રીતે તમે મારી માને અન્ય બ્રાહ્મણને સેપે? ખૂબ ગુસ્સે ચડે છે, ત્યારથી આખી વ્યવસ્થા બદલાય છે. પુત્ર વગરની એક પત્ની જ હેવી જોઈએ
ત્યારથી લગ્ન પ્રથામાં નવું સૂત્ર આવે છે કે એક જ પત્ની રાખો તેનાથી પુત્ર થાય કે નહીં તે પણ સ્વર્ગમાં જઈ શકાશે. એ માટે કહેવામાં આવ્યું -
अनेकानि सहस्साणि कुमार ब्रह्मचारिणाम्
स्वर्गे गच्छंति राजेंद्र ! अकृत्वा कुल संततिम् --હે રાજેન્દ્ર કુલસંતતિ પેદા કર્યા વગર પણ અનેક લોકો બ્રહ્મચારી રહીને સ્વર્ગે ગયા છે. આમ વૈદિક ધર્મમાં જાતીય વિકારના સંયમરૂપ લગ્નપ્રથા આવી. સૌરવિહારમાંથી અપરકુટુંબના સ્ત્રી પુરૂષો જોડાય એ આવ્યું. અનેક સ્ત્રીઓમાંથી એક પત્નીવ્રત આવ્યું અને તેમાં પણ સ્ત્રીને તજી ન દેવાય તે માટે “પુત્ર વગર સ્વર્ગ નહીં” એ સૂત્ર આવ્યું તેમાં પણ વિસંગતિઓ આવતાં પુત્ર વગરના પણ અનેક સ્વર્ગે ગયા છે એમ આવ્યું. ખુદ ભીષ્મ પિતામહ કુંવારા રહ્યા હતા. આમ આદર્શ ગૃહસ્થજીવનમાં સ્ત્રીપુરુષનું મિલન પણ સંયમી બને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૭
લગ્ન પ્રથાને આદર્શ હતા. સન્યાસ લેતાં પહેલાં ગૃહસ્થ જીવનની સંપૂર્ણ ફરજ બજાવવી જોઈએ એવું સ્વીકારવામાં આવ્યું હતું. ગૃહસ્થધામ પાળ:
આને સુંદર દાખલો રામાનુજાચાર્યની પરંપરાના રામાનંદ સ્વામી, જે કબીરના ગુરું થાય તેમના જીવનમાંથી મળે છે. તેઓ કાશીથી રામેશ્વર જતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રમાંથી પસાર થતાં આનંદી નામના ગામે આવે છે. ત્યાં બીજા ભાઈ બહેને સાથે રૂકમણીદેવી પણ તેમના દર્શને આવે છે મહારાજ તેને આશીર્વાદ આપે છે. “પૂત્રવતી ભવ !”
કઈકે કહ્યું: “સ્વામીજી ! એમના પતિ તે સન્યાસી થઈ ગયા છે ”
સ્વામીજી તે વખતે તે કંઈ ન બેલ્યા પણ, જ્યારે કાશી પાછા ફર્યા ત્યારે પેલા સન્યાસી ચૈતન્યાશ્રમને મળ્યા. ચૈતન્યાશ્રમે પૂછ્યું: “કેમ મારું શું કામ છે?”
રામાનુજાચાર્યે કહ્યું: “આવી રીતે સન્યાસ ન લેવાય ! ગૃહસ્થાશ્રમની ફરજો બજાવવી જોઈએ !” આમ કહી તેને આશીર્વાદ આપી પાછો ગૃહસ્થાશ્રમમાં મોકલે છે, આ સન્યાસીને ઘરે ગયા બાદ ચાર પૂત્રો થાય છે, નિવૃત્તિ, જ્ઞાનદેવ, સંપાન અને મુક્તાબાઈ કહેવાનો અર્થ એટલો છે કે જાતીય વાસનાનું ઉપશમન સંપૂર્ણ રીતે ન થાય ત્યાં સુધી સાધુતા ન લેવી એવો તે વખતે આદર્શ હતો.
આ છતાં પણ આદર્શ રૂપે લગ્ન પ્રથામાં સંસારમાં રહેવા છતાં નિલેપ રહેવાનું જણાવવામાં આવ્યું. શ્રી કૃષ્ણ અનેક પત્નીઓની વચ્ચે રહેવા છતાં બ્રહ્મચારી કહેવાયા! અનેક કર્મો કરવા છતાં નિષ્કામ ભેગી કહેવાયા છતાં લગ્ન જીવન માટે અર્થકરણીયુકત વેગીનું જીવન ન થાય. ત્યાં તે મર્યાદા પુરૂષોત્તમ રામનું જ થાય કે એક પત્ની વતને પાળવું
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
અને બીજે કયાંક મન ન દોડાવવું. કહ્યું છે “અલ મામુતિ ' એટલે કે સ્ત્રી જયારે ઋતુમતી થાય ત્યાર પછી જ સ્ત્રીનો સંગ કરે તે પણ પુત્ર પ્રાપ્તિ માટે !” પેગ કરવા છતાં સંતાન ન થાય તે પણ તૃપ્તિ માનજો. આવું રહસ્ય વૈદિક લગ્ન પ્રયામાં બતાવવામાં આવ્યું છે.
શંકરાચાર્યના જીવનને એક પ્રસંગ પણ સમજવા જેવું છે, તેઓ સાત વરસના હતા ત્યારે જ તેમણે બધું શાસ્ત્રજ્ઞાન મેળવી લીધેલું, નદીમાં એકવાર નાહવા ગયા. મગરે પગ પકડી લીધો. માતા કિનારે બેઠી જોતી હતી પણ કંઈ કરી શકતી ન હતી. શંકરાચાર્યે કહ્યું: “મારી એક વાત માન કે હું સન્યાસી થઈ જાઉ તે મગર પગ છોડી દેશે !”
મા કબૂલ થાય છે અને શંકરાચાર્ય સન્યાસી બને છે. પણ તેમનું ગૃહસ્થાશ્રમ સંબંધી જ્ઞાન અધુરૂ હોય છે. તેઓ એકવાર મંડનમિશ્ર સાથે વાદવિવાદ કરે છે. તેને ન્યાય કરવા તેમની પત્ની ઉભય બારતી હોય છે. મંડન મિશ્ર હારે છે ત્યારે ઉભય ભારતી કહે છે:
સન્યાસીને તે એક જ અંગ હોય છે પણ ગૃહને બે અંગ હોય છે, પુરૂષ અને સ્ત્રી ! તમે એમને હરાવ્યા પણ મને હરાવે તે જાણું..”
કહેવાય છે કે શંકરાચાર્ય ઉભય ભારતી આગળ હારી જાય છે. એટલે કહે છે કે “મને સમય આપ! તમારા પ્રશ્નો ગૂઢ છે.”
ઉભય ભારતી તેમને સમય આપે છે. એટલે શંકરાચાર્ય પરકાયપ્રવેશની વિદ્યાથી રાજાના શબમાં પ્રવેશ કરી, ગૃહસ્થો બાબતનો અનુભવ લઈ આવે છે અને પછી જીતે છે. પછી શરત પ્રમાણે મંડન મિશ્ન અને ઉભય ભારતી અન્યાસ ગ્રહણ કરે છે - આ બધા દાખલાઓ આપવાનું કારણ એ છે કે ભોગ ઉપર કેવી રીતે નિયંત્રણ કરવું એ વિચારવાનું છે. રામકૃષ્ણ પરમહંસ પરથી છતાં પરમહંસની સમાન રહ્યા. કહેવાની મતલબ એજ કે કેવળ સ્ત્રીને ત્યાગ કરવાથી સન્યાસી થવાતું નથી! પણ સ્ત્રી પાસે હોવા છતાં જાતીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭
ત્તિઓ ઉપર નિયંત્રણ રહી શકે તે જ ખરો સન્યાસી થઈ શકે છે. જૈન સત્રમાં એક વાક્ય આવે છે –
जेयं के ते पीओ भो लदै विपिठी कुम्वइ, ।
साहीणे चयइ भो से हु चाइत्ति वुच्चह ॥ માત્ર સ્ત્રીને ત્યાગ કરવાથી સંયમી થવાતું નથી, પણ અનેક સગવડે વચ્ચે રહેવા છતાં ભોગોમાં સંયમી થાય તે ત્યાગી છે. એકાંત સાધનામાં કોઈ રત રહે તેના કરતાં અનેકવિધ કાર્યો કરવા છતાં, નિમિત્તે મળવા છતાં જે અનાસકત અને નિર્ભોગી રહે તેજ ઊંચે ત્યાગી છે. તે જ સાધુ છે. સ્થૂલિભદ્ર કોશાને ત્યાં રહ્યા; નગરનારી અને તેમાં અગાઉની પ્રિયપાત્ર. બીજા સાધુ સિંહની ગુફાના દ્વારે રહ્યાં, છતાં સ્થૂલિભદ્ર ઉચ્ચ કહેવાયા અને અન્ય સામાન્ય સાધુ ગણાયા. હદયનાં લગ્ન
આમ ભેગમાં સંયમની વાત કરી, બીજીવાત સંતાનની કરી અને સંતાન ન થાય તો પણ સંતોષ માનવા કહ્યું. તે છતાં કામગ વગર પણ, આત્માનાં લગ્ન, હૃદયનાં લગ્નની વાત આગળ આવી. બે દિલ મળે એ સાચો પ્રેમ તે અંગે નર્સ કહે છે –
એ રસને સ્વાદ શંકર જાણે-કે જાણે શુક જોગી રે, કઈ એક જાણે વ્રજની ગોપી, ભણે નરસૈયે ભેગી રે..!
જે લોકો ખરેખર જાતીય વાસનાના ભોગી છે અને એક બાજુ અલગ રહીને તત્વને ભોગ કરે તે બંનેને વિચાર કરવો જોઈએ. શ્રી. અરવિંદે આ બાબતમાં સુંદર દાખલે આવે છે –
ફૂલને દૂરથી જોઈએ તે તે બે આનંદ આપે છે. એક તો ગંધને અને બીજો તેના નિરીક્ષણને. ત્યારે ચૂંટી લેતાં તે તેને નજીક પામી ગધ-રૂપનાં વધુ આનંદ આપે છે, પણ તે ક્ષણિક હોય છે. થોડીવારમાં ગંધ ઊડી જાય છે અને રૂ૫ ચીમળાઈ જાય છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
એવી જ રીતે સ્ત્રીમાં આસક્ત થયા વગર તેનાં ચેતનનાં સૌદયનું પાન કરે; માત્ર હૃદયથી તેની નજીક એ રીતે આવે છે તે સંપૂર્ણ યોગી બને છે. અર્ધ નારી-નટેશ્વર બને છે. એક આમ લગ્ન કરે છે. ત્યારે સામાન્ય રીતે બીજે દેહ લગ્ન કરે છે. આમ લગ્નની ભાવનામાં એક નો ઝેક આવ્યું. લગ્ન કરવાં સંતાન માટે, પણ સંતાન ન હોય તેય હૃદયનાં આત્માના લગ્ન કરી, આખા સંસારને પિતાનું કુટુંબ માનીને ચાલવાની વાત આવી ! આમ લગ્ન પ્રથાને ક્રમે ક્રમે વિકાસ તે ગયો.
બ્રહ્મચર્યાશ્રમમાંથી સન્યાસી થયેલા શુકદેવજી ગૃહસ્થાશ્રમી અને રાજકારણમાં પડેલા એવા જનક રાજા પાસે જ્ઞાન લેવા જાય છે. ગૃહસ્થાશ્રમી ગુરુ અને ત્યાગી ચેલે ! શુકદેવને થયું કે આવા ગુરુ હોય ! તેમને શંકા ગઈ. એકવાર જોયું તે જનકને એક હાથ રાણીના શરીર ઉપર છે અને બીજો હાથ અગ્નિ ઉપર છે. એક હાથ ગૃહસ્થાશ્રમી અને બીજે ત્યાગી છે. મતલબ કે બન્નેમાં સમભાવ છે. કમળતા અને કઠેરતા જનકને મન સરખાં છે. શુકદેવને ભાન થયું કે સન્યાસી થવું વિશિષ્ટ નથી પણ કામ કરી બતાવવું વિશિષ્ટ છે. તે વખતે એમને જે જ્ઞાન મળ્યું તે તેમને પ્રસંગસર કામ આવ્યું. રૂપરૂપની અંબાર રંભા આવી ત્યારે માતા કહીને જેમ બાળક તેની ગોદમાં આળોટે તેમ એ આળેટી પડયા. એટલે જ તે કહ્યું :–
એ રસને સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે..!
એવી જ રીતે વ્રજની ગોપીઓનું ચિત્ત શ્રીકૃષ્ણમાં હતું. તેમના પતિઓ દેહના પતિ હતા. તેમને માન્યા પણ હૃદયના–મનનાં લગ્ન તે શ્રીકૃષ્ણ સાથે જ તેમણે કરેલાં અને મનના પતિ શ્રીકૃષ્ણને જ માન્યા ! આમ લગ્નમાં સાચાં હૃદયનાં મિલનને મહત્વ આપવામાં આવ્યું. શિવ અને પાર્વતીને લગ્ન માટે આદર્શ ગણવામાં આવ્યા. અને સારાં લગ્ન માટે તેમને યાદ કરવાનું કહેવામાં આવ્યું. કારણકે અધું અંગ શિવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૧
અને અધું પાર્વતી! એકબીજામાં એવા ઓતપ્રેત કે પરમેશ્વરની કલ્પના બને વગર થઈજ ન શકે ! એટલે જ તેમને નારી-નટેશ્વર કહ્યા. ગૃહસ્થાશ્રમી સાધુ કે નિષ્ક્રિય સાધુ?
હમણાં એક મારવાડી ભાઈ આવેલા તેમણે કહ્યું: “જૈન સાધુ ગૃહસ્થાશ્રમી કરતાં આગળ છે.”
મેં પૂછયું : “ કારણ શું?” તો, કહે: “કોઈમાં રસ ન લે, આભામાં મસ્ત રહે!”
આનો અર્થ એ થયો કે તેઓ કેવળ કાંતે પિતાના તનમાંજ મસ્ત છે નહીંતર પિતાના આત્માનેજ કેવળ તેમને વિચાર કરવાને નથી. સમસ્ત વિશ્વના આત્માઓને વિચાર કરવાનું છે. તેઓ ભલે દેહ-લગ્ન કે દુન્યવી વંશવૃદ્ધિથી દૂર રહે પણ જ્યારે તેમને છ કાયના પીયર કહ્યા છે; એટલે પ્રાણીમાત્રનાં મા-બાપ કહ્યાં છે. એટલે સામાન્ય ગ્રહસ્થાની મર્યાદા કુટુંબ સુધીની હોય પણ સાધુના ઉત્તમ ગૃહસ્થાશ્રમ” તો આખા વિશ્વ સુધી પહોંચે તે અંગે તેમની ફરજો પણ એટલી જ છે! એટલે શુષ્ક કે અતડા થઈને રહેવાનું ક્યાંયે ફરમાન નથી.
ઘણીવાર એવું પણ જોવામાં આવે છે કે સન્યાસી અતડે થઈને પાછળ રહી જાય છે અને ગૃહસ્થાશ્રમી આગળ નીકળી જાય છે. આમ જોવા જઈએ તે કેવળ એજ સાધુ મહાન છે જે સમન્વય કરે છે અનુબંધ કરે છે; અને આખા વિશ્વનાં પ્રાણીઓ પ્રત્યે વાત્સલ્ય વહેવડાવી શકે છે. આ કેવળ આત્મ લગ્નથી જ થઈ શકે છે. ૨૦ લગ્નથી આત્મ લગ્ન :
આમ આપણે જોયું કે વૈદિક ધર્મમાં સર્વ પ્રથમ લગ્ન પ્રથા ભાઈ-બહેનનાં લગ્ન અને સ્વેચ્છાચારના બદલે સ્ત્રી-પુરૂષના જાતીય આવેગેને સંયમ તરફ વાળવા માટે શરૂ થઈ. તેને વિકાસ દાયનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
લગ્ન અને અંતે આત્મ-લગ્ન સુધી થયે. આ લગ્ન-પ્રથા ઉપર મહત્વ એટલા માટે આપવામાં આવ્યું છે કે બ્રહ્મચર્ય પાળવું પણ સ્ત્રીથી ભાગવું નહીં. લગ્ન કરીને પણ આસકિત છોડવી; તેમજ સ્ત્રી પાસે તેવા છતાં પણ પોતાને વિકાસ કરવો એ જ સાધનાની સફળતા છે.
જૈને પણ ગૃહસ્થાશ્રમને સ્વીકાર કરે જ છે અને તેમાં પણ સ્વપત્ની સંતોષ એ તો આદર્શ શ્રાવકનું વ્રત છે. તેમજ સંતાન નિમિત્તે રી-સગને સ્વીકાર્ય ગણવામાં આવે છે. પણ શ્રેષ્ઠ લગ્ન રૂપે તે વિશ્વને કુટુંબ માની સંયમ માર્ગે જવાનું જ વિધાન છે. આમ આ લગ્ન પ્રથાને, દેહ લગ્નમાંથી આત્મ ૯ગ્નમાં વિકાસ એ વૈદિક ધર્મની દેણજ કહી શકાય છે.
ચર્ચા-વિચારણું નવી રીતે લગ્ન :
શ્રી. બળવંતભાઈએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “મનુ સ્મૃતિમાં આઠ પ્રકારનાં લગ્ન કહ્યાં છે – (૧) બ્રાહ્મ (૨) દેવ (૩) આર્ય (૪) પ્રાજાપત્ય (૫) ગાંધર્વ (૬) આસુર (૭) રાક્ષસ અને (૮) પૈશાચ. આમાં પ્રથમ ત્રણ લગ્ન ઉત્તમ કારણ કે સંયમ પ્રધાન છે, થા અને પાંચમા રાગ પ્રધાન હે મધ્યમ કહ્યાં છે, અને છેલ્લાં ત્રણ અધમ ગણાય છે, કારણ કે તેમાં વ્યાપેહ, બળાત્કાર કુચેષ્ટા વ. ખરાબ તો હોય છે. એ કાળે વર્ણભેદને મહત્વ અપાતું નહતું. સંયમ પ્રધાન વૃત્તિ હતી. કન્યાની પસંદગીને ખ્યાલ રખાતો પણ આજે મા બાપ ખોટી ઈજજતને વધારે ખ્યાલ કરે છે. નાના ગોળ (કુંડાળા) કરી નાખતાં લગ્નજીવન આનદમય નથી બનતું. આ એક છેડે છે, તે બીજા છેડામાં જેમને પ્રેમલગ્ન કહી શકાય એ વ્યામોહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૩
લગ્ન બની જાય છે. એટલે કેઈ લોક સેવક (સર્વાગી દષ્ટિવાળા) હેય તેમની હાજરીમાં મા-બાપના સહયોગે, સમાજની શુભ લાગણીએ વર-કન્યાની બન્નેની ઈચ્છા મુખ્ય રાખીને વિવેકપૂર્વક લગ્ન થાય તે આખીયે પરિસ્થિતિ બદલાય. આજે એની ખાસ જરૂર છે.”
પૂ. દંડી સ્વામી : “સવારે આ વિષય ઉપર ઘણું સુંદર કહેવાયું છે. આ અગાઉ વર્ણભેદ ટાળીને લગ્ન થતાં. ગાંધીજીએ ગુણકર્મ પ્રમાણે નવાયુને લગ્નની હિમાયત કરી છે. ૫. જવાહરલાલે કહ્યું છે: “દેશાંતરના લગ્ન આજે ઈચ્છનીય છે.” ટુંકમાં સંયમને મુખ્ય સ્થાને રાખી નાતજાત અને દેશના ભેદે છોડીને જે લગ્ન પ્રથા અપનાવાય અને અંતે મુનિ સંતબાલજી કહે છે તેમ નરનારી પરસ્પર હૃદય-લગ્નથી જોડાઈ રામકૃષ્ણ પરમહંસની માફક સજોડે બ્રહ્મચર્ય પાળે અથવા અવિવાહિત રહી, સ્ત્રી-પુરૂષ મર્યાદા જાળવી, હદય એકતા સાધી કોઈ સર્વાગી દૃષ્ટિવાળાં સાધુ-સાધ્વીનાં માર્ગદર્શન તળેનાં કાર્યમાં લાગી જાય તે આજના યુગે તે અવિવાહિતપણે નર-નારી પૂરકતાની જ વિશેષ જરૂર છે. હદયલગ્ન અને બ્રહ્મચર્ય પાલન
શ્રી. પૂજાભાઈ: “પ્રથમ એકના લગ્નમાં કેટલાયે ઉમેદવારે થતા. તેથી કન્યાઓ માટે લડાઈ ચાલતી. પછી કન્યાઓ વરની પસંદગી કરવા લાગી. પણ, બન્ને જાતે પસંદ કરે તેમાં ભૂલ રહી જતી. એટલે કુળ ઘર વગેરે જોવામાં વડીલે મદદ કરતા થયા. એક ધંધે, એક ગુણકર્મ એમ લગ્ન થવાં લાગ્યાં. છેવટે સમાજ રસ લેવા લાગ્યો. લખતપત્રી તે આજે થાય છે, તે કાળે વાઝાન જ મુખ્ય હતું. છતાં એ વાદાન સમાજવ્યાપી બને તે માટે હેલ, વરાડે એમ મોદી જાહેરાત પછી લગ્ન થતાં. સમાજ સામે સપ્તપદી દ્વારા વરવ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૪.
પ્રતિજ્ઞા લેતા. આમ કેમે ક્રમે વિકાસ થયો છે. પણ, કેટલીક રૂઢિઓ રહી ગઈ છે. દા. ત. દિવસે પણ રામણ-દીવડે. એવી એવી મૂઢતા કાઢી નાખવી પડશે. ઓછા ખર્ચે, વડીલને સહાર, સંયમી પુરૂષની શુભેચ્છા, નાતજાત કે ધર્મના ભેદ વગરનાં લગ્ન થાય. આવું બધું જેવું પડશે. સ્વચ્છતા ન આવે તે પણ જેવું પડશે. કુટુંબનું રક્ષણ થાય, પરસ્પર ઝઘડા ન થાય, એ માટે ઇસ્લામીઓમાં સગામાં લગ્ન થતાં. હવે સાવ સગામાં નહીં, તેમ સાવ અલગતામાં નહીં એવો મધ્યમ માર્ગ વિચાર પડશે. બાકી હૃદય લગ્નથી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી, પરસ્પર પૂરકનું કામ કરનારાં નરનારીઓ આદર્શરૂપે વધુ પ્રમાણમાં થાય તે આપોઆપ મધ્યમ માર્ગ સહેલે થાય.
શ્રી, દેવજીભાઈ: “આમ લગ્નમાં જ સાચું સુખ, સાચો આનંદ છે, જેનું વર્ણન ન થઈ શકે. તેવા નરનારીઓ જ અડગ, નિશ્ચિત, અને સતત પ્રસન્ન રહી શકે છે. ભારત સામે દુનિયા ભવ્યસંસ્કૃતિના કારણે જ મીટ માંડે છે. આજે સવારે લગ્ન-પ્રથાના વિકાસ ઉપર મુનિ શ્રી સંતબાલજીએ ઘણું સુંદર રીતે સમજાવ્યું છે.
( તા. ૭-૧૦-૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
[૧૩] વૈદિકધર્મમાં વર્ણાશ્રમ – પુરુષાર્થ વ્યવસ્થા
વૈદિક ધર્મના ડાણમાં જે વિચારણું ચાલી રહી છે તેને અન્વયે યજ્ઞ અને લગ્ન અંગે વિચાર થયો છે. તેના ક્રમે વર્ણ, આશ્રમને અને પુરુષાર્થ વ્યવસ્થા ઉપર વિચાર કરવાનું છે. વૈદિક ધમે મૂળ જીવનની શકિતઓને ચાર ભાગમાં વહેંચી પચ્ચીસ વર્ષને એક આશ્રમ ગો. તે પ્રમાણે (૧) બ્રહ્મચર્યાશ્રમ; (૨) ગૃહસ્થાશ્રમ, (૩) વાનપ્રસ્થાશ્રમ અને (૪) સન્યાસાશ્રમ. એમ સો વર્ષની જિંદગીના ભાગ કર્યા. એવી જ રીતે વર્ણવ્યવસ્થાને પણ કમ (ધંધા અને ગુણ) પ્રમાણે ચાર ભાગમાં વહેચવામાં આવ્યા. (૧) બ્રાહ્મણ, (૨) ક્ષત્રિય, (૩) વૈશ્ય, અને (૪) શુદ્ર. એવી જ રીતે જીવનના પુરુષાર્થનું વર્ગીકરણ પણ ચાર રીતે કર્યું. (૧) ધર્મ, (૨) અર્થ, (૩) કામ, અને (૪) મોક્ષ. અહી વર્ણાશ્રમ પુરુષાર્થ વ્યવસ્થા ઉપર વિચાર કરવાનું છે.
ચારેય વર્ણો બનાવવામાં આવ્યા. પણ બ્રાહ્મણ કહેવો કોને ? આ બાબતમાં મતભેદ છે. કેટલાક કહે છે કે બ્રાહ્મણ કુળમાં જન્મે તે બ્રાહ્મણ કહેવાય. પણ, આવી વ્યાખ્યા કયાંયે મળતી નથી, એટલું ખરું કે પિતાને જે ધર્મ હોય, તે જે ધંધો કરતા હોય, તે તેના બાળકોમાં તે સંસ્કાર આવે એ સ્વાભાવિક છે, પણ એનાથી વિરૂદ્ધમાં પણ થાય છે. બાપ એવો છે એટલે દીકરો એવો જ થશે એવું ન માની શકાય. ગીતામાં કહ્યું છે કે અગાઉ તે એકજ ધર્મ હતો-પશુ, પછી ધંધા અને ગુણને લીધે ચાર ભેદ પડયા –
चातुर्वण्य मया सृष्टं गुणकर्म विभागश :
तस्य कर्तारमपिमा विद्धयकर्तारमव्ययम् ' વૈદિક ધર્મમાં વેદમાં એક વિરાટ પુરૂષની કલ્પના આપી છે. તેમાં બ્રાહ્મણને મુખની ઉપમા આપી છે. ક્ષત્રિયને હાથની, વેશ્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
પિટની અને જધાની અને શુદ્રને પગની ઉપમા આપી છે. આમ ચાર વર્ણ ભેગા થઈને સમાજરૂપી સંપૂર્ણ શરીર બને છે. પણ જે માથું કહે કે હું જ મેટું, હાથ કહે કે હું મોટ–પેટ કહે કે હું મારું અને પગ કહે કે મારા વગર ચાલી જ ન શકે; આમ કર્મેન્દ્રિો અને જ્ઞાનેન્દ્રિયો ઝઘડા કરવા લાગે, પણ એમાંથી આત્મા ને ચાલ્યો જાય તે બધાં નકામાં થઈ જશે. તેવી જ રીતે ચાર વર્ષની ઉત્પત્તિ એક બીજા સાથે મૂળ તત્વથી જોડાયેલી છે. આ વાત ખ્યાલમાં આવી જાય તે આ બ્રાહ્મણ, આ ક્ષત્રિય, આ વેશ્ય, આ શુદ્ર એવા ભેદ, ઝઘડાઓ મટી જાય. ગુણ અને કર્મ પ્રમાણે જાતિ ગણવી જોઈએ. જુના સમયમાં બ્રાહ્મણ ક્ષત્રિયની કન્યા પરસ્પરમાં લેવાતી. બીજા વર્ગો વચ્ચે પણ રોટી-બેટી-વહેવાર ચાલુ હતું. એટલે બ્રાહ્મણના છોકરાને બ્રાહ્મણનું કામ ફાવે પણ બીજા વણનું કામ ન કરી શકે એવું નથી. વર્ણ ફરતા રહ્યા છે. બ્રાહ્મણને છોકરે બ્રાહ્મણ, ક્ષત્રિયને છોકરે ક્ષત્રિય, ડોકટરને
કર ડોકટર, વકીલને છેકરે વકીલ જ હેય; એવું કંઈ નથી! કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, પરશુરામ વ. બ્રાહ્મણ છતાં ક્ષત્રિયો બનીને લડ્યા જ છે ! વિદુર, વિશ્વામિત્ર, એ ક્ષત્રિય હોવા છતાં ઋષિ કહેવાયા છે.
પણ, આપણે ત્યાં જુની ઘરેડ ચાલી આવી કે બાપને વર્ણ અને ધર્મ તે છોકરીને. જો કે આમાં વિસંગતિઓ એટલી બધી હતી કે તેને નવું સ્વરૂપ આપવાની જરૂર હતી. સારા પ્રતાપે ગાંધીજી આવ્યા અને તેમણે નવી દષ્ટિ આપી. શિક્ષણનું અને સેવાનું કામ ગમે તે કોમનો માણસ કરે તે બ્રાહ્મણ છે. રક્ષણનું કામ કરે તે ક્ષત્રિય છે. સફાઈનું કામ બ્રાહ્મણનો પુત્ર કરે છે તે શૂદ્ર છે. શૂદ્ર એટલે હલકે નહિ, સમાજની સેવા કરે તે શુદ્ર. ખેતી કરે, વેપાર કરે તે વશ્ય. વર્ણવ્યવસ્થાને પાયે શ્રમ અને ગુણ હતા. ભારતની પરંપરાની એ વિશેષતા છે. તેણે જ હિંદની મહાનતામાં મોટો ફાળો આપ્યો છે. પોતાનું કામ બરાબર કરે :
વર્ણવ્યવસ્થાની મોટામાં મોટી વિશેષતા તે એ છે કે બ્રાહ્મણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૭
બ્રાહ્મણનું કામ કરવાનું અને ક્ષત્રિય ક્ષત્રિયનું. પણ વફાદારીથી કરવાનું.. જો એમાં ફેર પડે તે માટે અનર્થ થઈ જાય છે.
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धि लभते नरः
પિતપોતાના કમ (ધંધા)માં બરાબર રત રહે તે માણસ સિદ્ધિ. મેળવે છે. પોતાને વર્ણ-ધર્મ છોડી બીજાને પકડે તે વર્ણશંકરતા આવે. ઘણા લોકો એવું માને છે કે ક્ષત્રિય-બ્રાહ્મણે પરસ્પર પરણે તે વણશંકર જાતિ પેદા થાય. એવું નથી. અહીં તે કર્મ બદલાય તે એવું થાય એ અભિપ્રાય છે. આ અંગે આપણે થોડાક દાખલા જોઈએ.
પરશુરામ માટે કહેવાય છે કે પિતાના પિતાના અપમાનને, બદલે લેવા તેણે એકવીશ વાર પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી મૂકી હતી. આમ એકના કારણે આખી જાતિ સાથે બદલો લે ઠીક ન ગણાય. પરિણામે સીતાના સ્વયંવર વખતે રામચંદ્રજીએ કહ્યું : “આપ બ્રાહ્મણ છો. પણ, આ પરશુ જોઈને એમ થાય છે કે આપને શું કહેવું? એટલે જ લક્ષ્મણ આપની ઠેકડી ઉઠાવે છે. બ્રાહ્મણ હતા તે તે આપના પગમાં પડત ! બે હાથ મેંઢાનું, મોં પગનું કે પગ માથાનું કામ કરવાનું શરૂ કરે તો શરીર તૂટી પડે. એવી જ રીતે બ્રાહ્મણ ક્ષત્રિયનું અને ક્ષત્રિય વૈશ્યનું કામ કરે તે સંસ્કૃતિ ચૂંથાઈ જય.
રોણાચાર્ય બ્રાહ્મણ હતા; ગુરુ હતા. પણ, રાજ્યને લાભ લાગે; એટલે અર્જુનને કહ્યું : “કુપદ સાથે મારે વેર છે. એને તું પકડીને લાવ! એટલા માટે તેને શિષ્ય બનાવી બધી જ શસ્ત્રવિદ્યા શીખવું છું. એ જ કારણસર તેમણે એકલવ્યને અંગૂઠે ગુરુદક્ષિણામાં ભાગી ગુરુપદને કલંક લગાડ્યું.
રામચંદ્રજી યુગપુરૂષ થઈ ગયા. પણ જયારે દ્વિજ મળે ત્યારે. નમસ્કાર કરતા તેમની વાત સાંભળતા. ઋષિમુનિઓ તેમને નમન કરતા ત્યારે કહેતા કે “તમે જ મને જ્ઞાન આપે. હું તો તમારો શિષ્ય છું.” આમ તેઓ બ્રાહ્મણનું સન્માન કરતા તેમને પૂજ્ય માનતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮૮
એવી જ રીતે ભગવાન કૃષ્ણ યુગપુરૂષ હતા. છતાં સુદામા જેવા - ગરીબ બ્રાહ્મણને માન આપી તેમણે પોતાની બરાબર બેસાડ્યો હતો. રાજા કરતાં પણ બ્રાહ્મણ મટે છે, એ તેમણે સાબિત કર્યું.
લોકક્રાંતિ કરવી હોય તે તે સત્તાધારા ન થાય પણ શિક્ષણ સંસ્કાર વડે લોકોને તૈયાર કરીને જ ક્રાંતિ થાય. પંડિતજી વિષે લોકોને ગમે તેટલો આદર છે. પણ ક્રાંતિની વાત રાજ્ય દ્વારા કરવાની વાત કરે છે ત્યારે તેમની મર્યાદા છે, એમ સમજવું જોઈએ. રાજયની સતા આવે એટલે કાયદાના પાલન માટે હથિયાર આપવા પડે. જે બ્રાહ્મણે અંકુશ ન રાખે તે સત્તા પિતાની માઝા મૂકી દે તે આપણે જોઈ ગયા છીએ. રમ, ગ્રીસ, ઈટાલી, યુરોપ વ. ને ઈતિહાસ આપણે જોઈ ગયા છીએ કે ધર્મગુરૂઓને પ્રભાવ રાજ્ય ઉપર ના પડે પણ રાજ્યની અસર એ બધા ઉપર પડી; પરિણામે સત્તાને પ્રભાવ વધવા લાગ્યો.
વૈદિક ધર્મો આ બધા કરતાં ઊંચી વસ્તુ આપી. તે વર્ણ વ્યવસ્થા. પણ જમાને બદલાયે. સત્તા અને મૂડી ઉપર આવી અને ગુણ નીચે ગયા. આજે શ્રમજીવીઓ વધારે છે એટલે તેમને યુગ છે. એક કાળે બ્રાહ્મણોને યુગ હત; રાજાઓ પણ તેમનું સન્માન કરતા. પછી ક્ષત્રિઓને યુગ આવ્યો. તેમને ગોબ્રાહ્મણ પ્રતિપાળ અને દેવવંશીની ઉપાધિ આપવામાં આવી. હવે વૈશ્ય અને શુદ્રોને જમાને આવ્યો છે. આખી દુનિયામાં મધ્યમ વર્ગ અને મજૂરોનું ચલણ વધતું જઈ રહ્યું છે. ન વળાંક આપવો જોઈએ :
કેટલાક કહે છે કે હવે વર્ણાશ્રમ વ્યવસ્થા પડી ભાંગી છે તેને ભંગારજ કરી નાખો. શરીરમાં રોગ થાય તે રોગને કાઢો જોઈએ પણ શરીરને ન કઢાય. આપણું સદ્ભાગ્યે ગાંધીજીએ આ આખી વ્યવસ્થાને ન વળાંક આપે છે. વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ ઉપર અંકુશ હોવો જોઈએ તેમજ શ્રદ્ધને પણ ન વળાંક આપવો જોઈએ. ગાંધીજીએ રચનાત્મક કાર્યકરોને -આ યુગના નવા બ્રાહ્મણે ગણ્યા. કોંગ્રેસને તેમણે નવી ક્ષત્રિય સંસ્થા રૂપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૯
ઊભી કરી તેમજ શ્રમજીવી માટે મહાજન મૂક્યું. આજે શહેરોમાં જે શ્રમજીવી વર્ગ છે તેનું સંધાન ગામડાંના શ્રમજીવી સાથે થઈ જાય તો તેઓ આગળ આવી જાય. આજના વેપારીઓનું લક્ષ્ય મોટે ભાગે ધન તરફ ગયું છે. સદ્દભાગ્યે ગામડામાં હજુ કેટલીક વ્યવસ્થા ટકી રહી છે. તેને લાભ લેવાય તો આજની વ્યવસ્થામાં બહુ મોટો ફેર પડશે. આજે સંગઠનને યુગ છે અને લોકસંગઠનમાં જનસંખ્યા સામે જોવાય છે. એ રીતે સંખ્યા ગામડામાં વધુ છે. જે તેમના સંગઠને કરી દેવાય છે તે વિશ્વમાં ભારે અસર કરનારાં નીવડે.
આજે નવા બ્રાહ્મણે રૂપી સર્વસેવાસંધ અને પ્રાયોગિક સંધોનાં સંગઠને થયો. નવા ક્ષત્રિય તરીકે કોંગ્રેસ છેજ. વૈશ્ય અને શુદ્રનાં સંગઠનની રચના તરફ ધ્યાન અપાય તો વર્ણવ્યવસ્થાના નવા વળાંકને સમતલ બરાબર સચવાઈ જાય. નવી આશ્રમ વ્યવસ્થા :
વર્ણવ્યવસ્થા સાથે આશ્રમ વ્યવસ્થા એટલે કે તૈયારી શિક્ષા દીક્ષાનું પણ એટલું જ મહત્વ છે. પહેલાં આપણે ત્યાં ગુરુકુળ હતા. ત્યાં બાળકો રહેતા અને અભ્યાસ કરતા. બ્રાહ્મણ પિતે ભણતા અને તેમને ભણાવતા. પણ આ કાળમાં વૈશ્ય કે શૂદ્રોને ભણાવવાને કયાંયે ઉલ્લેખ મળતો નથી. બુદ્ધ અને મહાવીરને કાળ આવ્યા. તે વખતે પણ શુદ્રનાં બાળકોને શિક્ષણ અપાયું નથી. કેવળ બ્રાહ્મણ અને ક્ષત્રિયો વચ્ચે સંસ્કાર પામવાને અધિકાર ચાલત; બન્ને મળીને રાજ્યની વ્યવસ્થા સાચવતા, ન્યાય આપતા અને રક્ષણ પણ કરતા.
આજે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એટલે આપણે સત સ્વાવલંબનનાં કાર્યક્રમો ગામડાંમાંથી ઊભા કરીને વિશ્વ સમક્ષ મૂકવાં જોઈએ. આજે આશ્રમ વ્યવસ્થા જે વૈદિક ધર્મની મોટી દેણ છે તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે પણ તેની છા૫ હજુએ જોવા મળે છે. જૂની ગુરુકુળ પ્રથાને આજે Residential School રૂપે જોઈ શકીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૦
“છીએ. પચ્ચીશ વર્ષના બ્રહ્મચર્યાશ્રમ અંગે તે અમેરિકામાં પણ વિચાર ચાલે છે કે પચ્ચીસ વર્ષ સુધી કુંવારા રહેનારને અમૂક પ્રકારે પ્રતિષ્ઠા આપીએ. - જૂના વખતનાં બે આશ્રમો તે આજે છે જ. બ્રહ્મચર્ય અને ગૃહસ્ય. વાનપ્રસ્થ અને સન્યાસ આશ્રમમાં શ્રમણ સંસ્કૃતિના પ્રભાવે ઘણું સંશોધન થઈ ગયું છે. ગાંધીજીએ તેમાં નવો વળાંક આપે છે. જૂની પદ્ધતિ પ્રમાણે, આજે લોકસેવકો નવા વાનપ્રસ્થી કે સેવક જેવા લોકો ઠેર ઠેર આશ્રમ સ્થાપી બુનિયાદી તાલીમ બાળકોને આપી રહ્યાં છે. તેમાં શિક્ષણ આપવામાં આવે છે; પૂર્વ બુનિયાદી, ઉત્તર બુનિયાદ, નવી તાલિમ, ગૃહઉદ્યોગ, ખેતી વ. શીખવે છે. શ્રી માટલિયા, નવલભાઈ વ. બધું કામ કરે છે, પણ મુખ્ય ધ્યાન શિક્ષણ ઉપર જાય છે. મતલબ કે આશ્રમની નવી વ્યવસ્થા થઈ છે.
નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોલી, જુગતરામભાઈ દવે, દિવાનજીભાઈ વ. નવા કામે લઈને બેસી ગયાં છે; પણ દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ જૂની ગુરુકુળ પદ્ધતિનું નવું રૂપાંતરજ હતું. આજે તેની વધારે જરૂર છે. એવી સંસ્થાઓ નવાં નવાં રૂપે વિકસતી જાય છે. જના કાર્યકરોમાં કેટલાક લોકશિક્ષણનું કામ કરે છે. કેટલાક બ્રહ્મચારી રહીને બબલભાઈની જેમ કામ કરે છે. ત્યારે રવિશંકર મહારાજ જેવા કેટલાક નિવૃત્તિ લઈને કામ કરે છે. આ રીતે આશ્રમની નવી પ્રણાલિકા ઊભી થઈ છે. પુરૂષાર્થમાં પ્રથમ ધર્મ
વૈદિક ધર્મો પુરુષાર્થ વ્યવસ્થા પણ આપી છે; પુરુષાર્થ ચાર છે – ધર્મ, અર્થ, કામ અને મોક્ષએમાં ધમને પહેલો મૂકે છે. એનું જ પ્રથમ સ્થાન રહેવું જોઈએ. પણ, આજે ધર્મનું નિયંત્રણ અર્થ અને કામ ઉપર રહ્યું નથી. પરિણામે મેક્ષ દૂર ગયો છે. હવે નવું નિયંત્રણ લાવવું પડશે. આજે જો કે અર્થ અને કામ ઉપર રાજ્ય ચડી બેઠું છે અને તે કહે છે કે જીવનધોરણ વધારો. આ જીવનધોરણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૧
આપણે ત્યાં એ સૂત્ર હતું કે “સાદુ જીવન અને પવિત્ર વિચાર”. પણ તે બદલાઈને “ખાઓ, પીઓ અને મઝા કરો ” એમ બની ગયું છે. ગાંધીજીએ પણ આ અંગે ઘણી જુદી વાત કરી છે કે “ સાંજે વહેલાં ખાવ, સતાં પહેલાં શ્રમ કરો, જેથી ખેટા વિચારે ન આવે, બહુ શકિત ન વધારે કે જેથી વિષય વિકારના વિચારો આવે. શરીર હૃતિમાં રહે એટલું જ ખાવ!” ત્યારે આજનું વિજ્ઞાન જુદુ જ કહે છે કે “વધારે ખાવ, વધારે કમાવ ! વધારે ખર્ચો વધારે ભોગ-વિલાસ કરે” આમ કામ વાસના પાછળ જિંદગીને ખર્ચવી અને તે માટે પિસ રળવો એ જે જીવનના પુરુષાર્થનું શ્રેય રહ્યું તે જીવન બરબાદ થઈ જશે. આજે અર્થ ઉપર ધર્મને અંકુશ નથી.
વ્યક્તિ કે સમષ્ટિના સંતુલન માટે દરેક પ્રવૃત્તિ ઉપર ધર્મને અંકુશ આણવો જરૂરી છે. આજે રાજ્ય, સુરાજ્ય રહ્યું નથી તે કેવળ જીવનધોરણ ઉંચું કરવું એટલે ખર્ચ–ગ વિલાસ વધારવાની વાત કરે છે. એને સુધારવા માટે લોક સંગઠનેને અંકુશ લાવવો પડશે. લેકસંગઠનો ઉપર નવા બ્રાહ્મણો રૂપી રચનાત્મક કાર્યકરોને અંકુશ લાવો - પડશે અને એ બ્રાહ્મણે ઉપર સાધુસંત (ધર્મસંસ્થા) ને અંકુશ કહો કે પ્રેરણા કહે, લાવવાં પડશે.
આ કામ બહુ જ સાવચેતીથી કરવાનું છે. પિતા નિવૃત્ત થઈને બેઠા છે. પુત્ર કામ કરીને થાકીને આવે ત્યારે તેની પહેલાં પીઠ થાબડશે. પછી પૂછશે કે શું શું કામ કર્યું ? પછી બધું સાંભળીને ધીરે રહીને કહેશે કે આમ કરવાને બદલે આમ કર્યું હોત તે સારું થાત. આ કામ ઉપદેશથી નહીં થાય પણ પ્રેરણા–માર્ગદર્શનથી થશે. વહેવારમાં અર્થ અને કામ બને રહેવાનાં. લગ્ન થશે એટલે વિકાર ઉત્પન્ન થવાને; ધન પણ કમાવું પડશે. પણ તેના ઉપર ધર્મને અંકુશ લાવવું પડશે.
એ માટે સહકારી પ્રયોગ, શુદ્ધિ પ્રયોગ, લવાદી પ્રચાર એ બધા નિયંત્રણ ' કરવાનાં આધુનિક સાધને છે.
સહુની વચ્ચે ચેતન તત્વ એક છે. સમાજ તત્ત્વ એક છે. માત્ર ગુણ અને કર્મ પ્રમાણે વ્યવસ્થા જુદી છે. ક્ષત્રિય અને વૈો ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
૧ર
ધર્મરૂપી અંકુશ, કામ ઉપર ધર્મને અંકુશ, સાધુઓ સાથે બ્રાહ્મણને સંબંધ, બ્રાહ્મણ સાથે ક્ષત્રિયોને સંબંધ, ક્ષત્રિયો સાથે વૈને, વૈશ્ય સાથે શૂદ્રોને સંબંધ–પછી ભલે એ હરિજન હેય, આદિવાસી હોય કે પછાત વર્ગના હોય આમ જાગતી ચેકી ઊભી થાય તો આપણે નવી વ્યવસ્થા ઊભી કરી શકીએ. વૈદિક ધમે જે ઉમદા વર્ણ, આશ્રમ અને પુરુષાર્થની વ્યવસ્થા આપી છે. તેને નવી ઢબે ગોઠવીને સમાજ વિકાસ માટે ઉપયોગી બનાવવાની છે.
ગાંધીજીએ કેટલુંક તે શીખવ્યું છે. તેમણે ધનવાનેને સાથે રાખ્યા, ગરીબેને પણ સાથે રાખ્યા, કાર્યકરોને સાથે રાખ્યા, તેમજ લગ્ન અને બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યોની વાત કરી. એ ઉપરથી વૈદિક ધર્મો વર્ણાશ્રમની દેશને જે ભેટ આપી છે તેને સદ્ઉ પયોગ કરી લેવાય તે સૌના માટે ઉપયોગી થશે.
ચર્ચા વિચારણું વૈદિક વર્ણાશ્રમ-પુરુષાર્થની બધા ઉપર અસર - પૂ. દંડી સ્વામીએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : વૈદિક ધર્મમાં ચાર વર્ણ, ચાર આશ્રમ અને ચાર પુરૂષાર્થને મહિમા મોટે છે; પણ આજે તેની સ્થિતિ શોચનીય છે. આમ તે જેમાં પણ ભરતે ચાર વેદે રચ્યાની વાત આવે છે –(૧) સંસાર દર્શન (૨) સંસ્થાન પરામર્શ, (૩) તવબેધ, અને (૪) વિદ્યા પ્રધ. એવી જ રીતે હરિકેશી જેવા ચાંડાળ કુળને પણ દીક્ષા આપી સન્યાસપદને લાયક ઠરાવ્યા છે તેમજ રાજા શ્રેણિક જેવાને ગરીબ પુણિય શ્રાવક આગળ નમાવીઃ સત-પુરૂષાર્થને જૈનધર્મે બિરદાવ્યો છે. શ્રમ-પુરૂષાર્થ જૈનધર્મને પામે છે અને તે વૈદિક ધર્મને પણ પ્રાણ છે, આમ જોઈએ તે જૈન ધર્મના પાયામાં વૈદિક ધર્મ છે, અને જૈનધર્મથી વૈદિક ધર્મ દીવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૩
આજે ચારેય પુરુષાર્થની પુનઃ વ્યવસ્થા અને ચાર આશ્રમ અને વર્ણને નવું રૂપ આપવાનું કાર્ય આપણી આગળ મહત્વનું પડયું છે. તે કામ કેવળ સન્યાસીઓ કરી શકશે એમ મને લાગે છે. તેમણે નવેસરથી આશ્રમનું મહત્ત્વ બતાવવું જોઈએ. ગુણકમ પ્રમાણે વર્ણવ્યવસ્થા કરવી જોઈએ અને સમાજમાં છડેચોક થતી અર્થકામની પ્રતિષ્ઠા ઉપર ધર્મનું નિયંત્રણ લાવવું જોઈશે. એ માટે નૈતિક સંગઠને ઊભાં કરી; રાજ્ય ઉપર પણ પ્રભાવ નાખ જોઈશે.” *
વ્યવસ્થિત પુરૂષાર્થ :
શ્રી. પૂજાભાઈ : “ નાનામાં નાના કાર્યને પુરૂષાર્થ વિવેક અને વ્યવસ્થા માગી લે છે. જેમકે નહેર ખોદતાં માટી પાસે નાખવામાં આવે તે વરસાદ થતાં, તે પાછી ખેંચાઈને નહેરમાં વહી જય; અને નહેરને પૂરી નાખે. એટલે સાચો પુરૂષાર્થ પણ વ્યવસ્થિત અને વિવેકપૂર:સરનો હેવો જોઈએ. તે માટે ધર્મની જરૂર છે. ધર્મ હોય તેજ પુરૂષો અનર્થો થતાં હેય તેને પ્રેમભરી રીતે અટકાવી શકે છે. નવી વર્ણ વ્યવસ્થા :
પૂ. નેમિમુનિ : “ પ્રાચીન સમયમાં ગુરૂકુળમાં બાળકો આવ્યા પછી ત્યાં તેમના સ્વભાવ પ્રમાણે વર્ણ નિયત થતા અને તે સમાજ માન્ય બની જતા. આજે સંગઠનો અનુબ ધ મુજબ ગોઠવાતાં કુદરતી રીતે જ વર્ણ ગોઠવાઈ જવાના. કેટલાયે આજના પછાત હરિજન કોમના, શિક્ષણ, આરોગ્ય અને પ્રજા ઉત્થાનનું નૈતિક કામ લેશે જ્યારે કેટલાયે આજના બ્રાહ્મણો ધોવાનું, હજામતનું, ઝાડૂ મારફત સફાઈનું, રસોઈનું, એવાં સેવાનાં કામો ઉપાડી લેશે. નૈતિક જનસંગઠન દ્વારા આ રીતે નવી વર્ણ રચના સ્વયં થશે. એજ રીતે નવા આશ્રમેનું પણ થશે. કેટલાક બ્રહ્મચારી ભાઈ-બહેનો અવિવાહિત રહીને જિંદગીભર લોકસંગઠનનાં કામ કરશે; કેટલાંક વાનપ્રસ્થાશ્રમી રૂપે બ્રહ્મચર્ય પાળી;
- ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
કેટલાંક વિવાહિત થઈને પણ આ કામમાં જિંદગી આપશે. સાધુ-સાધ્વીઓ સન્યાસીઓ આ નવી વર્ણ, આશ્રમ અને પુરૂષાર્થ વ્યવસ્થાના માર્ગદર્શક બની રહેશે.”
શ્રી. માટલિયા : સર્વાગી ક્રાંતિકારનું આ જ મુખ્ય લક્ષણ છે કે તેઓ ચૂંથાએલી વ્યવસ્થાને યોગ્ય રીતે ગોઠવે છે. કૃષ્ણયુગમાં આખા સમાજના તેઓ યુગપુરૂષ હતા. માટે શંખથી બ્રાહ્મણ; ચક્રથી કર્મચક્ર રૂપે અખંડ સેવક એવા શૂદ્ર (કારણ કે શૂદ્રનું સ્થાન વેદમાં ચરણમાં બતાવ્યું છે અને ચરણ પૂજારૂપે હોઈ શૂદ્રનું સ્થાન સમાજમાં વંદનીય ગણાય) ગદાથી ન્યાય રક્ષકક્ષત્રિય અને પવથી, લક્ષ્મી-વૈશ્ય એમ દરેક વર્ણના તે પૂજનીય બન્યા હતા. તે યુગે એટલાથી ચાલ્યું. આજના જગતની સુવ્યવસ્થામાં સાધુ-સાધ્વીઓએ માર્ગદર્શન આપવું પડશે. કારણ કે તેમણે વિશ્વ પર્યંતના ચોમેરનાં કામો ગોઠવવામાં પ્રાણું, પરિગ્રહ અને પ્રતિષ્ઠા, જે જ્ઞાનપૂર્વક હોમવાનાં છે તે ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ માટે જ શક્ય છે.
(૧૪-૧૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
[ ૧૪] . વિદિક ધર્મમાં પ્રતિકાર શક્તિ
વૈદિક ધર્મના ઊંડાણમાં વિચારણા કરતાં, યજ્ઞ, લગ્ન અને વર્ણાશ્રમ તથા પુરૂષાર્થ અંગે વિચાર થઈ ચૂક્યો છે. પણ સમાજ શાસ્ત્રીઓ સમાજની સમતુલા જાળવવા માટે નિયમો ઘડે છે અને અમૂક મનસ્વીઓ તેને તોડવાનું શરૂ કરે છે–મનમાની કરે છે, આવા સમયે શું ચૂપ બેસી રહેવું ! અન્યાયનો સામનો ન કરનાર કરતાં સામને કરનાર ઊંચે છે. તે આ સામને કઈ રીતે કરવો ? “ન નિહહવીજ વિરિય” એટલે કે વીર્યને ગેળવવું નહીં ! કારણ કે સમાજ થયો એટલે આવા પ્રયને આવ્યા ત્યારે ન્યાય-અન્યાય બન્ને આવે. આમાં અન્યાયને પ્રતિકાર કઈ રીતે કરવું ? એટલે જે નિયમનો ભંગ કરે તેને “શિક્ષા કરવી એવો કાયદે આવે.
આમાં સર્વપ્રથમ તે આતતાયી હોય તો કશો જ વિચાર કર્યા સિવાય તેને અંત લાવવો એમ કહ્યું -
માતાનમાયાન્ત ટ્રાવાવાય હણે તેને હણે :
વૈદિક ધર્મમાં બે ભાગ છે. શ્રુતિ અને સ્મૃતિ; શ્રુત એટલે સાંભળેલું. અને સ્મૃતિ એટલે યાદ કરેલું. તેની બે શાખા થઈ શ્રૌત અને સ્માત. જ્યાં વ્યકિતઓનો સમૂહ ભેગો થાય એટલે સંઘર્ષ પેદા થાય. સંધર્ષ પેદા થાય એટલે પ્રતિકાર પેદા થાય. એના ક્રમે “આતતાયીને મારો' એ સૂત્ર આવ્યું. આવા આતતાયીઓ છ પ્રકારના કહ્યા છે. અગ્નિ મૂકતો હોય, ચેરી-ગાઈ કરતો હોય; ઝેર આપતો હોય કે હિંસા કરતે; વને સમાવેશ થાય છે. આમાંથી એ સૂત્ર મળ્યું કે “ હણે તેને હણુએ ”
પણ આ રીતે હણે તેને હણવાથી જે પ્રશ્ન હતો તેને ઉકેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
આવતું ન હતું. એમાંથી શત્રુતાની પરંપરા જન્મવા લાગી. એક આતતાયી મરવાથી તેવી નવી જમાત પેદા થતી ના અટકે. તે જુદી જુદી રીતે પેદા થવાના જ!
નળકાંઠામાં ભારે જવું પડયું. ત્યાં લોકો ઘાસ બાળતા હતા. કારણ પૂછ્યું તે કહે કે અવેલી (પરણેલી) સ્ત્રીને લઈ ગયું છે એટલે આ જાસે છે. મતલબ કે સમાજ જે રોકી રાખે તો આવું કામ ન થાય.
એટલે આતતાયી ન પેદા થાય એ માટે સમાજની ચેકી આવશ્યક ગણાવા લાગી. સાથે જ ગુનાના ગુણદોષ સાથે આતતાયીને શધે કણ એ પ્રશ્ન પણ આવ્યો ! એ કામ ક્ષત્રિયોને સોંપાયું. હવે ક્ષત્રિય કોને કહેવો? તેની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું -
“શુધે પાશ્ચયન” –એટલે કે યુદ્ધમાંથી જે પાછા ન ફરે તે ક્ષત્રિય. એટલે જ કુંતામાતાએ પાંડવોને કહ્યું:- “અર્થ ક્ષત્રિયા સૂતે સાથે જી: સમાતઃ ” જેને માટે ક્ષત્રિયાણી બાળકને જન્મ આપે છે તે સમય આવી ગયો છે. અન્યાય માટે લડે તે ક્ષત્રિય. એટલે એમના હાથમાં અંકુશ મૂક્યો. ક્ષત્રિય ધર્મ :
ક્ષત્રિયધર્મ એટલે કે અન્યાયને પ્રતિકાર કરે એના માટે મરી મિટવું એ થયે. અને ઠેરઠેર આપણે તેવા ક્ષત્રિયના દાખલાઓ મળી આવે છે.
આજે આપણને વિચિત્ર લાગશે પણ રામયુગમાં વિશ્વામિત્રજી, રામ ને લક્ષ્મણ જાય છે ત્યારે રાક્ષસી તો રામ નાશ કરે છે. વનવાસ વખત પણ ખર, દૂષણ, ત્રાટકા વ. રાક્ષસને મારી નાખે છે. કદાચ એમ કહી શકાય કે “ત્રાના સાધુનાં વિનરાયન ટુકૃતમ્”— સાધુતાના રક્ષણ માટે અને દુષ્ટતાનું દમન કરવા માટે તેમણે એમ કર્યું હોય! પણ, એ જ કાયદે ચાલતો રહે તે સમાજની વ્યવસ્થા ન ટકી શકે. જો કે રામ તે સમર્થ હતા અને “સમય છે નહીં ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૭
નુંસાર”—પવિત્ર હોય તેને જ એ અધિકાર હતા. અનાધિકારી માણસ શસ્ત્ર વાપરે તો શું હાલત થાય ? વળી કાયદે સહુ કોઈ હાથમાં લઈને ફરે તે અનર્થ જ થાય. પરશુરામનો દાખલો લઈએ. એકવાર તેની માતા રેણુકા, ચિત્રરથરાજ અપ્સરાઓ સાથે જલક્રીડા કરે છે તે જોવા માટે રોકાય છે. ગાંધર્વનું રૂપ જોઈને તે આસક્ત થઈ જાય છે. એથી ઘેર મેડા પહોંચતાં હોમમાં મોડું થાય છે. તેથી ઋષિ જમદગ્નિ પૂછે છે, “કેમ મેડું થયું? તે તેણીએ ગલ્લાં તલ્લાં ક્ય, એટલે ઋષિને ક્રોધ ચઢ્યા. અને અષિ જમદગ્નિ પિતાના મોટા દીકરાને કહે છે : “ તારી માતાનું માથું ઉડાવી નાખ.”
છોકરે વિચાર કરે છે : “માતદેવોભવઃ પ્રથમ કહ્યું છે. પિતદેવભવઃ પછી છે.” એટલે તેણે ન માન્યું. બીજાને કહ્યું, તેણે ન માન્યું. ત્રીજાને કહ્યું કે તેણે પણ ન માન્યું. ત્યારે ચોથા પરશુરામને
હ્યું તો તેણે ચારેનાંય માથાં ઉડાવી નાખ્યાં. આ બનતાં તો બની ગયું પણ હવે શું કરવું? એટલે વિચાર થતાં, તેણે પિતાને વિનંતિ કરી કે તમારી બધી શક્તિ-સાધના વાપરીને બધાને સજીવન કરો. બધાને પિતા સજીવન કરે છે. આ બધાં રૂપકે છે. તેમાંથી સાર ગ્રહણ કરવાને છે કે તે વખતનું વાતાવરણ એવું હતું કે –
आततायिनमायांतं - हन्यादेवाविचारयन् આજ પરશુરામની એક બીજી વાત આવે છે, તે આ પ્રમાણે છે. એકવાર સહસ્ત્રાર્જુન રાજાએ જમદગ્નિ મુનિને સપરિવાર જમવા નેતર્યા. તેમાં ખાધ સામગ્રી સારી હેઈને ઋષિને લોભ લાગ્યો. તેમણે રાજાને કહ્યું: આવું સુંદર ખાધ કઈ રીતે મેળવ્યું ”
રાજાએ કહ્યું: “મારી પાસે કામધેનુ ગાય છે. એને આ પ્રતાપ છે.
ઋષિએ તે માગી. રાજાએ કહ્યું કે બીજુ કંઈક માગે! પણ, ઋષિની હઠ વધતી ગઈ. તેમને વિચાર ન થયું કે મારે આ પરિગ્રહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સા માટે! રાજાને પણ ગુસ્સો વધતું ગયું અને તેમણે જમદગ્નિનું ભાથું વાઢી નાખ્યું. પુત્રે (પરશુરામે) જોયું અને તેની માતાએ પણ આ જોયું. તેને ખૂબ દુઃખ થયું. તેણે પોતાનું માથું એકવીશ વાર ભૂમિ પર પટકયું. પરશુરામે તે પ્રમાણે એકવીશ વાર પૃથ્વીને નક્ષત્રી કરી.
અહીં ન્યાયને દંડ સમર્થ પુરુષને આપવાને પ્રશ્ન હતો. પણ, સમર્થ કોણ? પરશુરામ સમર્થ ન હતા. એ કામ ક્ષત્રિયનું હતું. તેને ખરો ખ્યાલ તે રામ-લક્ષ્મણે સીતાના સ્વયંવર વખતે તેમને આપે.
ત્યારબાદ આપણે પુરાણ-યુગમાં આવીએ છીએ; એટલે કે મહાભારત કાળમાં. પુરાણના બે ભાગ છે. એકમાં જૂની વાતો મળે છે; બીજામાં નવી વાતે મળે છે. એમાં દષ્ટાંતે-રૂપકો રૂપે મૂક્યાં છે તે વખતના સમાજની કક્ષાનો વિચાર કરીને વાતે મૂકાઈ છે. તેમાંથી સાર જ ગ્રહણ કરવાનો છે.
શ્રીકૃષ્ણ ભગવાને બકાસુર, અરાસુર, કંસ, જરાસંધ, શિશુપાલ વ.નો વધ કર્યો. પૂતના માસી ઝેર પાવા આવે છે તો તેને પણ મારી નાખે છે. મહાભારતનું યુદ્ધ ધર્મ-યુદ્ધ ગણાય છે જેમાં પાંડવો-કૌરવોને નાશ કરે છે તે તેને ધર્મ ગણવામાં આવે છે. આ બધી વાતો ઉપરથી એજ સાર લેવાને છે કે અન્યાયી–આતતાયીને મારી નાખવામાં તે વખતે કોઈ દોષ ન ગણાતો. સમાજ વ્યવસ્થાને બગાડનારને જરા પણ બર્દસ્ત નહેતે કરાત!
પણ ક્ષત્રિય ધર્મ જ્યારે બગડવો શરૂ થશે અને આતતાયીને મારી નાખવાના નામે અનર્થો ફેલાવા લાગ્યા ત્યારે તેમાંથી નવો વિચાર આવ્યો કે શું આજ રીતે અન્યાયને પ્રતિકાર કરવાથી અન્યાય ટળશે! ખરેખર ખરાબ તત્વ તે “અન્યાય છે, અન્યાયીને આત્મા તે આપણા જેવો આત્મા છે. શું તેને અન્ય રીતે સુધારી ન શકાય? આમાંથી જે નવી વિચારસરણું જન્મી તેને આપણે નૈતિક પ્રતિકાર, અહિંસક પ્રતિકાર એવું નામ આપશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯ અહિંસક પ્રતિકારની મર્યાદા:
આ અહિંસક પ્રતિકાર એટલે કે અન્યાયની સામે મક્કમ રહીને તેને નૈતિક રીતે પ્રતિકાર કરવો. આના સંદર્ભમાં બૌદ્ધ ધર્મમાં કહેવામાં આવ્યું કે “વેરથી વેર શમતું નથી. પણ અવૈર (પ્રેમ)થી વેર શમે છે.” એટલે આતતાયીને કજે કરી તેનો બદલો લીધા વગર તે કેટલો યુદ્ધ છે એ દેખાડવો. તેને માફ કર આ ભાવના આવી. વૈદિક ધર્મો પણ આ અહિંસક પ્રતિકારની ભાવના લીધી. ખાસ તો તેનું કારણ એમ પણ કહી શકાય કે જેમ જેમ માનવસમાજ હિંસા તરફથી અહિંસા તરફ વળ્યો તેમ તેમ અહિંસક પ્રતિકાર આવતો ગયો. શસ્ત્ર વગર, નૈતિક અહિંસક શક્તિવાળો પ્રતિકાર ઘણા લોકો માટે હસીને વિષય બન્યો; પણ મહાત્મા ગાંધીજીએ અહિંસક પ્રતિકારની શકિતને જે રીતે રાષ્ટ્રવ્યાપી બનાવી દીધી, તેને અજબ સિદ્ધિ તરીકે ગણાવી શકાય; એટલું જ નહીં તેમણે વિશ્વને પણ શાંતિ-સુલેહના પંથે જવા માટેનો રસ્તો બતાવ્યું છે.
આ અહિંસક પ્રતિકાર વખાણવા લાયક છે; પણ તેની પે મર્યાદા છે. આજે અહિંસક પ્રતિકારના બહાના હેઠળ ઘણું લોકો છતી શક્તિએ અન્યાયનો સામનો કરતા નથી અથવા કહે છે કે અમને શું ? તો એ તેમની નબળાઈ ગણાશે. અન્યાયને સામનો કર્યા સિવાય જે ભાગે; કે પામરતા પામે તેના કરતાં તો શસ્ત્રથી પણ સામનો કરવા એ ઊંચી વસ્તુ છે. ખાસ કરીને આ વાત જૈનભાઈઓએ શીખવા જેવી છે. અહિંસક છીએ એમ સમજીને અન્યાયથી પણ ભાગવું એ તે નરી કાયરતા છે. પહેલાં તેમણે વૈદિક ધર્મમાં પાકા થવાની જરૂર છે. કારણકે વેદિક ધર્મે ક્ષત્રિયોને કહ્યું છે–
- મૃતઃ કનોતિ સ્વવા રાત્રે સુવા સુવાનિ જા ____ उभावपि हि शूराणां गुणावेतौ सुदुर्लभौ ।।
એટલે કે કાયરતા કરતાં અન્યાય સશસ્ત્ર પ્રતીકાર કરવામાં ફાયદે છે. મરી જાય તો તેને સ્વર્ગ મળે છે. શત્રુને હણે છે તે સુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૦
મળે છે. એ બન્ને ગુણો શૂરાઓ માટે દુલર્ભ છે. માટે વૈદિક ધર્મની વીરતા શીખો અને પછી જૈન થાવ! ધિરતા હોય તે જ જ્ઞાન ટકે અને પચે. આજે અહિંસાને ઓથે જૈનોમાં કાયરતા પોષાય છે. એટલે હું જૈન તત્ત્વજ્ઞાનને વૈદિક તત્ત્વજ્ઞાન જાણ્યા પછી લેવાનું કહું છું. આપણે ત્યો કહેવત પડી ગઈ છે: “વાણિયા મૂંછ નીચી-તો કહે સાતવાર નીચી !” આવી કાયરતા જૈનોની નમ્રતા માટે નથી. સાચે જૈન તે નમ્રતા આગળ સાત વાર નમે પણ સિદ્ધાંતને પ્રશ્ન આવે ત્યારે અણનમ રહે.
સાચે વાણિયે કે જૈન કદિ કાયરતાને નમતો નથી. એના ઘણા દાખલા ઈતિહાસને પાને જોવા મળે છે. વનરાજ અને ચાંપાની વાત આવે છે. ચાંપે એકવાર કેટલીક સોનામહોર લઈને ઊંટ ઉપર મુસાફરી કરતો હતો. તે વખતે તેને વનરાજની ટોળી મળી. વનરાજ તે વખતે લૂટફાટ કરતો હતો. તેણે કહ્યું: “કોણ છે? ઉતર હેઠો અને મૂકી દે જે હોય તે !”
ચાંપાએ હુંકાર કર્યો: “જ્યાં સુધી આ ળિયામાં પ્રાણ છે ત્યાંસુધી હાથ નહીં અડાડી શકો!” એમ કહે કે તે ઊતરી પડ્યું. તેની પાસે બાણ જેઈને વનરાજને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું. "કોણ છો ?”
ચાંપાએ કહ્યું : “વાણિયો. તેમાં પણ જૈન વાણિયો ! ” વનરાજે પૂછયું : “વાણિયે અને બાણ?” ચાપ કહેઃ “હાઅપરાધ થાય તે જ બાણ મારું !” વનરાજ કહે : “તો પેલા કેળાના ફળને તાક!” ચંપો કહે : “એ સજીવ છે એને ન મારી શકું !” વનરાજ: “તે અમે શું મૂઆ છીએ ”
ચાંપે : મૂઆ તો નથી, પણ અપરાધ ન થાય ત્યાંસુધી કોઈને ભારતે નથી. તમારા માટે પણ કેવળ બે બાણ બસ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૧
વનરાજ તેનાથી ઘણો જ પ્રભાવિત થયો અને જાતે દહાડે જ્યારે તે રાજા થયો ત્યારે તેને મંત્રી બનાવ્યું અને તેના નામે ચાંપાનેર નામનું નગર પણ વસાવ્યું. કહેવાને ભાવ એ છે કે ખરે જૈન અન્યાય આગળ મચક નમૂકે. એ માટે વિમળશાહ મંત્રી, વસ્તુપાલ-તેજપાલ વ.ના દાખલાઓ પણ આપી શકાય છે.
તફાને, અન્યાય, અત્યાચારોને બર્દાશી કરતા થઈએ તો તે ગુનાના ગુણાકારો થશે. એટલે અન્યાય સામે આંખચીમણું ન કરવાં જોઈએ એટલે જ સમર્થમાં પ્રતિકાર શકિત હમેશાં હેવી જોઈએ. કદાચ બ્રાહ્મણ, ક્ષત્રિય કરે તો ચાલે પણ સંતથી તો બેસી ન રહેવાય! એના સંદર્ભમાં કાલકાચાર્યનું દૃષ્ટાંત આપી શકાય છે ! પણ આની એક બીજી બાજુ છે. જે એ જ પરંપરા ચાલુ રહે તો માનવસમાજની પરસ્પરની શાંતિ ' કદિ ન રહે !
આજે અહિંસક પ્રતિકારની દિશામાં માનવસમાજ ઘણો વધી ગયે છતાં પણ આપણે ઘણું પ્રસંગે હિંસાનો ઉપયોગ થતો જોઈએ છીએ. આનું કારણ એ છે કે અગાઉના પૂર્વજો જે કરી ગયા; તેની છાપ આજની પેઢી ઉપર રહે છે. રામયુગ અને કૃષ્ણયુમનો સિદ્ધાંત હતો કે ગુના પાત્રને સમજાવે નહીં—પણ ઠાર કરવો. તે યુગની સમાજવ્યવસ્થા, લોકસમજણ અને વિકાસ પ્રમાણે તે મહાપુરુષોએ કામ લીધું છે. આજે અહિંસક અને સત્યને, ન્યાય અને પ્રેમને ઘણો વિકાસ થયો છે. તે છતાં રામાયણ-મહાભારતની સમાજ ઉપર વ્યાપક અસર છે. પરિણામે મહારાષ્ટ્રમાં સ્વામી રામદાસ, તુકારામ, એકનાથ વગેરે સંતો થયા. તેમણે સંસ્કૃતિની રક્ષાની વાત કરી. સાથે એના રક્ષણ માટે ભવાની, તલવાર, ત્રિશૂળ વ. શાસ્ત્રોની પ્રશંસા પણ કરી. સ્વામી દયાનંદના ભક્તો આર્યસમાજીઓ શૂરવીર ઘણું છે. અન્યાયને સામને કરવા તૈયાર થઈ જાય. હમણું જ એક આર્યસમાજી બહેને કઈ મવાલીને છેડતી કરવા બદલ ચંપલ મારી હતી. આમ અન્યાયીને ફટકાર એ પ્રતિકાર શકિતનું પ્રમાણ છે. કેવળ પ્રશ્ન એ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૧
જ્યાં સુધી શબ્દ, વચન કે આત્મશકિતએ અન્યાયને ટાળી શકાતે હાય તેા શસ્ત્રો—હિંસા વ.ના સહારો લેવા કે કેમ ?
86
અમદાવાદમાં હુલ્લડેા ફાટી નીકળ્યાં. તે વખતે રવિશંકર મહારાજ ત્યાં હતા. તેઓ જેમને ગુરુ માનતા તે માહનલાલ પંડ્યા પણ ત્યાં હતા. બંનેએ આ સમાજનુ દૂધ પીધેલું એટલે તાના સામને કરવામાં માતે, જ્યારે ગાંધીજી અહિંસામાં માને. તેમણે કહ્યું કે કાયર અને તેના કરતાં સામને કરે તે મને ગમે છે; પણ તત્ત્વ સમજજો. આપણે હથિયાર રાખીશુ તે સામેા માણસ પણ હથિયાર રાખશે. તમે પત્થર રાખશેા તે તે પણ પત્થર રાખશે. એટલે ઊંચા રસ્તે એ છે કે મરવાની તૈયારી રાખા...!''
मारने का नाम मत लो; पहले मरना शीख लो |
"
ગાંધીજી શૈવ અને વૈષ્ણવ ભૂમિકામાંથી પસાર થયા છે. એટલે કે વાણિયા અને બ્રાહ્મણની ભૂમિકામાંથી પસાર થયા છે. પછી જૈનની ભૂમિકામાં આવ્યા; એટલે કે ક્ષત્રિય ભૂમિકામાં આવ્યા. કાયર ન થવું’ પણ એ બહાદુરીનું લક્ષણ છે. વીરનું લક્ષણ છે. પછી તે અહિંસક નૈતિક શકિત એ તે ક્રમે ક્રમે સંસ્કૃતિનું લક્ષણ પણ બને છે. ગાંધીજીના જીવનમાં જોશું તે આપણને એવી કેટલીક ભૂમિકા દેખાશે. પહેલાં વૈદિક ધર્મની ભૂમિકા આવી, પછી જૈનધમની ભૂમિકા આવી. એટલે એક વાર સ્ત્રી વેશ પહેરીને યુરેપિયનાના હાથમાંથી છટકી જાય છે; પછી તેમને લાગે છે કે એ ખાટુ કામ કર્યું છે. એટલે આગળ જતાં આપણે જોઇ શકીએ છીએ કે તે એકલા જાતે બ્રિટીશ સલ્તનત સામે કેવળ સત્યાગ્રહ અને અનશન એ બંને અહિંસક પ્રતિકારના સાધના વડે ઝઝૂમી શકયા. તેમને વૈદિક ધર્મની પીફ્રિકા મળી હતી. અને જૈનધમથી તેમના વિકાસ થયા હતા. વૈદિક ધર્મમાં પ્રતિકારને સ પૂર્ણ વિકાસ ગાંધીજીના અહિંસક પ્રતિકાર વડે થયા છે. એમ દરેકને લાગ્યા વગર નહીં રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૩ :
પ્રતિકાર ભાવનાની શ્રેષ્ઠતા
પણ અહિંસક પ્રતિકાર ભાવનામાં અન્યાય સામે લડવાનું; સાથે જ ક્ષમા ધારણ કરવાનું એટલું જ નથી; એનાથી પણ એક પગલું આગળ વધીને ચાલવાનું છે. એટલે સામો ભૂલ કરે છે તે તેમાં પણ આપણી કંઈક જવાબદારી છે એમ માનવાનું છે. આ તેની શ્રેષ્ઠતા છે. શૌકતઅલી કે ઝીણા જેવાના કોમવાદમાં આપણી પણ કંઈક ભૂલ છે. કે નહીં તેને વિચાર કરી, તેનું નિવારણ કરવું જોઈએ.
લોકમાન્ય તિલકે “સ્વરાજ્ય અમારો જન્મ સિદ્ધ અધિકાર છે.” એ સૂત્ર આપ્યું. પણ એ સ્વરાજ્ય લેવું કઈ રીતે ? લોકમાન્યનું માનવું હતું કે “જે તે માટે હિંસા આદરવી પડે તો પાપ નથી. સારા માટે જૂઠું બોલવું પડે તો તેને ચલાવી લેવું જોઈએ.” આમાં વૈદિક ધર્મની પરંપરાની પ્રતિકાર શકિતનો પડ હતો કે અંગ્રેજો આતતાયી છે અને આતતાયીને હણવામાં પાપ નથી. ત્યારે ગાંધીજીએ તેમને કહ્યું : ” હું તો અહિંસાથી સ્વરાજ્ય લેવા માંગું છું. તમારાથી નાનું છું પણ આ અંગે તો લાગે છે તે કહું છું અને તે મુજબ વર્તુ છું. ગાંધીજીની અહિંસાને ચેપ પં. નેહરૂને લાગ્યો છે. તે ગમે તેટલા લાલ––પીળા થઈ જાય પણ બીજી ક્ષણે ઠંડા થઈ જાય છે. તેમણે અહિંસાની શક્તિ જોઈ છે અને તેનાથી કામ લેવા માગે છે.
અહિંસા પ્રતિકારનું કેવું જમ્બર કામ કરી શકે છે તે લોકોને જણાવવાનું છે. તે પ્રયોગ કરીને બતાવવું જોઈએ. આજે એને રાષ્ટ્રવ્યાપી બનાવવાની જરૂર છે. તે માટે નવી પ્રક્રિયાઓ ઊભી કરવાની જરૂર છે. વિનોબાજીએ દાનને નવે રસ્તો બતાવ્યો કે તમારી દરેક વસ્તુમાં બીજાનો ભાગ છે. ભૂમિમાં ભાગ છે; બુદ્ધિમાં ભાગ છે એટલે સૌ વહેચીને ખાવ. પણ, જ્યાં સામાજિક પ્રતિકારની વાત આવે છે ત્યાં કામ અટકે છે. પ્રતિકાર કે લડાઈ એ કાર્ય રાજ્યનું છે એમ તેઓ માને છે સાથે જ રાજય પણ ન જોઈએ એમ માને છે જેથી. લડાઈ આવે નહીં !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
* ૨૦૪
પણ, આ ગૂડા તત્ત્વોનું શું? તે વિનેબાજી કહે છે કે “તેમને સમજાવે, હૃદય પરિવર્તન કરાતમે તે એ પ્રયત્નના અધિકારી છે. પરિણામ શું આવે છે તે ન જુઓ.” આનું પરિણામ એ આવ્યું છે કે ગાંધીજીએ જે પ્રચંડ અહિંસક શક્તિ રાષ્ટ્રમાં ભરી હતી તે ઓસરતી જાય છે અને આજે અહિંસા વ્યક્તિ સુધી પહોંચે છે પણ તે સામાજિક પ્રક્રિયા બનતી નથી.
ઘણું, એમ કહેશે કે ગમે તેટલી અહિંસાની વાત કરે પણ સમાજ હિંસા વગર ચાલતું નથી. એટલે જ “પત્ય માર્યા, બાળ્યું, લ્યું તોડ્યું જાનથી ખત્મ કર્યા” આ બધા બનાવો અવિરત ગતિએ સમાજમાં થયા જ કરે છે. પણ, એથી એવું તો નથી કે નિર્માલ્યા થઈને ગૂંડાગીરી, દેગાઈ કે દાંડતોને વધવા દેવા? એવા હિંસક તને પ્રતિષ્ઠા તે ન મળવી જોઈએ!
ત્યારે તેની બીજી બાજુ પણ વિચારવાની છે. ગુંડાગીરી, દેસાઈ વધે છે અને કોર્ટ કચેરી કંઈ પણ કરતી નથી. સમાજ હેરાન થતો રહે છે. ક્યારેક કોર્ટમાં કેસ ચાલે છે તે સ્ત્રીને ન બોલવાનું બેસવું પડે છે. પુરાવાના અભાવે બુદ્ધિમાન વકીલો, વધારે ફી મેળવવાના બહાને સાચા કેસોને પણ દલીલબાજીથી ખોટા ઠેરવે છે. તે આ સામાજિક અન્યાય માટે શું કરવું? સહન કરવું કે પ્રતિકાર કરે!
આના માટે અહિંસક પ્રતિકારની દિશામાં આપણે આગળ વધીને શુદ્ધિ પ્રયોગની વાત કરીએ છીએ. જ્યાં જ્યાં અન્યાય ને હિંસાને આ રીતે પ્રતિષ્ઠા મળે ત્યાં ત્યાં સામાજિક કાર્યકરોએ લોકસમૂહની વચ્ચે તેને પિતાનું પાપ ગણી તેની શુદ્ધિ માટે પ્રયોગ કરવા. એનાથી લોક જાગૃતિ પણ આવશે; લોકો અન્યાય સહેતા અટકશે અને અન્યાય કરતા પણ પાછા વળશે. પ્રતિકાર શક્તિના હમણુના તબકકે તે એજ શ્રેષ્ઠ માર્ગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૫
વૈદિક ધર્મના ચાર અંગે :
વૈદિક ધર્મ ચાર વાત મૂકી છે –(૧) યજ્ઞ-અને તેને વિકાસ થતાં તે તારૂપે આવ્યું. (૨) લગ્ન :–ભાઈબહેનનાં જોડાણમાંથી વિકાસ થતા થતા લગ્ન સુધી પહોંચ્યા; પૂલ સંતાન કરતાં વિશ્વ સંતાનને પણ ઉપોગી બતાવ્યાં. સ્ત્રી-પુરૂષ બંને એક બીજાના પૂરક કેવી રીતે બને તે જાણ્યું અને સ્ત્રીની પ્રતિષ્ઠા કેમ વધે તે અંગે પણ વિચાર થઈ ચૂક્યા છે. (૩) શ્રમ –પણ જીવનને સફળ બનાવવા માટે શ્રમ અને તેની વહેચણી પણ એટલી જ જરૂરી છે તે અંગે વર્ણ—આશ્રમ અને પુરૂષાર્થનું વિભાજન તેણે આપ્યું. આજે વર્ણવ્યવસ્થા બદલાઈ રહી છે તે મુજબ નવા બ્રાહ્મણે નવા ક્ષત્રિયોએ મળીને શુદ્ધ રૂપે પછાતવર્ગ, આદિવાસી અને બહેને આગળ લાવવાનાં છે. આ આખુયે કામ સંકલનાપૂર્વક અનુબંધની રીતે કરવાનું બાકી છે તે કરવું જોઈએ (૪) પ્રતિકાર :- પ્રતિકારને સંપૂર્ણ સિધ્ધાંત વૈદિકધમે સુંદર રીતે પૂરો પાડે છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે “હું તારી સાથે રહીશ પણ હથિયાર નહી લઉં !” આમાં અન્યાય સાથે ભલે ગમે તેટલાં પિતાનાં શસ્ત્ર-સૈન્ય હોય; તે છતાં ન્યાયી આત્મા એના માટે લડનાર શ્રેષ્ઠ છે એનું સુંદર પ્રતીક રજૂ થાય છે. ગાંધીજીના જીવનમાંથી સાચે યજ્ઞ, સાચું લગ્ન; સાચો વર્ણાશ્રમ અને પુરુષાર્થ એ બધાં તત્વ મળી રહે છે. સાથે જ તેમણે અહિંસક પ્રતિકારનું જે વિશ્વવ્યાપી આંદોલન ચલાવેલું; તે પ્રતિકાર શકિતને ખીલવવાની જરૂર છે. સાધુસંતોએ આ કામ કેવી રીતે લેવું અને સંગઠન ઊભું કરવું તેને વિચાર કરવાનું છે. પ્રતિકાર શકિતને અહિંસા તરફ વાળીને વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે.
વૈદિક ધર્મે આપેલી આ ચારેય વસ્તુઓ સર્વધર્મ ઉપાસકે સમજવા જેવી છે કારણ કે માનવસમાજને સુસંસ્કૃત બનાવવા માટે વેદિક ધર્મમાં જેટલો પદ્ધતિસરને વિચાર આશ્રમ, વર્ણ, પુરૂષાર્થ, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૬
પ્રતીકાર થયો છે તેટલો બીજા ધર્મોમાં ઓછો જોવા મળશે. જો કે કેટલીક જુની રૂઢિઓ છે તેને ખંખેરીને જ આ કાર્ય તેણે હાથ ધરવાનું છે અને સાર ગ્રહણ કરવાને છે.
-
ચર્ચા-વિચારણું
ન્યાય માટે અહિંસક પ્રતિકાર
આજની ચર્ચાને પ્રારંભ કરતાં શ્રી બળવંતભાઈએ કહ્યું : “પ્રારંભમાં દૂદ યુદ્ધો થયાં હશે. વાલી સામે રાવણ; જરાસંધ સામે ભીમ; પણ બાદમાં જુએ જૂથ સામે લાકડી, પથ્થર અને શસ્ત્રો એમ શેપ આગળ ચાલતી ગઈ લાગે છે. રાજ્ય થયાં તેમ રક્ષણની સાથે બીજાને ખંડિયા કરવાની વાત પણ આવી. ગુનેગારને સજા કરવાની વાત પણ આવી. આ બધામાં મહાવીર બુધ્ધ અહિંસક પ્રતિકારની વાત શીખવી. જેની અસર મહાત્મા ગાંધીજી ઉપર થતાં તેમની પદ્ધતિ સફળ પામી અને પંડિતજીની રાહબરી નીચે પંચશીલની વાત પણ આગળ વધી છે. રશિયા અને અમેરિકા પણ સહ અસ્તિત્વની વાત કરતાં થઈ ગયાં છે એ પણ મોટી વાત છે. એટલે હવે ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ જે શુદ્ધિ પ્રયોગ દ્વારા સંગઠને ઊભાં કરી, સુસંસ્થાના અનુબંધની વાત જગત સમક્ષ કરે અને સર્વધર્મ ઉપાસનાને રજૂ કરે તે દેશ અને દુનિયામાં અદ્દભૂત કાર્ય થઈ શકે. હિંસક પ્રતિકારના ઈતિહાસમાં તો ગરીબનું શોષણ અને નીતિ ન્યાયવાળાઓને હેરાનગતિ એજ બે મુખ્ય વાત જોવા મળે છે. એટલે અહિંસક પ્રતિકારની વાત જ યોગ્ય છે.”
પૂ દંડી સ્વામી : “આ અહિંસક પ્રતિકાર સમષ્ટિને લક્ષમાં રાખીને બધાના અનુબંધનું લક્ષ સામે રાખીને કરવામાં આવે અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૭
પણ કાંતિપ્રિય સાધુ-સાધ્વીઓની રાહબરી હેઠળ કરવામાં આવે તેજ સારું પરિણામ આવી શકે.
પ્રતિકારનું કામ આજ લગી તે ક્રેઈએ અહિંસક પદ્ધતિએ કર્યું નથી. બ્રાહ્મણે આગેવાન રહ્યા તો તેઓ પોતાની શ્રેષ્ઠતા અને સમાજની નિંદા કરવામાં રહ્યા. ભગૃષિએ વિષ્ણુ ભગવાનની છાતી ઉપર લાત મારવા જેવાં બાલિશ કાર્ય કર્યા. ક્ષત્રિયોએ મારામારી કરી. વૈશ્યએ શોષણ રૂપે હિંસા કરી, શો તો કદિ ઉપર આવ્યા જ નહીં. તેઓ અહિંસક વાહન બની શકે એમ માની શકાય છે. આ બધા ઉપરથી લાગે છે કે મુનિશ્રી સંતબાલજી ગામડાં (શ્રમજીવી વસ્ય, શુદ્રો) માતાઓ અને શહેરી મજરે વગેરેને અહિંસક સાધનાનાં મુખ્ય વાહને ગણે છે તે યથાર્થ છે. વૈદિક ધર્મમાંથી જૈનધર્મમાં અને ગાંધીયુગમાં આપણે જે ભાલનળકાંઠા પ્રયોગ બાદ અહિંસક પ્રતિકારનું સાધન શોધી શકયા છીએ તે અજોડ છે
(તા. ૨૧-૧૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
[૧૫] બૌદ્ધ ધર્મની વિશેષતા
સર્વધર્મ ઉપાસનાના સંદર્ભમાં આપણે ઈસાઈ ઇસ્લામ અને વૈદિક ધર્મ અંગે વિસ્તારથી વિચારી ગયા છીએ. હિંદુધર્મની ત્રણ શાખા
–વૈદિક, જૈન અને બૌદ્ધ છે. આમાં કોણ પહેલો અને કોણ પછી તેની ચર્ચા કરવાની અત્રે જરૂર નથી. વિગતની દષ્ટિએ વૈદિક ધર્મ પહેલો લાગે છે અને તત્ત્વની દષ્ટિએ બધા ધર્મો જૂના છે. એક રીતે જોવા જઈએ તે વૈદિકધર્મ અને જૈનધર્મ વચ્ચે એક મોટું અંતર છે. બૌદ્ધ ધર્મને એ અંતરની કડી તરીકે ગણાવી શકાય ! બૌધ્ધ શબ્દ બુદ્ધ ઉપરથી આવ્યો છે. તેમને તથાગત સર્વજ્ઞ વગેરે નામોએ પણ સંબોધવામાં આવ્યા છે. વૈદિક ધર્મના મૂળ પુરુષો રામ અને કૃષ્ણને આપણે પુસ્તકથી જાણી શકીએ છીએ. બીજા કોઈ એતિહાસિક આધારો મળતા નથી. પણ પચ્ચીસ વરસથી જે ઈતિહાસ મળે છે તેમાં બુદ્ધ અને મહાવીરનાં ઐતિહાસિક પ્રમાણે મળે છે. એટલે વૈદિક ધર્મને સંપૂર્ણ રીતે સમજવા માટે, પ્રથમ બૌદ્ધધર્મ અને પછી જૈન ધર્મ અંગે જાણવું જરૂરી છે. બુધ્ધનું જીવન કથા :
બૌધ્ધ ધર્મના સંસ્થાપક બુધ્ધ હતા. વૈદિકધમે તેમને પિતાના એક અવતાર તરીકે ગણાવ્યા છે. ત્યારે ખુદ બૌદ્ધો એમને પિતાના ૨૪ દીપંકોની શ્રેણમાં અંતિમ દીપકરો ગણાવે છે. તેમનો જન્મ કપિલવસ્તુમાં શુદ્ધોધન રાજાને ત્યાં થયે હતે. સહુ એની વિગતો જાણે છે એટલે એના વિસ્તારની જરૂર નથી. બુદ્ધને અત્યંત વૈભવ-વિલાસમાં ઉછેરવામાં આવે છે. તેમના પિતાને એ ડર હતો કે જે પુત્ર બહારનાં દુઃખે જોશે તે વૈરાગ્ય પામશે.
એવામાં એકવાર બુદ્ધને ફરવાની ઇચ્છા થાય છે. પુત્રનો આગ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૯
જોઈ બાપ બધી વ્યવરયા કરાવે છે. જીવનનાં ત્રણ દુઃખે છે; સંગ; ઘડપણ અને મરણ. રોગ હોય તો કોઈ પણ જાતનું સુખ રહેતું નથી. ઘડપણ આવતાં શરીર કૃશ થઈ જાય; સ્વભાવ બદલાઈ જાય, મૃત્યુ આવે એટલે માણસ જાય તે ફરી જોવા ન મળે. એટલે રોગી, વૃદ્ધ અને શબ ત્રણે ન દેખાડવા એવો રાજાએ પ્રબંધ કર્યો.
પણ, બનવાકાળે બન્યા વગર રહેતું નથી. રાજાએ જે વાતની મનાઈ કરી હતી તે જ વાતો બુદ્ધને જોવા મળે છે. તેમાંથી તેમને મંથન જાગે છે કે “શું મને પણ રોગ થશે ? શું હું પણ ઘરડે થઈ? શું મારું પણ મરણ થશે ? જે સુખેમાં હું રહું છું તે કાયમી નથી. તે પછી કાયમી શાશ્વત સુખ ક્યુ છે?”
એના ચિંતનમાં વૈરાગ્યને ઉદ્દભવ થાય છે. કાયમી સુખની શોધ માટે ઘર, કુટુંબ, મહેલ ત્યાગવાં જોઈએ. મનોમંથન ઉગ્ર બને છે અને બુદ્ધ સૂતલી પત્ની, વિલાસપૂર્ણ મહેલ; પ્રિયપુત્ર બધાને ત્યાગ કરીને નીકળે છે. તેમનું આ મનોમંથન માનવ-માનસના મનોમંથનોમાં આજે પણ શ્રેષ્ઠ શ્રદ્ધાને લાયક ગણાય છે.
તેઓ મહેલ ત્યાગીને એકદમ ઉગ્ર તપ વગેરેમાં ઊતરી પડે છે. તેમને વેગ પ્રચંડ હતું એટલે આકરા ઉપવાસ ઉપર ઊતરે છે. એટલી બધી અશકિત વધી જાય છે કે ઊભા રહેવાની શકિત રહેતી નથી. લેથડિયાં આવે છે. પણ પ્રકાશ મળતો નથી. એ સમયે ત્યાંથી વારાંગનાઓ પસાર થાય છે. તે એટલું બોલે છે: “વાજિંત્રના તાર બહુ ન ખેચશો તેમજ બહુ ઢીલા પણ ન રાખશે. મધ્યસર રાખજે.”
બુદ્ધને તે પ્રસંગ ઉપરથી બોદ્ધ મળે છે. એકવાર અતિવિલાસમાં હતા. હવે અત્યંત તપ કરીને શરીર કૃશ કરી નાખેલું. અતિ કહેવાય એવું તપ કર્યું. આ બે છેડામાંથી જે તત્વ મળ્યું તેને મધ્યમ પ્રતિપદા, માગ કહેવામાં આવે છે. આમાંથી બૌદ્ધ ધર્મ પ્રકાશયો અને ધીમે ધીમે
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૦
તે આખા એશિયામાં પ્રસરીને Light of Asia એશિયાને પ્રકાશ બની ગયો. હવે તો ભારતે અશોક ચક્ર સ્વીકાર્યું છે. એ રીતે બૌદ્ધધમ વિશ્વમાં ફેલાય એવી શક્યતા છે. આગિક માર્ગ:
આ ધર્મને આર્ય આઝાંગિક માર્ગ પણ કહેવામાં આવે છે. તેના આઠ અંગ છે. (૧) પહેલું અંગ છે સમ્યક્દષ્ટિ કોઈપણ વાત સમજવા માટે સાચી દષ્ટિ પ્રથમ હોવી જોઈએ. દ્રષ્ટિ એટલે જગતમાં કેટલાં તત્ત્વ છે? તેને ખ્યાલ આવી જ જોઈએ. બૌદ્ધ ધર્મો ચાર આર્યસત્ય બતાવ્યાં છે –દુઃખ, સમુદય, માર્ગ અને નિરધ. દુઃખ શા માટે આવે તેને વિચાર, બ્રહ્માનું સ્વરૂપ શું? જીવનું સ્વરૂપ શું? એનું યથાર્ય જ્ઞાન થાય તેને (૧) સમ્યષ્ટિ કહે છે. (૨) બીજું અંગ સમ્યક સંકલ્પ, પછી (૩) સમ્યફ વાચા, (૪) સમ્યક કર્મ, (૫) સમ્યફ આજીવિકા, (૬) સમ્યક વ્યાયામ, (૭) સમ્યક સ્મૃતિ અને (૮) સમ્યક્ સમાધિ. આમ આઠ અંગે છે.
સમ્યક દ્રષ્ટિ અંગે વિચાર કરી ચૂક્યા છીએ. સમ્યક દૃષ્ટિ આવી દર્શન આવ્યું કે પછી શું? તો સમ્યફ સંક૯પ આવ્યો. પ્રાણીમાત્ર તરફ વિશુદ્ધ પ્રેમ જાળ ! પછી સમ્યક વાચા આવે છે. જે મારે મત સાચે છે તો મારે એવી વાણી રાખવી જોઈએ કે આખા વિશ્વને પ્રાણીઓ સાથે પ્રેમ કરવાનું સરળ બને. આ વાણી એટલે સત્ય, હિતકર, મધુર અને અર્થસહિત બેલવું જોઈએ. એકાંતમાં બેસીએ એટલે મનની ક્રિયા ચાલે. સંક૯૫ થાય, કામ કરીએ તે વાચા આવે, પછી વર્તન આવે એ વ્યવસ્થિત થાય તેનું નામ સમ્યક કમ છે. કર્મ કરે તે આજીવિકાને પ્રશ્ન આવે જ છે. એટલે સાધુઓને માટે કહ્યું કે ગોચરી કર–ગાય ઘાસ ઘાસને ફરી ફરીને ચરે પણ મૂળિયાં ન તૂટે તેવી રીતે લેવું. મધુકરી ભ્રમરની જેમ થોડું
ડું ચૂસવું–લેવું પણ ગધાચરી ના કરીશ. એટલે કે બધું ખાઈ-પીને ખેદાનમેદાન ન કરવું જોઈએ. ગૃહસ્થોને માટે શેષણયુક્ત આજીવિકા નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
કરવાનું કહ્યું; એ છે સમ્યક આજીવિકા. પણ આ બધા માટે સાચે વિચાર જોઈએ; પણ અંદર તે બગાડ પડ્યો છે તેને તો કાઢવો
જોઈએ. એટલે કહ્યું કે વ્યાયામ કરજે. ખરાબ વિચારોને કાઢી સારા વિચારો ભરજે. કસરત કેવળ શરીરની નહીં, પણ મન અને બુદ્ધિની પણ કરજે. આને સાર એ નીકળે કે ખરાબ કાઢી નાંખવું અને સારું લેવું; પણ સારું આવે ક્યાંથી ? તે કહે સભ્ય સ્મૃતિ કેળવ ! અવધાન પ્રયોગ અંગેની વાતોમાં આપણે જોઈ ગયા કે શંકરાચાર્ય ઊંડા ઊતર્યા. “કે હું ?” તે કહે, “હું બ્રાહ્મણ, હું શરીર !” વધુ ઊંડા ગયા કે જવાબ મળ્યો : “અહં બ્રહ્માસ્મિ...!” જગત અને શરીર વગેરેના સંબંધે સંભારતાં સંભારતાં જગત શું? જીવ શું ? એના સંબંધ શું? એ બધા વિચારો આવશે અને સાથે જ બ્રહ્મનું અંદર સમાઈ ગયેલું સ્વરૂપ પણ બહાર આવશે. આ સ્મૃતિને પ્રતાપ છે. ત્યાર પછી જે આવશે તે છે સમ્યક સમાધિ. એમાં વાસનામાત્ર સમાઈ જશે. એટલે પછી પરમ બુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થવાશે. આ આઠ માર્ગને બેધિમાર્ગ પણ કહ્યો છે. મધ્યમ માર્ગ
આપણે વૈદિક ધર્મને શું તે જણાશે કે તે મોટા ભાગે ગૃહસ્થને જ ધર્મ છે; સન્યાસાશ્રમ ત્યાં છે પણ તેને એટલે ખુલાસે મળતા નથી. ત્યારે જૈનધર્મને શું છે તે તદન આત્મ-સાધકના ધર્મ જે છે તેમાં ગૃહસ્થજીવન અંગે સ્પષ્ટ માર્ગદર્શન નથી; જે સાધક માટે કરવામાં આવ્યું છે. ત્યારે બૌદ્ધ માર્ગ બન્નેની વચ્ચેના મધ્યમ માર્ગની ગરજ સારે છે. એટલે ગૃહસ્થો ભેગ-વિલાસમાં રહે તે તેમને સાધુમાર્ગની ખબર ન પડે તે માટે દરેક બૌદ્ધ માટે એ જરૂરી છે કે તે નાનપણમાં એક વાર તો સાધુ થાય ! તેને એ ખ્યાલ રહે જોઈએ કે તું નાનામાં નાનો છે ભિક્ષા માગનાર છે એ ખ્યાલ રહે. બર્માના વડાપ્રધાન ઉનું પણ બૌદ્ધ સાધુ તરીકે રહ્યા હતા. ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
સાધુ તરીકે કેવળ અતિતપમાં પણ બૌદ્ધધર્મે શ્રેય ન માન્યું. સાથે લોકકલ્યાણને પણ ધ્યાનમાં રાખવાનું કહ્યું છે. લોકસંગ્રહ માટે પ્રયત્ન:
પણ સાધુ દીક્ષા લે એટલે તેણે કઇક તે કરવું જોઇએ ! તે માટે તેને લોકસંગ્રહને પ્રયત્ન કરવાનું કહેવામાં આવ્યું. આ રીતે અશકે પિતાના માણસને શ્રીલંકા, તિબેટ, ચીન વગેરે સ્થળોએ મોકલ્યા અને એ પ્રકાશ ભારત મટીને એશિયાને થયે. યજ્ઞને નવું સ્વરૂપ :
તે વખતે યજ્ઞની બેલબાલા હતી. લોકો માનતા હતા કે યા કરવાથી સ્વર્ગ મળે છે. બુધે તેને નવું સ્વરૂપ આપ્યું અને યજ્ઞમાં ભોગ આપવાની નવી પદ્ધતિ બતાવી. તે અંગે એક દાખલ સુપ્રસિદ્ધ છે.
એકવાર બુદ્ધ ભગવાન રાજગૃહી નગરીમાં ગૃધ્રકૂટ પર્વત ઉપર વિચરતા હતા. તે વખતે માઘ નામને બ્રાહ્મણ આવીને તેમને પૂછે છે –“યને માર્ગ પુરય માટે છે. હું યજ્ઞ કરી રહ્યો છું તે મારું પુણ્ય વધે છે કે નહીં.”
ત્યારે બુદ્ધ કહે છે –“તમે યજ્ઞ જરૂર કરો પણ, યજ્ઞ કેવો કરવો ? તેમાં કોની આહૂતિ આપવી? તેને વિચાર કરવો જોઈએ. આહૂતિ એવી આપવી જોઈએ કે આત્મા ઉજજવળ બને. એટલે દોષોને હેમવા જોઈએ; ઈદ્રિયોના વિષય-વિકારોને હેમવા જઈએ.
આમ તેમણે નવા યજ્ઞની કલ્પના આપી. અને એ ન યજ્ઞ કરી કોણ શકે? તે કહ્યું કે જે પુરૂષ રાગદ્વેષથી રહિત થયો છે, જેનું જીવન વિશ્વના કલ્યાણ માટે છે, તેને બુદ્ધ કહે, વીતરાગ કહો કે તથાગત કહે, એવાજ પુરૂષ યજ્ઞ કરવા માટે ઉત્તમ છે.
બુદ્ધ ભગવાને બ્રાહ્મણને કર્મ માર્ગથી હટાબે નહીં, પણ જ્ઞાન અને કમનું જોડાણ કર્યું. સાધુ પુરૂષોને યજ્ઞ માટે શ્રેષ્ઠ ઠેરવ્યા અને એ માગે તે શું માગે ? તમારા દે દૂર કરે એજ એમની ચાહના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૩
હેય. માટે દોષને દૂર કરે અને સંયમને પાળે. બુદ્દે આમ યજ્ઞનું ખંડન ન કર્યું પણ ન વળાંક આપો. ગૃહસ્થને ન આદર્શ :
બૌદ્ધ ધર્મની બીજી વિશેષતા છે ભિક્ષા અને દીક્ષાની. રાજા હોય કે પ્રજા હોય. તેણે દીક્ષા તે લેવી જ જોઈએ. અને ભિક્ષા માગવીજ જોઈએ. આ તેમણે ગૃહસ્થાશ્રમને આદર્શ બનાવ્યો. નિરાશક્તિની મેટી મોટી વાતે કરવાથી દીક્ષાનું લક્ષ્ય છવનમાં કદાપિ પણ ન આવી શકે. જ્યાં સુધી જીવનમાં સન્યાસનું સ્થાન ન આવે, ભોગ-વિલાસેથી પાછા ન વળી શકાય! આશ્રમ વ્યવસ્થામાં પચાસ વર્ષ પછી વાનપ્રસ્થનો ઉલ્લેખ હોવા છતાં પણ મોટી ઉમ્મર સુધી પણ ભોગ-વિલાસમાંથી લોકોને પાછા ન વળતા જોઈને; બુદ્ધને દરેક માટે ફરજિયાત દીક્ષા-સંસ્કાર જરૂર પ્રશસનીય ગણી શકાય.
તેવીજ રીતે તેમણે ત્યાગીને પણ લોકકલ્યાણ તરફ દેર્યા. તેમણે કહ્યુંઃ “જગતનું નિર્વાણ નહીં થાય, જગતનાં દુઃખો દૂર નહીં થાય ત્યાંસુધી તમારું કલ્યાણ થવાનું નથી.”
કોઈ કે બુદ્ધ ભગવાનને કહ્યું: “આપના માટે મેક્ષમાં જવાનું વિયાન તેયાર છે!”
તેમણે કહ્યું: “લોકોનું નિર્વાણ ન થાય ત્યાં સુધી મારે મેક્ષમાં જવું નથી!”
આમ તેમણે ત્યાગને લોક-કલ્યાણ સાથે બાંધે અને ત્યાગ સાથેના ગૃહસ્થાશ્રમને ઈન્કાર ન કર્યો. પુરૂષાર્થની નવી દિશા : - બૌદ્ધ દર્શન કેટલું વહેવારિક છેતેને એક પ્રસંગ “સભિય સુતામાં આવે છે. સભિય નામને સાધુ છે. તેના અંતરમાં કેટલાક પ્રશ્નો ઊઠે છે. તે બધા એકાંગી વિચારે હોય છે. એકાંત સાધના સારી? એકાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૪
આત્મવાદ સારો કે શુષ્ક ચર્ચા કરવી સારી! અથવા ગુફામાં સાધના કરું કે પિતાને મેક્ષ મેળવું!” એવું એવું તે કહે અને વિચારે. આ પુરૂષ જ્ઞાન લેવા ગયા. પણ છ દાર્શનિકો તેને સવાલોના જવાબ ન આપી શક્યા, પણ બુદ્ધ ભગવાન આપી શક્યા. તેમણે સમાધાન આપ્યું કે આને સાધુ કહેવાય, આને શ્રવણ કહેવાય અને આને બ્રાહ્મણ કહેવાય ? સભિયને સંતોષ થાય છે. એટલે તે બુદ્ધને કહે છે કે મને દીક્ષા આપે
બૂધ્ધ કહે છે : “તમે ભિક્ષુ તે છો જ! માત્ર બૌદ્ધ ધર્મની દીક્ષા જોઈએ તે સંઘની આજ્ઞા લેવી જોઈએ.”
આનો અર્થ એ થાય છે કે તેઓ સંઘમાં માનતા હતા. એકાંકીપણમાં નહોતા માનતા. આ સંઘમાં સાધુ-સાધ્વીઓ અને બૌદ્ધ સ્ત્રી અને પુરુષ હતા. બૌદ્ધ ધર્મો સ્ત્રીઓની દીક્ષા માટે પાછળથી જોગવાઈ કરી હોય તેમ લાગે છે. મહાકાસ્યની નામના પિતાના શિષ્યની વિનંતિથી ભિક્ષુણી બનાવીને સન્યાસ દીક્ષા આપી છે. ભ. બુદ્ધના ગૃહસ્થ પક્ષના માસીબા ને આનંદી આમ્રપાલીને પણ સ્વીકારવામાં આવી છે. વૈદિક ધમે વર્ણાશ્રમ વ્યવસ્થાને પાયો નાખ્યો ત્યારે બૌદ્ધ ધર્મો–બધા વર્ણોને છેડી જવા માટે તેમ જ બધા માનવોની એક જ જાત છે એમ કહી વર્ણાશ્રમની નવી વ્યાખ્યા આપી. વર્ણાશ્રમ વ્યવસ્થા આખી શ્રમ ઉપર ઊભી હતી. પુરુષાર્થ તેને આધાર હતા. બુધે ત્યાં શ્રેષ્ઠ શ્રમ કોને કહેવાય ? એ સમજાવી “શ્રમણ પદ્ધતિનો પાયે નાખ્યો. એમાં જેને પણ એટલું જ ફાળે છે. તેની છાપ વૈદિક ઘમ ઉપર પણ પડ્યા વગર ન રહી. પ્રતિકારની નવી રીત :
અત્યાર સુધી વૈદિક ધર્મમાં આતતાયીને મારી નાખવો એજ વાત પરંપરાગત ચાલી આવતી હતી. બુધે આ પ્રતિકારને નવી રીત આપી. તેમણે અહિંસક પ્રતિકારને પાયે નાખ્યો અને કહ્યું –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૫
“ नहि वैरेण वेराणि समंतीध कदाचन्
अवेरेण हि वेराणि समंतीह सनातन ।" ” એટલે કે વૈરથી વેર કદિ શમતું નથી, અવેર (પ્રેમ)થી જ વેર શમે છે. આમ શત્રુને પણ મિત્ર બનવાને તેમણે માર્ગ મોકળો કર્યો. બૌદ્ધ ધર્મની આજની સ્થિતિ
આમ બૌદ્ધ ધર્મો વૈદિક ધર્મના તદ્દન ગૃહસ્થાશ્રમના આદર્શ અને જૈનધર્મના એકાંત અધ્યાત્મવાદના આર્દશ વચ્ચેની ખાઈ પૂરવામાં સારો ફાળો આપ્યો. પણ મુશ્કેલી ત્યાં આવી કે લોકસંગ્રહ વળે તેમ સાધુએ રાજ્યના માલિક બન્યા; કાંતે રાજ્યના આશ્રિત બન્યા. તેમાંથી કાંતે પછી પરંપરાગત રૂઢિચુસ્તતા બંધાણી કાં પછી મોટા મોટા મઠો, વિહારોને પરિગ્રહ વધતે ચાલ્યો. વેદિક ધર્મ સન્યાસ ઉપર ઝોક આવ્યો અને એકાંત સાધના વધી કે પોતાનું જ કલ્યાણ કરવું. ત્યારે બૌદ્ધ ધર્મ વિશ્વકલ્યાણની વાત આપી પણ આત્મસાધના ભૂલી જવાય તે સ્થિતિ આવી. પરિણામે બૌદ્ધ ધર્મને માનનારૂં ચીન એકદમ સામ્યવાદી થઈ ગયું. ટિબેટમાંથી દલાઈ લામાને ભાગવું પડયું. જે ભગવાનને અંશ ગણાતે તેની આવી પરિસ્થિતિ થાય તે એ જરૂર વિચારવા જેવું તો છે જ.
બૌદ્ધ ધર્મને ફેલા ખાસ કરીને તેના સાધુઓ કેટલા લોકસંગ્રહી હતા તેને ઉપરથી ખ્યાલ આવી શકશે. તેના ઘણું સુંદર દ્રષ્ટાંત મળે છે. એમાનાં એક દાખલો નીચે પ્રમાણે છે.
ઉપગુપ્ત નામના સાધુ ઉપર કોસાંબી નગરીની એક વેશ્યા મુગ્ધ બની. એ વેશ્યા કોશાબીની સર્વમાન્ય હતી, રાજા-મહારાજા, શ્રીમંતો તેને ચાહતા. તેની કળા, સૌદર્ય, નૃત્ય વગેરે સહુથી ઉત્તમ હતાં. તે છતાં તેણે એકવાર ઉપગુપ્તને જોયો અને તેના ઉપર મુગ્ધ બની. ઉપગુપ્ત રૂપવાન અને વિદ્યાસંપન્ન હતા. યાવને ખીલેલું તેમનું શરીર સૌષ્ઠવ તે બાઈને ગમી ગયા.
વેશ્યાએ તેને વિનંતિ કરી, “આપ એકવાર મારે ત્યાં પધારે, હું તમારી સાથે રહેવા માંગુ છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૬
ઉપગુતે કહ્યું: “વિચારીને પછી કહીશ! ”
ત્યારબાદ ઘણા દિવસો નીકળી જાય છે. વેશ્યાને ચમ રોગ થાય છે અને તેનું શરીર સૌન્દર્ય સૂકાતું જાય છે. તે વખતના કાયદા પ્રમાણે એવા રોગીને નગર બહારની ખાઈમાં નાખી આવવામાં આવતું. તે બાઈને પણ ખાઈમાં નાખવામાં આવે છે. તે વખતે ઉપગુપ્ત ફરતા ફરતા ત્યાં આવે છે અને કહે છે: “લે, હું આવ્યો છું !”
બાઈ કહેઃ “હવે શું કહું ?”
પણ, ઉપગુપ્ત તેમની સેવા કરવામાં લાગી જાય છે. તેનો રોગ દૂર થાય છે અને શરીર સુધરી જાય છે. તેનામાં નવું જીવન આવે છે અને તે બાઈ સાધ્વી થાય છે. એક વેશ્યાની બદમાગણીથી પણ લભાઈ ન જતાં, ન ગભરાતાં એક સાધુ તેને ઉદ્ધાર કરે છે. આ એના લોકસંપર્કને નમૂને છે.
એવી જ રીતે ત્યાગમાં સાધ્વીઓ કેટલી આગળ હતી તેના ઉદાહરણ રૂપે શુભા નામની ભિક્ષણને દાખલો આપી શકાય. વનમાંથી તે એકલી ચાલી આવે છે. તે ભરયુવાન અને સેંદર્યવાન હોય છે. તે વખતે એક લંપટ માણસ સામે આવીને ઊભું રહે છે અને નફફટ થઈને કહે છેઃ “તારી આંખ તો બહુ કામણગારી છે. હું તને ચાહું છું.”
ભિક્ષુણ પરિસ્થિતિ માપી ગઈ જ્યાં પેલો કંઈ વધારે વાત કરવા જાય તે પહેલાં પોતાના નખ વડે આંખને ડોળા કાઢીને તેને આપતાં કહે છેઃ “લઈ લે.... !” લોહીની ધારા વહે છે. તે દશ્ય જોઈને પેલો નમી પડે છે. જે વિકારી હોય છે તે દાસ બને છે.
આવા લોકસંગ્રહના ઘણા દાખલા જોવા મળે છે. પણ બૌદ્ધ ભિક્ષુઓ એમાંજ એટલા બધા ઓતપ્રોત થઈ ગયા તેમજ સંયમ આત્મસાધનામાં શિથિલ થઈ ગયા કે તેમને ભાગવું પડ્યું. એટલું જ નહીં અનાજના દુકાળના સમયે માછલીઓ-માંસાહાર વ. પણ તેમનામાં પ્રચલિત થઈ ગયા. લોકસંગ્રહ સાથે લોકકલ્યાણની કોઈ પણ વહેવારિક રોજનાના અભાવે તે ધર્મ મઠ-વિહારમાં આજે ગોંધાઈ રહ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૭
આજે વિશ્વના કલ્યાણ માટે તેની વધારે અગત્ય છે. વિશ્વના પ્રશ્નો ઉકેલવામાં બૌદ્ધ ધર્મ માર્ગદર્શન આપી શકે તેમ છે. ગાંધીયુગમાં તેના આદર્શો કેવી રીતે ઉપયોગી થાય તે આપણે ગોઠવવાનું છે.
ચર્ચા વિચારણા ૌદ્ધ ધર્મને ઉપયોગી બનાવે
પૂ. દંડી સ્વામી: “સવારના મહારાજશ્રીએ જે કહ્યું હતું તે ખૂબ જ સુંદર અને સમયસરતું હતું. બૌદ્ધધર્મમાં સૌત્રાંતિ, ભાવિક, યોગાચાર અને માધ્યમિક એમા ચાર શાખાઓ છે. જેમાં જીવ, જગત અને પરમાત્માનું સુંદર અને વ્યવસ્થિત સમન્વયીકરણ છે. અલબત્ત બૌદ્ધ ધર્મને બહેળો ફેલાવે છતાં રાજ્યાશ્રય અને રાજ્યલાલસાને કારણે તેનું પતન થયું. છે. હમણું જર્મન તત્ત્વજ્ઞાનીઓએ બૌદ્ધ ધર્મનું જે ઉજવળ ભવિષ્ય કહ્યું છે તે જોતાં; તેમજ અનુબંધ વિચારધારા જૈન ધર્મમાં પરવિસાન પામી વિશ્વમાં સર્વધર્મ ઉપાસનાનો જ્ય જયકાર જરૂર જરૂર વર્તશે એમ લાગે છે.
શ્રી. ચંચળબેન : “ ભગવાન બુધે, રાહુલ-યશોધરા વગેરેને સન્યાસ તરફ ખેચા અને ખુદ અશોકનાં સગાં પણ ખેંચાયાં. આમ ગૃહસ્થસંધ અને સાધુસંઘ બંનેનું મહત્ત્વ બૌદ્ધધર્મમાં સ્વીકારાયું છે. એટલું જ નહીં, આમ્રપાલી જેવી વેશ્યાઓને પણ કેટલી ઉંચી ચઢાવી? એટલે આજે જે ઉણપ છે તેમની પૂર્તિ કરી એ ધર્મને આગળ વિકાસના પંથે મૂકવો જોઈએ.
પૂ. દંડી સ્વામી : “બિંબિસાર, અજાતશત્રુ, કનિષ્ઠ, અશોક જેવા રાજાઓ થયા. અશકને પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા સિલેનમાં ગયા, અને બે ભાઈઓ ભિક્ષુ રૂપે, બીજા ભિક્ષુ-ભિક્ષુણીઓની સાથે બર્મા તરફ ગયા. આમ સાધુસંસ્થાની ઉપયોગિતા બૌદ્ધ ધર્મ, ગૃહસ્થાશ્રમના ક્ષેત્રમાં પણ સિદ્ધ કરી. આ બધાં તો લેવા જેવાં છે.
(૨૮-૧૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
[૧૬] જૈનધર્મની મૂળ ખૂબીઓ
સર્વધર્મ ઉપાસનાના સંદર્ભમાં હિંદુધર્મની બે શાખા વૈદિક ધર્મ અને બૌદ્ધ ધર્મ ઉપર વિચાર થઈ ચુક્યો છે. આજે જૈન ધર્મને વિચાર સંક્ષેપમાં કરવાનો છે. એક રીતે એમ કહી શકાય કે માનવ સમાજને અહિંસક સંસ્કૃતિની અને સહઅસ્તિત્વની ભેટ આપનાર જૈન ધર્મ છે. અને તેની એક યા બીજી રીતે વ્યાપકપણે અસર અન્ય ધર્મો ઉપર પડી છે. અત્રે જૈનધર્મની મૂળ ખૂબીઓ અંગે વિચાર કરશું.
જૈનધર્મની મૂળ ખુબીઓ માટે દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યાયની પહેલી ગાથા રજુ કરી શકાય. આ ગાળામાં જૈનધર્મની ખૂબીનો સાર આવી જાય છે. સ્થાનકવાસી સંપ્રદાયના મૂળ ગુરૂષ લોકશાહને આ એકજ ગાથાથી ઘણી પ્રેરણા મળી હતી અને તેઓ એકજ ગાથા પકડીને પોતાના ક્રાંતિકારી વિચારો ઉપર સ્થિર અને મકર્મ થયા હતા એમ કહેવામાં આવે છે. તે ગાથા આ પ્રમાણે છે –
ઘમે મંત્ર મુવિ ૪, િસંગેમો તવો /
देवावि तं नमसंति जस्स धम्मे सयामणो ।।
–ધમ ઉત્કૃષ્ટ મંગળ રૂ૫ છે. તે અહિંસા-સંયમ-તપ એમ ત્રિપુટી રૂપે છે. જેનું મન હમેશાં ધર્મમાં લીન રહે છે તેને દેવતા તયા બીજા સમૃધ્ધશાળી પુરૂષો પણ નમન કરે છે. વિશ્વ ચેતન્ય સાથે રમણ :
“વત્યુ સહા ધો–વસ્તુને સ્વભાવ એ ધર્મ છે એમ અગાઉ વિચારી ગયા છીએ. કઈ પણ તાવ કે દ્રવ્ય હોય તેને સ્વભાવ તે હોય જ છે. એવી જ રીતે ચૈતન્ય આત્માને પિતાને સ્વભાવ શું છે? એને સ્વભાવ એ જ છે કે વિશ્વ ચૈતન્યમાં રમણ કરવું વિશ્વ ચૈતન્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૯
રમણ કરવા માટે વહેવારિક તો બતાવ્યાં છે-અહિંસા, સંયમ અને તપ. આ ત્રણે શબ્દો ઘણીવાર સાંભળવા છતાં, અતિ પરિચિત્ત થઈ જતાં તેના ઊંડાણમાં જવાનું ધ્યાન થતું નથી. એટલે આપણે ધર્મ તત્વના ઉપર ઉપરના ખામાં તે ફરતા રહીએ છીએ. રમણ કરવું એટલે ફરવું-ઉપર ઉપર રમ્યા કરવું તેને દ્રવ્ય રમણ કહેવાય. તે ભાવરમણ નથી. ભાવ રમણ એટલે તત્વના ઊંડાણમાં ઉતરી સારને પ્રાપ્ત કરી તે મુજબ જગતના બધા ચૈતન્યો સાથે રમણ કરવું તે છે.
આત્માને ચૈતન્ય સાથે રમશું કરવું એ સ્વભાવ છે અને તેના માટે અહિંસા એ પહેલું સાધન છે. અહિંસા તત્ત્વ અંગે પણ દ્રવ્ય અહિંસા સુધી જ તેને અમલ જોવા મળે છે પણ ભાવ-અહિંસા તરફ દુલક્ય જ દેખાય છે. અહિંસાનું સ્વરૂપ ઉદારતાથી વિચારાયું નથી. ઉદારતા આવતા માનવ વિશાળ બનવા પ્રેરાય છે. સર્વપ્રથમ તેની સમક્ષ માનવ જાતિઓ આવે છે અને ત્યાર પછી સમષ્ટિ આવે છે. જૈન ધર્મો જે ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે તેમાં વિશ્વ ચૈતન્ય સાથે રમણ કરવાના અથે સમષ્ટિ સુધીની આત્મીયતા એકતા સાધવાનો પ્રયાસ કર્યો છે. એણે પૃથ્વીમાં છો કહ્યા છે. ધરતીના પેટાળમાં અને ધરતીના કણમાં અવ્યકત ચૈતન્યવાળા જીવો છે, એથી જ એ માટીમાં શિલાઓ વૃદ્ધિ પામે છે, પૃથ્વી ખાતર આપવાથી ફળદ્રુપ બને છે. પાણીના પ્રત્યેક બિંદુમાં છો કહ્યા છે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જેવાથી અને હવે તો વિજ્ઞાન પણ કહે છે તેમ એક ટીપામાં ૩૬૦૦૦ થી વધારે જંતુઓ જોવા મળશે. વાયુમાં પણ છવો છે. અગ્નિમાં પણ સજીવતા છે. વનસ્પતિની સજીવતા તે વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બસુએ સિદ્ધ કરી બતાવી છે. આમ પણ વાતાવરણમાં રહેલ જંતુ ( germs)ને વેજ્ઞાનિક સિધ્ધાંત દરેક પદાર્થમાં જીવો બતાવે જ છે. આ બધા ચિતો સાથે આત્મરણ કરવું તે ધર્મને સ્વભાવ છે; આત્માની પ્રક્રિયા છે. ? (૧) અહિંસાનું વ્યાપક ક્ષેત્ર:
ચૈતન્ય સાથે આત્મ રમણ કરવા માટે વહેવારમાં જે પહેલું તત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
રર૦
નધમેં કહ્યું તે અહિંસા છે. અહિંસા એટલે કોઈને પણું જીવન પ્રાણથી રહિત ન કરવું, આત્મીયતા સાધવા માટે જીવન-પ્રાણ જરૂરી છે. કોઈ મડદાં સાથે આત્મીયતા સાધતું નથી. એટલે અહિંસાનું તત્વ માનવામાં વિકસશે ત્યારે સૌથી પહેલાં એની ઉદારતા પિતાના જેવા માનવ પ્રતિ વરસશે તેને બધા માના પિતાના જેવા લાગશે. તે એમની વચ્ચે વેર-વિરોધ કે ભેદ ભાવ નહીં નિહાળે પણ બધાને સમાનભાવે જોશે.
આ માનવસમાજમાં અલગ અલગ ધર્મો, સમાજે, સંસ્કૃતિઓ વિચારધારાઓ હશે. દેશ-રાષ્ટ્ર-પ્રાંત વગેરેના ભેદ પણ હશે. ભાષાઓ પણુ અલગ હશે, ત્યારે ખરે મુમુક્ષુ જે જે કક્ષાએ હશે તેને તે કક્ષાએ નિહાળીને આત્મીયતા અનુભવશે. પણ કોઈના તરફ ઘણુ-દ્વેષથી નહીં જુએ કે તેમના નાશની કલ્પના નહીં કરે. કોઈ ધમ વાળા પહેલે પગથિયે હશે; તેના માટે વિચારશે કે તેમને બાકીનાં પગથિયાં ચડવાના છે. એવી જ રીતે બીજે-ત્રીજે અને તેથી ઉપરવાળાં પગથિયાંના લોકોને વિચાર કરશે અને સમભાવથી જોશે. પિતાને ઊંચે કે બીજાને નીચે નહીં કહે. વિચારની અહિંસા :
એક મંદિરની સાત ટોચે છે. તેમાં આવનાર અલગ અલગ ટોચે હોય તો તેની સાથે જેમ ભાવિક દર્શકને ભેદભાવ નહાય-તે તે બધાને શ્રદ્ધાથી માને છે. એવી જ રીતે સાચે અહિંસક બધા માનવસમાજને તેના ધોરણ પ્રમાણે નિહાળશે. એક નિશાળ છે તેમાં પહેલું ધોરણ પણ છે. અગ્યારમું પણ છે. હવે અલગ અલગ ધોરણમાં બેસનાર વિદ્યાર્થીઓ ઝાડ ન કરે અને પિત પિતાના ધોરણમાં બેસે છે. એમનું ધ્યેય તે શિક્ષણનું છે. એવી જ રીતે સ્કૂલો, કલેજે કે વિશ્વ વિદ્યાલયો પણ પરસ્પર ઝઘડ્યા વગર શિક્ષણ આપવાનું કામ કરે છે. એવી જ રીતે તે દરેક ધર્મ અને સમાજને જોશે! એનેજ જૈનધર્મ સ્વાદવાદ, સાપેક્ષવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૧
કે અનેકાંતવાદ કહે છે. સાચી અહિંસાનું પાલન અનેકાંતવાદની દ્રષ્ટિ વગર ન થઈ શકે !
જે એ દષ્ટિએ બધા ધર્મોને જોવા જઈએ ઉદારતાથી બધા ધર્મો એક બીજાને જુએ તે ધર્મના ઝઘડા ટકી શકે નહીં. જ્યારે ધર્મને અર્થે વિશ્વ ચૈતન્યમાં રમણ કરવાને છે ત્યાં આત્મ-એકતા સાથે ઝગડો ટકી શકે જ નહીં. ધર્મના નામે ઝઘડે કરવો એ માનસિક અને વૈચારિક હિંસા છે અને હિંસાને ધર્મ સાથે કશો સંબંધ નથી.
ભગવાન મહાવીરે આ વસ્તુને બરાબર સમજી લીધી હતી. એટલે તેઓ અહિંસાનાં ઊંડાણમાં ઊતર્યા. તેમણે કહ્યું: “માત્ર બાહ્ય (દ્રવ્ય) હિંસાજ હિંસા નથી પણ, આંતરિક હિંસા (ભાવ) એ પણ મોટી હિંસા છે,” પ્રસન્નચંદ્ર રાજર્ષિ અને તંદુલ માછલાના દષ્ટાંતોથી એ વાત સારી પેઠે સમજી શકાય છે.
ઈભૂતિ ગૌતમ ભગવાન મહાવીરને ઘણુ વખત પ્રશ્નો પૂછતા અને તેના જવાબમાં એમ પણ પૂછતાઃ “ભગવન્! વિચારું છું તે વાત બરાબર છે?”
ભગવાન મહાવીર સ્વામી તે વસ્તુ બરાબર હોય તે તેને બરાબર કહેતા જો કંઈક તત્ત્વ ખૂટતું હોય તે કહેતાઃ “બરાબર નથી!”
ગૌતમ સ્વામી પૂછતાઃ કંઈ દષ્ટિએ, કઈ રીતે આ બરાબર છે, કે આ બરાબર નથી?”
એટલે ભગવાન તે વાતને બીજાની દ્રષ્ટિએ, બીજાની ભાષામાં, પારિભાષિક શબ્દ પ્રમાણે સમજાવતા. તેઓ દરેક વસ્તુને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની કસોટીએ કસીને, તેને આચરણમાં મૂકવાની વાત કરતા. આનેજ તેમણે અનેકાંત એવું નામ આપ્યું હતું.
આવો અનેકાંત કુટુંબ જીવનમાં પણ જોવા મળે છે. કોઈ માણસ માંદો પડે તો કુટુંબને આગેવાન તેને કહે છે: “તમારે ખિચડી. ખાવી.” પણ, તે સાજો સારો થઈ જાય ત્યારે તેના માટે ચાલુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પિષ્ટિક ખોરાકનું વિધાન કરશે. આ વખતે પેલો માણસ જે એમ કહે કે “તમે તો ખિચડી ખાવાનું જ કહ્યું હતું એટલે હું તો ખિચડી જ ખાઈશ.” તે એ બરાબર ન કહેવાય. કાંતે તેણે પોષ્ટિક ખોરાક લે પડશે નહીંતર તેનામાં શક્તિ નહીં આવે, એજ રીતે ધર્મ અંગે પણ દ્રવ્ય-કાળ-ક્ષેત્ર-ભાવને વિચાર અનેકાંત છે, અને તે જરૂરી છે. સર્વાગી નજર :
ઘણા લોકો આ વાતને સમજી શકતા નથી. તેઓ કહે છે કે સર્વોએ જે દીઠું છે તેથી અન્યથા ન હોઈ શકે. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે એમાં ફેરફાર હેઈજ ન શકે. આમાં બે બાબતે વિચારવાની છે. એક તે સર્વજ્ઞોએ જે કહ્યું તેને અંશ માત્ર વાણીમાં આવ્યો છે અને તેને લિપિબદ્ધ કરીને સર્વ આપી નથી ગયા. અત્યારના દરેક ધર્મો માટે એ વાત એટલેજ અંશે સત્ય છે. લિપિબદ્ધ શાસ્ત્રો થયાં ત્યારે તેના ઉપર ઘણાં કાળના સંસ્કારે ચડી ગયાં છે. તે ઉપરાંત એક મહાન વસ્તુ એ પણ સમજવાની છે કે સર્વજ્ઞોએ કદિ બીજા ધર્મો સાથે લડવાનું કે હિંસા કરવાનું કદિ જણાવ્યું નથી. એટલે જે આપણે પાસે ઉપલબ્ધ છે તેને પૂર્ણ પત્તો મેળવવા માટે અંશને વિશાળ અર્થમાં જોવા માટે અનુભવની એરણ ઉપર મૂકવાં જ પડશે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે :
જે ૫૦ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવંતો તેહ સ્વરૂપને અન્યવાણું તે શું કહે?
અનુભવ નેચર માત્ર રહ્યું તે જ્ઞાન જ છે આજે “ધર્મ આવે છે કે ધર્મ તે છે” એ વાદવિવાદ મોટા પાયે ચાલે છે. અને પોતાના મતને શ્રેષ્ઠ માનીને બીજાને ઉતારી પાડવાનો પ્રયાસ થાય છે. એને જૈનધર્મે ભાવ-હિંસા કહી છે અને તે ઉત્કૃષ્ટ આચરાય તે મોક્ષે જનારો પણ સાતમી નરકનું બંધન બાંધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૩ '
શકે છે તેમ રાજર્ષિ પ્રસન્નચંદ્રના માનસિક અધ્યવ્યવસાય ઉપરથી ભગવાન મહાવીર કહી ગયા છે. આ વાત જેનેએ તેમજ અન્ય દરેક ધર્મોએ સમજવા જેવી છે.
જૈનધર્મ ભાવ-અહિંસાના આચરણ ઉપર ઘણું જોર આપ્યું છે, પણું આજે જૈનધર્મને એકાંત આત્મવાદ તરફનો વળાંક એનાથી તદન વિરૂદ્ધ દિશામાં જ લાગે છે. વિશ્વ ચૈતન્ય સાથે રમણ કરવું એ આત્માને ધર્મને સ્વભાવ છે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે ઈતર માનવ સમાજોની વચ્ચે જવાય; તેમનો સંપર્ક સધાય. “અમને શું !” એમ કહીને જે ઉદાસીનતા કે ઉપેક્ષા આત્મવાદના નામે સેવવામાં આવે છે તે ખેટો છે. આ અંગે જૈન તીર્થકરોના જ દાખલો લઈએ. તીર્થકર અને વહેવાર ધામ
ભગવાન ઋષભદેવ ત્રણ જ્ઞાન લઈને આવ્યા હતા. તેઓ પરણયા, રાજ થયા અને તેમણે બીજે વહેવાર પણ કર્યો. તેમણે લોકોને ખેતી-કળા-હથિયાર વિદ્યા શીખવી અને સમાજ રચના કરી. એટલું જ નહીં જ્યારે એમને લાગ્યું કે હવે લેકીને અધ્યાત્મ વિદ્યા શીખવવી જરૂરી છે ત્યારે તેમણે દીક્ષા લીધી. અહીં સમજવા જેવી વાત એ છે કે ત્રણ જ્ઞાનના ધારક, પરમ અવધિજ્ઞાની એવા એ ક્ષાયિક સમકિત પુરૂષ માનવસમાજને દરેક પ્રકારને વહેવાર જાતે આચરે છે અને બીજા પાસે અચરાવે છે. એની સાથે એકાંત આત્મવાદને કયાં મેળ થાય છે?
પ્રભુ પાર્શ્વનાથ પણ બધે વહેવાર કરે છે. એટલું જ નહીં પાડોશીધર્મ બજવવા માટે સેના લઈને લડવા પણ જાય છે. પછી પરણે છે અને રાજ્યની બધી સુવ્યવસ્થા જોયા બાદ સંયમ લે છે.
ભગવાન મહાવીર પણ બધે વહેવાર પાળે છે. મા-બાપને રાજી રાખવા પરણે છે; ભાઇને રાજી રાખવા બે વર્ષ સંસારમાં વધારે
કાય છે. પછી વર્ષો દાન કરે છે. આ વર્ષીદાન પણ સમજવા જેવું છે. તેમાં દરેકને કોઈપણ જાતના ભેદભાવ વગર તેઓ દાન કરે છે. દરેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
* ૨૨૪
તાર્યકર માટે પણ એવું જ વિધાન છે. ત્યાં તેઓ ધર્મના, પ્રાંતના જાતિના ભેદે ઊભા કરતા નથી. આટઆટલું કર્યા પછી પણ દરેક તીર્થ કર અમૂક કાળ લોકસમુદાયમાં વિચરે છે. ઉપસર્ગો સહે છે પણ કોઇના પ્રતિ ધણું કે તિરસ્કાર દાખવતા નથી. ભગવાન મહાવીરને તે કાનમાં ખીલા ઠેકાવા, પગમાં ખીરે રંધાવી, અનાર્યોની રંજાડ વ. ઘણું ઉપસર્ગો આવે છે. ત્યારબાદ તેમને પૂર્ણ આત્મજ્ઞાન થાય છે અને તેઓ ચતુર્વિધ સંઘની રચના કરે છે. તેઓ એમ વિચારતા નથી કે અન્ય આત્માઓનું હું કશું કરી શકવામાં નિમિત્ત બની શક્તા નથી, પછી આ સંધરચના શા માટે કરૂં? મારો જ આત્મ ઉદ્ધાર જ બસ છે. તેઓ જ્ઞાની–ધ્યાની હતા. તેઓ જાણતા હતા કે સંઘમાં અનેક સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓ આવશે, તેમનાં પલાજણ થશે .છતાં તેમણે વ્યવસ્થિત સંધ સ્થાપો.કારણ કે તેમના મને હતું કે બધાય છવામાં અહિંસા કેમ ફેલાય ? અહિંસા સમાજ વ્યાપી કેમ બને? તેમના મને સ્વભાવને અર્થ કેવળ પિતાના આત્મામાં જ રમણ કરવું એ સંકુચિત નહતે. પણ, સ્વ એટલે આત્મા–અર્થાત્ વિશ્વમાં જ્યાં જયાં ચૈતન્ય છે ત્યાં ત્યાં પિતાના આત્માનું રમણ કરવું; જે સ્વભાવમાં રમણ કરે તેને અનુમોદન આપવું એ તેમણે વ્યાપક અર્થ લીધા હતા. એટલે જ તેઓ આરારાંગ સત્રમાં “તુરિ નમા તે વ = ચેવ હૃતવૃત્તિ મસ” એવાં સ કહી શક્યા.
તેમની અહિંસા-ઉદાર હતી. એટલે કેવળ પિતાના જ કેવળજ્ઞાનથી સંતોષ ન માને પણ પોતાના ચૌદ હજાર સાધુઓ અને છત્રીસ હજાર સાધ્વીઓ ઉપરાંત તે યુગના લાખ શ્રાવકોના પ્રશ્નો લઈ તેમણે નવું ઘડતર કર્યું કરાવ્યું. આ સંધના પણ પિતાના ગૂંચવાતા પ્રશ્નો હતા. આવડો મોટો સંધ એકલે સંભાળવો એ પણ અટપટો પ્રશ્ન હતો. આજે તે નાની એવી જૈન પેટા સંપ્રદાયના પ્રશ્નો આચાર્યોને મુંઝવે છે; ત્યારે ભગવાન મહાવીર સામે સંઘસભ્યોની સંખ્યા જ કેટલી મુઝવનારી હેવી જોઈએ ! પણ એકાંગી આત્મવાદના નામે તેઓ એને પડતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૫
મૂકીને ધ્યાન ધરવા ન બેસી ગયા. ગામે-ગામ પાદવિહાર કરીને તેમણે સંધને વ્યવસ્થિત કર્યો. ગણધરો બનાવ્યા અને સંઘમાં વિકેન્દ્રીકરણ કરી બધાયનું વ્યવસ્થિત સંચાલન અને માર્ગદર્શન કરી-કરાવી શક્યા.
તેમણે દરેક બાબતમાં ત્રણ તો વિચાર કરવાનું કહ્યું – (૧) –એટલે દરેક વસ્તુમાં જાણવા જેવું જાણો, (૨) હેય. તેમાં છોડવા જેવું હોય તેને ત્યાગ (૩) ઉપાદેય એટલે કે પ્રહણ કરવા લાયક હોય તેને લેવું ! આજ વહેરિક સમન્વય વ્યક્તિવાદી વિચારધારાઓને છે. સાથે સાથે સાધુઓ માટે એ વસ્તુ બતાવી દીધી કે તમારે દરેક ક્ષેત્રના, સમાજના પ્રશ્નો જરૂર લેવા; ધર્મદષ્ટિએ માર્ગદર્શન અને પ્રેરણા પણ આપવાં, પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો પ્રતિબંધ રાખ્યા વગર દરેક ક્ષેત્રના પ્રશ્નોમાં વિચારવું. આ આખી દૃષ્ટિ જૈનધર્મો આપી. એથી જ જૈન ધર્મ સંધવ દી હોઈ વહેવારમાં અહિંસાને અચરાવવાની શક્યતા ઊભી કરે છે. ભગવાન મહાવીરે આજ ચાલના જુદા જુદા ધર્મોને આપી. અહિંસાનું સર્વ સામાન્ય આચરણ :
કેટલાક લોકો આ રહસ્યથી અજાણ હોઈને કહે છે કે તેઓ તો મહાપુરુષ હતા; એ તેઓ જ આચરી શકે; સામાન્ય માણસ ન આચરી શકે. એના માટે વહેવાર સૂવ-ભાષ્ય અને બૃહકલ્પ સૂત્ર ભાષ્ય જેવા જેવા છે. જેમાં અહિંસાને સર્વસામાન્ય રીતે આચરણીય બનાવવા માટે ખુલાસાથી કહેવામાં આવેલું છે. સાધુઓ માટે પણ જૈનાચાર્યો અહિંસાના વહેવાર સંબંધી કેટલી ઝીવટથી ઊતર્યા છે તેના ઘણું દાખલા મળે છે.
વહેવાર ભાષ્યને એક દાખલો લઈએ.
એક રાજા હતો. તેને ત્રણ દીકરા હતા. સામાન્ય પરંપરા પ્રમાણે મોટા દીકરાને ગાદી મળવી જોઈએ. પણ, રાજાએ વિચાર્યું કે પ્રજાપાલક, ગુણી અને અહિંસકને મારે ગાદી આપવી છે. તેણે તેમની
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
પરીક્ષા લીધી. તેણે ખીર બનાવી. ત્રણેને જમવા બેસાડ્યા. તે જ વખતે શિકારી ભૂખ્યા કુતરાને પણ છોડયા. મોટે રાજપુત્ર તે કુતરાને જોઈ ભાણું મૂકીને ભાગે. રાજાએ વિચાર્યું આ તે ડરપોક છે. તે શું રાજ્ય ચલાવશે? બીજા રાજપુને પિતાની તલવાર ખેંચી અને તે ઊભું થયું. રાજાને થયું કે આ તો કેવળ સશસ્ત્ર પ્રતિકારમાં જ માને છે. પ્રજાને કચડીને જ રાજ્ય કરશે. ત્રીજે રાજપુત્ર ત્યાંથી ન ભાગે પણ પિતાની પાસેની ખીરની થાળીમાંથી થોડીક પેલા કુતરા તરફ આગળ કરી; અને પોતે નિરાંતે ખાવા લાગ્યો. રાજાએ વિચાર્યું કે આ અહિંસક ઢબે રાજ્ય કરી પ્રજાને પાળશે અને પિતે સુખેથી રહેશે. તેણે એને રાજ્ય સેપ્યું. * આ દષ્ટાંત ભલે કલ્પિત હેય પણ એમાં અહિંસાને વહેવારમાં ઉતારવાની કળા બતાવી દીધી છે. “જીવો અને જીવવા દે”નું સૂત્ર પણ એમાંથી નીકળે છે.
| સર્વે સાથે આત્મવત ભાવ રાખવાની વાત ગીતામાં કહી છે; તેને જૈન ધર્મો વહેવારમાં આચરી બતાવી છે. રાજા માટે શબ્દ આવે છે : “ગો-બ્રાહ્મણ પ્રતિપાલ !” એમાં ગાયની રક્ષાની વાત આવી. એ ગાય કયાંથી આવી? એ જંગલમાંથી આવી ત્યારે અહિંસક તો નહતી જ. આફ્રિકામાં જંગલી ગાયને જોશો તે તરત જ મારવા દોડશે. માણસે તેને પિષણ આપ્યું, વહાલ આપ્યું; આત્મીયતા સાધીને તેની પાસેથી કામ લીધું. તેથી જ આજે ગાય મનુષ્ય માટે વારસલ્યનું સાધન બની શકી.
ગ્રીક સામ્રાજ્યની વાતોમાં એક ગુલામની વાત આવે છે કે તેણે સિંહના પંજામાંથી કાંટે કાઢી નાખે, પરિણામે સિંહ તેનો મિત્ર બને. જયારે ગુલામ પકડાયા અને સિંહના પાંજરામાં તેને મૂક્વામાં આવ્યો તે એ જ સિંહ હતો. તે એને મારવાના બદલે, તેના પગ ચાટવા લાગે.
અમે જ્યારે કાઠિયાવાડમાં સં. ૧૮૮૬માં ગયેલા. એક છોકરાને ગાયને ધાવતા જે. મને આશ્ચર્ય થયું કે ગાય તેને લાત કેમ મારતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૭
નથી. તે ભાઈને પૂછવાથી તેણે કહ્યું: “ગાયને અમે એવી ટેવ પાડી છે. એટલે બાળક એને ધાવે ત્યારે તે એને ચાટીને વહાલ કરે છે; પણ બાળકને ઈજા કરતી નથી.” આ ઉપરથી જોઈ શકાય છે કે જંગલી પશુઓ પણ અહિંસક બની શકે છે.
પંખીઓ પિતાના માટેનું ચણ ગમે ત્યાંથી મેળવી શકે છે, પણ લોકો તેમની સાથે આત્મીયતા સાધવા માટે ચણ નાખે છે અને પંખીઓ તેને ચણવા આવે છે. લોકો ગાયને ખવડાવે છે તેમ વાંદરાને હનુમાનજી માનીને ખવડાવે છે; કાગડાને વાસ નાખે છે; ખીસકોલીને પવિત્ર ગણે છે; અરે, કીડીયારા પાસે લોટ નાખે છે એટલું જ નહીં ઘરના આંગણે તુલસી કયારે. રાખી પાણી સીંચે છે. વડ-પીપર અને લીંબડાને પૂજે છે. આ સામાન્ય રીતે આચરાતી અહિંસાને પ્રત્યક્ષ વહેવાર છે. આ બધી જીવસૃષ્ટિમાં પડેલ ચૈતન્ય સાથે પોતાના આત્માને પરોવવા માટે જ આ બાબતો બતાવવામાં આવી છે. આત્મવત્ની વાત કેવળ નિશ્ચયરૂપે ન રહે પણ વહેવારમાં આચરવા માટે ભગવાન મહાવીરે કહી.
જૈનધર્મની આ અહિંસાના કારણે વૈદિક ધર્મમાં, યજ્ઞ-યાગમાં જે પશુબલિ અપાતી-માંસાહાર થતો, તે બહુ જ ઓછા પ્રમાણમાં થવા માંડ્યો. વૈદિકધમેં તો યજ્ઞની - વેદિકી હિંસાને હિંસા ન થાય એમ ગણીને છૂટ લીધી. ત્યાં જૈન ધર્મ તો અવ્યક્ત ચૈતન્યવાળા જીવો સાથે આત્મીયતા સાધી-અહિંસા પાળો એમ લોકમાન્ય તિલકને પણ કહેવું પડયું. અહિંસાને વિપરીત ક્રમ : એક ચેતવણું
જેને માટે જ્યાં અહિંસક-સંસ્કૃતિ આપવાનું ગૌરવ લેવા જેવું છે ત્યાં આજે અહિંસાને જે વિપરીત ક્રમ ચાલુ થસે છે ત્યાં ચેતવા જેવું છે. આજે જેને કીડી-મકોડીની દયા પાળે છે, પણ માણસનું શોષણ કરી, ચૂસીને જેવા વેપાર કરે છે તેના કારણે તેમની અહિંસા હસીને પાત્ર બની ગઈ છે. પાણીના જીવની રક્ષા કરવી અને રેશમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨૮
કે ચરબીવાળાં વસ્ત્રો કેવી રીતે પહેરી શકે કે એને વેપાર કઈ રીતે કરી શકે ! એટલે જ એક જૈન ભાઈએ જ ગાયું છે –
સુધરી કેમ બને સારી? જેને પડી પ્રકૃતિ નઠારી, નાના જીવને પૂજાણીથી પક્ષે, ને માણસને ચૂસે ભારી
અરેરે... નાખે મારી –મતલબ કે જેમાં અહિંસાએ વિકૃત રૂપ–વિપરીત ક્રમે પકડ્યું છે. જીવદયા તે થાય છે પણ માનવ-દયાને વિચારવામાં આવી રહી છે.
તે ઉપરાંત અહિંયાના નામે અન્યાયને પ્રતિકાર આજે જેમાં રહ્યો નથી. “તેનો જીવ દુઃખાશે” એવા લૂલા બચાવના નામે તેઓ અહિંસાને પાંગળી બનાવી રહ્યાં છે. અહિંસાનો અર્થ, બધા સાથે આત્મીયતા સાધવી એ ખરૂં છે, પણ અન્યાયને તાબે થવું, કે કાયર થઈને સહેવું એવું જૈન ધર્મમાં ક્યાંયે લખ્યું મળતું નથી.
અન્યાયના પ્રતિકાર માટે સાપરાધીની સાથે રણસંગ્રામમાં ઝઝૂમે; એવા ચેટક રાજાના કેણિક સાથેના સંગ્રામમાં એક કરોડ એંસી લાખ માણસ મરી જાય છે છતાં રાજા ચેટક શ્રાવક આત્મભાન નથી ચૂકતા. આ છે ભગવાન મહાવીરની બતાવેલ અહિ સા–એની વ્યાખ્યામાં જૈન ધર્મના મહાન આચાર્યોએ ખૂબ જ વિકાસ કર્યો છે. [૨] સરસ સંયમ : ' જૈનધર્મની બીજી ખૂબી છે સંયમ. સંયમ અંગે જૈનધર્મની દષ્ટ એકાંગી કે શુષ્ક નથી; પણ સંયમને સરસ અને વ્યાપક બનાવવા અંગે ઘણું કહેવામાં આવ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ સંયમ વિષે કહ્યું છે –
નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, હો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જે થી જે જીરેથી નીકળે –આ છેડે કે પિલું છોડે એ બાહ્ય ત્યાગ એજ માત્ર સંયમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
નથી; સંયમ તો રસિક્તાને પૂજ છે, જેમાંથી નિર્દોષ સુખ આનંદ મળે છે. શ્રી અરવિંદે કહ્યું છે –“ તમે દરેક વસ્તુને ઉપગ ભલે છેડે, પણ ઉપયોગ ન છોડે! બધી વસ્તુઓને તજશો તે એને સ્વાદ ચાલ્યો જશે.” એટલે જ નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ ગમે ત્યાંથી લેવામાં વાંધો નથી. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે :
તેના તેના મુળીયા: – પદાર્થને ઉપયોગ કરવો હોય તે એના દોષને તજીને ભેગ. એનું નામ છે ત્યાગ કરીને ભોગવું. શ્રીકૃષ્ણમૂર્તિએ બધા સંબંધને તટસ્થ તપાસવાની વાત કરી છે. જેનધર્મ કહે છે કે–બધા સંબંધોને મીઠા બનાવે; નિર્દોષ બનાવે એમાંથી મીઠાશને ચૂસી લે-ભ્રમર જેમ રસ લે છે પણ બીજું ગ્રહણ કરતો નથી; તેમ દરેક માનવીએ વસ્તુમાંથી સત્યને રસ ચાખ જોઇએ. આ રસિકતાને ગુણ છોડવાની વાત જૈન ધર્મે ન કરી. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨મા અધ્યયનમાં સ્પષ્ટ કહ્યું છે કે વિષયો પતે બંધનકારક નથી; પણ તેમાં મૂછ અને આશક્તિ બંધનકાર છે. આચારાંગ સૂત્રની પ્રસ્તાવનામાં મેં લખ્યું છે –
જે વિકૃત રસની ઝંખના વધારે તે વિલાસ જે સંસ્કૃત રસની લિજજત ચખાડે તે સંયમ
–આ વાકયો મેં બહુમંથનના અંતે લખ્યાં છે. તટસ્થ રહીને દરેક પદાર્થ કે સૈદયમાંથી નિર્દોષ રસ લેવાની વાત જેનાગમોમાં છે. પણ, દુર્ભાગ્યની વાત એ છે કે જ્યાં વિકાર-મૂછ ને કાઢવાની વાત હતી અને તેનાં સ્થાન–મનને કાબૂમાં રાખવાની વાત હતી ત્યાં બાહ્ય પદાર્થોમાં વિકારોનું આરોપણું કરી તેને છોડવાની વાતો આજના કહેવાતા આધ્યાત્મિક કરવા લાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૦૦
બ્રહ્મચર્ય અને નારી :
સંયમ આવ્યું એટલે બ્રહ્મચર્ય સાથે જ હેય ! ત્યાં સ્ત્રીથી અતડા રહેવામાં બ્રહ્મચર્યની સાધના છે એવું વિધાન કરી, સ્ત્રીને નીચી ગણી તરછોડી એનામાં વિકારોનું આરોપણ કર્યું. સ્ત્રીથી અતડા રહેવાની વાત જૈનધર્મ સાથે સુસંગત નથી લાગતી, કારણ કે ભગવાન મહાવીરે જ જૈનધર્મના નામે નારીને જ્ઞાન અને મુક્તિની અધિકારિણી જાહેર કરી છે, એટલું જ નહીં ચારતીર્થમાં બે તીર્થ સાધી શ્રાવિકા સ્ત્રીઓને કર્યો છે જે અતડા રહેવાની વાત હોત તો સાધીસંઘ અલગ ઊભે કરત કે બહેનેને દીક્ષા ન આપત. તેમણે સ્ત્રીને કદિ નરકની ખાણ કે તાડન કી અંધકારી’ કહી નથી. તેમણે સ્ત્રીઓથી ડરી ડરીને ચાલવાની કદિ વાત જ કરી નથી. તેથી જ તેમના અને સાધુઓના દર્શને સ્ત્રીઓ પણ આવે છે. વનડેમાં સાધુ-સાધ્વીઓની અલગ અલગ સુવાની જગ્યા હતી પણ, તેઓ સાથે રહ્યા છે. નારી જાતિ પ્રતિ થત અન્યાય સહન ન થયો એટલે તેમણે ચંદનબાળા સાધ્વીને સૌથી પહેલાં દીક્ષા આપી હતી અને નારી જાતિના પ્રશ્નો ઉકેલવા માટે માધ્યમ બનાવી હતી.
ભગવાન ઋષભદેવે એકાંતમાં ધ્યાન કરનાર બાહુબલિજી પાસે બ્રાહ્મી અને સુંદરી નામની સાળી (સ્ત્રીઓ)ને મોકલી હતી. ભગવાન ઋષભદેવ પાસે ઘણું સાધુઓ હતા કોઈ પુરૂષ સાધુને તેમણે ત્યાં ન મોકલ્યા; પણ બે સ્ત્રી સાધ્વીઓને જ મોકલી. આ આખી ઘટના સમજવા જેવી છે. એને અર્થ સાર એ છે કે બ્રહ્મચર્યમાં જાગૃત રહે તેમજ વાસના-વિકારથી પણ સાવધ રહે. છતાં જોખમ ખેડવાં પડે તે ખેડવાં જોઈએ.
જે જોખમ ન ખેડવાની કે સ્ત્રીથી અતડા રહેવાની વાત હોય તે યુલિભદ્ર મુનિના ગુરુ તેમને વેશ્યા કોશાને ત્યાં શા માટે મેકલિત ? કદાચ ઘડીભર એમ માની લઈએ કે સ્યુલિભદ્ર મનના પાકા હતા. પણ બીજી વખત તેમના ગુરુ ભાઈ સાધુને તેમના આચાર્યો મોકલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૧
તેઓ એટલા બધા પાકા ન હતા છતાં બહાચર્યને અખતરો કરવા માટેનું તેમણે જોખમ ખેડયું હતું.
ભગવાન મહાવીરના સમયે શ્રેણિક રાજાની પત્ની ચેલાને પણ એક પ્રસંગ છે. રાત્રે હાથ બહાર રહી જતાં, કકડતી શરદીમાં હાથ હુંઠવાઈ જતાં તેના મુખમાંથી શબ્દો નીકળે છે. “એ બિચારાનું શું થશે?”
રાણીના મનમાં તે વખતે ઉપવનમાં ખુલ્લામાં તપ કરતાં જોયેલાં મુનિ હતા, પણ રાજા વહેમાય છે અને સવારે ધુંઆ થ ભગવાન મહાવીર પાસે જાય છે. ભગવાન મહાવીરે શ્રણિકની શ કાનું સમાધાન કરીને કહ્યું “ તમને ચેલણ જેવી પતિવ્રતા સ્ત્રી પ્રત્યે ખોટી શંકા છે. એથી ચલણ સાથે જ નહીં, આખી નારી જાતિ પ્રતિ અન્યાય થશે!”
ભગવાન મહાવીર રહસ્ય ખુલું કરે છે અને શ્રેણિકને પશ્ચાતાપ થાય છે. જે ભગવાને સ્ત્રીઓથી અતડા રહીને જ બ્રહ્મચર્ય સાધનાની વાત કરી હતી તો તેઓ બહેનોના આવા અટપટા પ્રશ્નો લઈને ચદનબાળા સાધ્વીના માધ્યમથી અગર તે પોતાના અનુભવથી તેને ઉકેલ ન કરી શકત!
ખરેખર જોવા જઈએ તે નારીને બ્રહ્મચર્યમાં બાધક જેનધર્મો કદી માની નથી. એટલે જ મલ્લિનાથ સ્વામી સ્ત્રીવેદે પણ તીર્થકર થયાં છે એમ બતાવ્યું છે. તેમજ પંદર ભેદે સિદ્ધ કહ્યાં તેમાં
સ્ત્રીલિગ સિદ્ધા' પણ કહ્યું છે. ખરું જોતાં નારીમાં વિકાર નથી; તે પણ નિર્વિકાર બની શકે છે. જેમાં પુરૂષ બને છે. પણ, જે તેનામાં વિકાર ન જેવો હોય તે પહેલાં પોતાનો વિકાર દૂર કરવો જોઈએ અને તેના પ્રત્યેક અંગમાંથી ઝરતા વાત્સલ્યનું પાન કરવું જોઈએ. રય નેમિમુનિને કોઈ પૂછે તે ખબર પડે કે તે વિકારમયી છે કે પ્રેરણામૂતિ? બાહુલિને પ્રેરણા પણ એજ નારીએ આપી હતી. જો કે અહક, આકુમાર વગેરે કેટલાક સાધુઓ સ્ત્રી આશકિતથી સંસારમાં પાછા ફર્યા હતા, પણ અંતે તે એજ નારીની પ્રેરણાથી ઉપર આવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૨.
આપણે જોઈ ગયા તેમ જૈનધર્મ તે ચાર તીર્થમાં બે તીર્થ તો નારીનેજ સેપ્યા છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એ ચારેને સાથે રહેવાનું સૂચવ્યું છે. સાધુઓ ઘેર ઘેર ભિક્ષા લેવા જાય છે ત્યાં તેમને મેટા ભાગે તે સ્ત્રીઓના હાથેજ ગોચરી લેવી પડે છે. જે સ્ત્રીના પડછાયા માત્રથી બગડી જવાતું હોય તો સાધ્વીઓને પુરૂષ કેમ વાંદવા જાય? જૈનધર્મ તે નારીને પણ કલ્યાણમયી માને છે. વિકારોથી સજાગ રહેવાનું વિધાન અવશ્ય છે. તે જેમ પુરૂષ માટે છે તેમજ સ્ત્રી માટે પણ છે. એમાં જોખમ નથી; અને છે તો જોખમ ખેડીને પાર ઉતરવા જેવું છે.
આટલી બધી સ્પષ્ટ વસ્તુ હોવા છતાં જેઓ ઊંડાણમાં નથી ઊતર્યા અને રૂઢિને પકડીને બેઠા છે તેઓ કહે છે કે “સ્ત્રી કથા ના કરવી!” એટલે કે સ્ત્રી સંબધી વાતજ ન કરવી! શાસ્ત્રમાં તે ઠેર ઠેર સ્ત્રીઓની કથા જ નહીં; અંગોપાંગના વણને પણ આવે છે. સ્ત્રી કથાને ખરો અર્થ તે એ છે કે સ્ત્રીઓના વિકારની કથા ન કરવી. માતજાતિમાં પડેલા, વાત્સલ્ય, સેવા, દયા, ક્ષમા, વગેરે ગુણેને કેમ ભૂલી શકાય? માતજાતિજ રત્નકક્ષ ધારિણી છે. તેણેજ જગતના મહાન પુરુષોને જન્મ આપે છે. એ ભૂલી જઈને તેને તરછોડવાથી કે અપમાનિત કરવાથી બ્રહ્મચર્યની સર્વાગી સાધનામાં અને તેના અનુરૂપે સંયમ-સાધનામાં કચાશ રહેશે.
- જૈન સાધુ માટે તે જૈન ધર્મે કહ્યું છે: “તું મુનિ ભલે થા. એક કુટુંબને છેડી જગતને કુટુંબ માનજે. શ્રાવકશ્રાવિકાને માતા-પિતા સમાન માનજે. તેમજ પોતાના કુટુંબને પણ સંયમના માર્ગે ખેંચજે! ભગવાન મહાવીરે પિતાની એક માત્ર પુત્રીને અને જમાલિ નામના જમાઈને સંયમ માર્ગે ખેંચ્યા. એવુંજ અન્ય મહાપુરૂષેનું છે. ભગવાન બુદ્દે રાહુલને ખેંચો. ઈસા મસીહે ગેલેલિયો જેવા માછીમારને સંયમના ભાર્ગે જવાનું શીખવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૩
સંયમનું વિધેયાત્મક સ્વરૂપ :
એટલે સંયમને નિષેધાત્મક અર્થ વસ્તુ છોડે-છોડે કહેવાય છે એટલોજ નથી; પણ મનને દિવ્ય બનાવી આસક્તિ તજી નિર્દોષ સુખ અને આનંદ લે; એ પણ છે. શ્રી અરવિંદના સિદ્ધાંત પ્રમાણે જે તમે વિજ્ઞાનમય કોશમાં આવી જશો તે ભગવતી માતા ઊચકીને તમને આનંદમય કોશમાં લઈ જશે !” એનું રહસ્ય પણ આજ છે. શ્રીમદ્જીએ પણ એજ કહ્યું છે –
એક પરમાણુ માત્રની રહે ન સ્પર્શના, પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ જે. શુદ્ધ નિરંજન, ચેતન્ય મૂર્તિ, અન્યમય, અગુરુ લઘુ, અમૂર્ત, સહજપદ રૂ૫
–અપૂર્વ.. એને અર્થ સ્પષ્ટ છે. પણ, પરમાણુને સ્પર્શ છેડવાની સાથે કર્તવ્ય પણ છોડી દેવું ન જોઈએ. કેવળી થયા બાદ કંઈપણ કરવાનું રહેતું નથી; છતાં આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે લોકકલ્યાણ માટે બધુંયે કરવું પડે છે. પણ તેમને દ્રવ્યની કઈપણ આસક્તિ સ્પર્શતી નથી.
જે પુરૂષ કહે કે સ્ત્રીને છેડે, અને સ્ત્રી કહે કે પુરૂષને છેડે તે છેવટે રહેશે શું? ચારેય આશ્રમો રાખવાના છે. જે ૧૦૦ માંથી એકડે કાઢી નાખીએ તો બે મીંડાજ રહેશે. તેની કિંમત શું રહેશે? બે મીંડામાંથી પણ ૮૮ કાઢશો તો છેવટ ૦ (શૂન્ય) રહેશે. માટે પંચવિષય કે સ્ત્રી જાતિને છોડવાનો અર્થ એ જ છે કે એમાંથી રાગરિ વિકારને છોડવા જોઈએ. આ સંયમની રસિકતા છે. જે જૈનધર્મની ખૂબી છે. [૩] તપ :
ત્રીજી ખૂબી જૈનધર્મની છે ત૫, એનો પણ વ્યાપક અર્થ લે પડશે. જે સમષ્ટિ સુધી પહોંચવું હોય તે તમારી જાત ઉપર નિયંત્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૪
રાખવું પડશે. પિતાની જાત ઉપર કઠોર રહીને પણ બીજા પ્રતિ ઉદારતા દાખવવાથી, સમષ્ટિ સુધી પહોંચવાને આનંદ મળશે. માતાને પોતે જમે
એના કરતા, બાળક જમી લે એમાં વધારે આનંદ આવે છે. એવી જ રીતે સાધક ને ત્યાગ-તપમાં આનંદ આવતો જોઈએ. જુદી જુદી રીતે માણસની તાવણી થાય તો તેમાંથી આનંદરસની ચાસણું મળે. તે સમષ્ટ સુધી આનંદરસ ચખાડે.
ચંદ્રગુપ્તના સમયમાં બાર વર્ષના દુકાળમાં સાધુઓએ અનશન એટલા માટેજ કર્યા હતાં. ભગવાન મહાવીરે છ છ મહિનાનાં તપ કર્યા, અભિગ્રહ કર્યો, સાડાબાર વર્ષ મૌનમાં રહ્યા. ત્યારે ઘણું લોકો એમને કષ્ટ પણ આપતા અને પ્રલોભને પણ આપતા. ભગવાન મહાવીરે તપ સાથે સમતાની સાધના પણ રાખી. એ તપમાંથી સમષ્ટિ પ્રેરાય છે. તેના દાખલા રૂપે મૃગલે સાધુને ગોચરી માટે લઈ જાય છે. દેડકો (નંદન મણિયાર,), ચંડકૌશિક વિષધર, સસલો, વ અહિંસક બને છે. એટલે તપ સાથે સમતા સાધીને સમષ્ટિ સાથે આત્મીયતા કેળવવાની રહે છે.
પતે મરીને બીજાને જીવાડવાની સરકૃતિની રક્ષા માટે અનશન છે. આ વિષે આ યુગમાં ઉપવાસ-અનશનની હારમાળા અંગે જ્યારે ગાંધીજી વિચાર આવ્યો ત્યારે તેમણે પિતાના વહાલસરી વિનોબાજીને લખ્યું. વિનોબાજીએ લખ્યું : “આ બહુ જ સુંદર વિચાર મને લાગ્યો. આપ આ ચલાવે. હું આપ ગયા પછી ખુશીથી સંભાળીશ.” ગાંધીજીના અનશને તેમની લોકો સાથે અને વિશ્વ સાથે કેટલી વ્યાપક આત્મીયતા જગાડી હતી તે સર્વવિદિત છે
જૈન ધર્મ કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ત૫ પછી એને વ્યાપક બનાવવા માટે વીય ફોરવાનું હોય છે–બ્રહ્મચર્ય પાળીને પ્રયત્ન કરવાનું છે. એમાંથી ચતુર્વિધ સંઘ નીકળે છે. જે વૈદિક ધર્મનું આટલું ખેડાણ ન હેત, બૌદ્ધ ધર્મને મધ્યમ માર્ગ ન હોત તે જૈન ધર્મમાં સંશોધન કરવાની ખૂબી કયાંથી આવત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૫
આ ત્રણે મૂળ વિશેષતાઓમાંથી કર્મવાદ, અનેકાંતવાદ અને પુરૂષાર્થવાદ નીકળ્યા છે, જે આ ત્રણ ખૂબીઓમાં જૈનધર્મો વણ લીધા છે. હવે એ ખૂબીઓમાંથી જૈનધર્મે આગળ વધવાનું છે.
ચર્ચા-વિચારણું પરસ્પરના સમન્વયની ભૂમિકા
પૂ. દંડી સ્વામીએ “જૈનધર્મની મૂળ ખૂબીઓ” એ વિષય ઉપર ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું : “એ ખૂબીઓ અમારા જેવા ઘણાને આકર્ષે છે. વૈદિક સન્યાસીઓમાં નિર્માસાંહાર મોટાભાગે દેખાશે પણ ગૃહમાં તેવું નહીં દેખાય. એ સાથે સશસ્ત્ર સામાનાની વાત વૈદિકોમાં વધારે દેખાશે; બૌદ્ધોમાં એથી એ છી અને જેમાં તે એથીયે ઓછી એ સહજ સ્વાભાવિક છે. એટલે જેને સાથે આજના યુગનો સમન્વય અત્યંત જરૂરી છે, કારણ કે આજે વિશ્વના રાષ્ટ્ર વચ્ચે ઝગડાનું સમાધાન શકય બન્યું છે તો તે અહિંસાને આભારી છે.
જૈન અને વૈદિક ધર્મને સાંધવામાં બૌદ્ધ ધર્મો ફાળો આપ્યો છે. શંકરાચાર્યું આમ તે બૌદ્ધોનું ઘણું ખંડન કર્યું છે, પણ બૌદ્ધોનું ગ્રહણ પણ ઘણું કર્યું છે. તેથી તેઓ “પ્રચ્છન્ન બૌદ્ધ ગણાયા. પુરાણું છે. પૂ. ૨૦થી લઈને ઈ. સ. ૫૦૦ લગી લખાયાં. ત્યાર બાદ સાતમી સદીમાં શંકરાચાર્ય થયેલા હેઈને સમન્વય જાતે જ આવી ગયા. દિગંબર જૈનાચાર્ય કુંદકુદેએ પણ વેદાંતને અપનાવી લીધું. ઇસ્લામની સહી શાખા ઉપર વેદાંતની અસર થઈ. આજે આ પરસ્પરના સમન્વયની ભૂમિકા ખૂબ ખૂબ છે જ. જૈન ધર્મ અને એનું તત્વજ્ઞાન પણ ખૂબ ઉદાર છે. આજે જે સંકુચિતપણું દેખાય છે તે દૂર થઈ શકે તેવું છે.” કાંતિપ્રિય સાધુસાધ્વીઓનું કાર્ય :
શ્રી. દેવજીભાઇ : “પૂ. મહારાજશ્રીએ સર્વધર્મોના અભ્યાસ દ્વારા અમને જૈનોને મોટી ભેટ આપી છે. એક રીતે જોઈએ તો જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ધર્મ ન્યાયાધીશ જેવો છે; પણ તે આજે વાદી-પ્રતિવાદી રૂપે ઘર ઝાલીને બેસી ગયેલ છે. તે માટે જેનેજ વધારે જવાબદાર છે. અહિંસાસંયમ-તપ વ. નું વિશ્લેષણ જોતાં જગત શાંતિને તેને દાવો સર્વોપરિ હેવા છતાં નાની બાબતમાં સંકુચિત બનીને ઝઘડાઓ ચાલ્યા કરે
શોભતું નથી. | શિબિરની કાર્યવાહી અને અભ્યાસથી એટલું તો સ્પષ્ટ થયું છે કે જૈનધર્મ સર્વોત્કૃષ્ટ ધર્મ છે; તે છતાં આજે વહેવારમાં તે બરાબર બેસતું નથી; એ પણ હકીકત છે. એનું કારણ એ છે કે જૈન સમાજનું જીવન ધર્મના સિધ્ધાંતોથી વેગળું થઈ રહ્યું છે. પાંચમા ગુણ સ્થાનક (શ્રાવક)થી ઉપરની વાત કહેવી, સાંભળવી અને ચર્ચવી ખરી, પણ માર્ગાનુસારીને મૂળ પાયે જ મજબુત ન હોય તે કેમ ચાલે?
સદભાગ્યે શ્રીમતી અસરથી ગાંધીજીએ સડક બનાવી આપી છે. જૈન સાધૂસસ્થા વર્ષોથી ચાલી આવી છે. ઘણું ચઢાણુ ઉતરાણ જોયાં છતાં તે ઘડાયેલી સંસ્થા છે. આથી કંતિપ્રિય સાધુ સાધ્વીઓને આજે વિશ્વના ચોગાનમાં ઝુકાવવા માટેની આ સુવર્ણ પળ છે.” બહેનેમાં તે સાધ્વીજીનું માર્ગદર્શન :
શ્રી. પૂંજાભાઈ : ખાંભડા શુદ્ધિ પ્રયોગ વખતે કાઠી બહેને પાસે મારે બેએકવાર બલવાનું થયું. પણ ગરીબાઈ ખૂબ અને પછાત દશામાં બહેને વસે. ત્યાં જૈનધર્મને સાધ્વીવર્ગ, ભિક્ષાચરી તેમજ પાદવિહાર વડે ધારે તે ગામડે ગામડે અને ઘરે ઘરે જઈને ઘણું કામ કરી શકે છે. જૈન ધર્મની ભિક્ષાચરી અને પાદવિહાર તે દેશને જ નહીં વિશ્વને મળેલી અને ખી ભેટ છે. પૂ. મહારાજશ્રી પણ આટલે ઊડે જનસંપર્ક કરી શક્યા હોય તો તે જૈન દીક્ષાને આભારી છે. ધર્મ અંગે હંમેશાં બહેને આગળ હોય છે, પણ તેમાંયે જૈન બહેનોમાં ધર્મની જે ઝીણવટભરી સમજણ દેખાય છે તેમાં સાધ્વી વર્ગને ફાળે ઉત્તમ હવે જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૭
જૈનધર્મની જે ખૂબીઓ મહારાજશ્રીએ વર્ણવી તે અને ખી છે. માસ માસના ઉપવાસ કરી નાખવાની તાકાત પણ જેન ભાઈ-બહેનોમાં છે. ધર્મ સાથે આરોગ્યના નિયમો ખૂબ સારી પેઠે વર્ણવામાં આવ્યા છે. આયંબિકા જેવું તપ-સ્વાદ ત્યાગ માટે કેટલું ઉપકારક છે ! ગરમ પાણી પીવાનું વિધાન અને જૈનધર્મને સત્ય અહિંસાનો ઝીણામાં ઝીણે આચાર વિચાર કેટલો પ્રેરણપ્રદ છે? નાતજાતના ભેદનું તે નામ જ નહીં. નર-નારીના સર્વે બાબતના અધિકાર સમાન. અમે વર્ષોથી ભાલ નળકાંઠા પગમાં ખૂયા છીએ પણ, આ શિબિરમાં દરેક વિષયની છણાવટથી અને તેમાંયે જૈન ધર્મ વિષેની વાતોથી જે જાણવા મળ્યું છે તેથી ખૂબ જ પ્રભાવિત થયા છીએ.
પણ, થોડા વખત પહેલાં ભાઈ માટલિયાએ કહ્યું હતું તેમ એ જાજવલ્યમાન પ્રકાશવાળા અગ્નિ ઉપર રાખ વળી ગઈ છે. છતાં પણ બીજા કોઈ ધર્મના સાધુસમાજ કરતાં જૈન સાધુ કમાજ ત્યાગી, તપસ્વી અને જાગૃત છે. દુર્ભાગ્યે તે સાધુસમાજને આમ જનતા સાથે વિશાળ સંપર્ક તદ્દન છૂટી ગયો છે. હવે અમે પણ તેમની સાથે સંગ કરવા પ્રેરાઈશું અને પ્રેમ-હૂંફથી સાધુ વર્ગને જરૂર ખેંચીશું. અહિંસાની ઝીણવટભરી ભેટ :
શ્રી. બળવંતભાઈ: “ મા ગુલિન, સન્તુ નિરામ, રજે મારા ઘરયતુ મા તુ: માન્ મતતેમજ “આત્મા કમૂતેષુ : યતિ : પંડિતઃ ”—આ વૈદિક સૂત્રના આચારને જે કેઈએ પણ અમલ કરી બતાવ્યું હોય તે જૈન ધર્મે એમ હું વિનમ્રપણે માનું છું. વ્યકિતથી માંડી માનવજાતિ જ નહીં પણ સમષ્ટિ સુધી અહિંસા આચરી બતાવી હેય તે તે જૈનધમે છે. અને એ બાબતમાં તે બાદ્ધ ધર્મ કરતાં પણ જૈન ધર્મ આગળ છે; પણ દેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ભાઈએ કહ્યું તેમ પાયા અને ચણતર વગર તે ટકી શકે નહીં. આ દષ્ટિએ સંતબાલજીના સૌ આભારી છીએ કે તેમણે જે સર્વધર્મ સમન્વય આચરી ન બતાવ્યા હતા તે આપણે જૈન ધર્મની મૂળ ખૂબીઓ શી રીતે જાણત? ચલાલાવાળા ખાદી કાર્યાલયના ભાઈ નાગરદાસ કહેતાઃ “દાતણ કાપીને બાવળની ક્ષમા માગજો.” આ વાત અહીં શિબિરમાં આવ્યા બાદ સ્પષ્ટ સમજાય છે. અહિંસાની આટલી ઝીણવટ જતાં અને સાંભળતાં એકેદ્રિય કે એવાં બીજાં જીવજંતુઓની અણસમજે કે અધૂરી સમજે જે હિંસા થાય છે તે આજે ખૂબ સાલે છે. બાપુને અહિંસાની ઝીણવટભરી ભેટ જૈન ધર્મ જ આપી છે. કોઈ ડોક્ટરે બાપુ પાસે દલીલ કરી : “બાપુ હિંસા રોમેર પડી છે ત્યાં આપની અહિંસાની વાત કોણ સાંભળશે ?”
બાપુએ સ્પષ્ટ કહ્યું: “માણસ માત્રમાં હિંસારૂપી શેતાન જેટલો છે તેના કરતાં અહિંસારૂપી ભગવાન ભેટ છે. આ રીતે જોતાં માણસ સ્વભાવે હિંસક નહીં પણ અહિંસક છે. હિંસા તે દુષ્ટ અસરને લીધે તેનામાં આવે છે. માણસને રોજનો કે મતના મોટા ભાગને વહેવાર અહિંસાથી જ ચાલે છે. તેનું એ સેનું છે. માટી એ મારી છે. માનવી સેનું છે. હિંસાની માટીમાં તે ગમે તેટલો ગરક થયો હોય છતાં પિતાને અહિંસક સ્વભાવ ચૂકતો નથી.” આ વાત સાચી છે. કૂરમાં ફર માણસ પણ અહિંસક માનવી આગળ તરત અહિંસક બનતે અનુભવાય છે. જૈન ધર્મની મૂળભૂત ખૂબીઓમાંથી જગતને મળેલી અહિંસાની ભેટ માટે દુનિયા સદા સણું રહેશે.” છે જેને સંશોધન કરે :
* શ્રી. સુંદરલાલઃ “હું જૈન છું. સત્યની દષ્ટિએ મારે એકરાર કરવો જોઈએ. આજના મોટા ભાગના જૈને કોથળામાં પાંચશેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
૩૮
ભરીને હિંસા કરે છે. ઉપરથી અહિંસાને ડોળ કરે છે અને વહેવારમાં ભરપૂર હિંસા પડી છે.”
પૂ. નેમિમુનિ : “તેથી જ આપણે સંશોધન અને ઉમેરણ કરી રહ્યાં છીએ. જેમાં આટલી વિકૃતિ આવી અને વધી હોય તો તેમાં જૈન સાધુવર્ગ સૌથી વધુ જવાબદાર છે. તેથી જ ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ યજ્ઞમાં, આશ્રમમાં, વર્ષોમાં, સ્ત્રીન્યાસમાં, ઈશ્વરક્તત્વ નહીં છતાં ઈશ્વરની સાક્ષીપણુમાં–આ બધામાં નવીનતા ઉમેરે અને પિતાના સંપ્રદાયનું સંશોધન કરાવે. આ કામ સર્વ ધર્મ ઉપાસના વગર નહીં થાય. મને તો આ લેક એગ્ય લાગે છે –
श्रोतव्यो सौगतो धर्म: કર્તવ્ય: પુનરાતઃ वैदिको व्यवहर्तव्यो; .
તવ્ય: પરમઃ શિવઃ પરમાત્માના ચિંતનમાં–આજના જનસમાજના વહેવારમાં વૈદિક, બૌદ્ધ અને પછી જૈન એટલું જ નહીં, દુનિયાભરના ઈસ્લામ, ખ્રિસ્તી, જરથોસ્તી તથા નાના મોટા સહુને સમન્વય અનિવાર્ય છે. - શ્રી. સુંદરલાલ: “જે સમ્યક દષ્ટિ ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓ આપી જાય તે જૈન ધર્મની મૂળ ખૂબીઓ સત્ય, અહિંસાને પ્રકાશ સર્વ ધર્મ સમન્વય વગેરે દ્વારા જરૂર વિશ્વને મળી જાય. - શ્રી. પૂંજાભાઈઃ જૈન ધર્મ મૂળ તો વીરોને ધર્મ પણ વાણિયાને લીધે આ બધું બની ગયું. તે છતાં આહારશુદ્ધિ અને અહિંસાની સૂક્ષ્મ પરંપરાને લીધે એ ધર્મના સાધુ સાધ્વી અને ગૃહસ્થાશ્રમી ભાઈબહેનોમાં એવું ઘણું છે જે આજના જમાનામાં કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
૪૦.
આવે એ આપણે કબૂલવું જોઈએ. સત્યનિષ્ઠા, વ્યાપકષ્ટિ, શુદ્ધિને આગ્રહ વગેરે તો આપણી આગળ બેઠેલા આ જૈન મુનિવરે તેમની પાસે જ બેઠેલા સન્યાસીઓ વ. ના સાથથી શિબિરમાં પૂરાં પાડી રહ્યા છે દંડીવામીએ પ્રશ્ન કર્યો તેમ જૈન ધર્મના અહંત વ્યક્તિગત મેક્ષની જ નહીં, સાથે સાથે સમષ્ટિના મેક્ષને ભાગ ખુલ્લો કરે છે.”
ચર્ચા- સાર શિબિર કાર્યવાહીના પડઘા રૂપે સર્વધર્મ સમન્વય અંગે આવેલી શકાની ચર્ચા ચાલેલી. પ્રત્યુતર સાર આ તે –“ જૈન સાધુ સાધ્વીઓ બીજા ધર્મના ભાઈ-બહેનના ગાઢ પરિચયમાં આવવામાં સંકોચાય છે. પણ સંકેચાવાનું કોઈ કારણ નથી. વૈદિક સન્યાસી જૈન સાધુઓના ગાઢ સં૫માં આવે તે સૌથી પ્રથમ જરૂરી છે. જૈન સંઘે વૈદિક સંધે પાસેથી વિશાળ દ્રષ્ટિ શીખે અને જેનો પાસેથી વેદક નિયમને આગ્રહ શીએ. આ માટે બન્નેનો આશ્રમો–ઉપાશ્રયમાં પરસ્પર બન્નેએ ઊતરીને ગાઢ અને મીડે પરિચય સાધવે તથા પિતાની ધર્મ સંશોધન સાથે ની મૂળ વાતે દઢ છતાં પણ, શક્ય તેટલી પારસ્પરિક ઉદારતા રાખી સાચવવી. આથી સર્વધર્મ સમન્વય ઉપાસનાનો માર્ગ સ્પષ્ટ અને વહેવારુ તેમ જ વ્યાપક થઈ જશે.
(૪-૧૧-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
[૧૭] જગતના ધર્મોનો સમન્વય આપણે સર્વધર્મ ઉપાસનાના અન્વયે બધા ધર્મો ઉપર વિચાર કરી રહ્યા છીએ. જ્યાં સુધી આપણે વિવિધ ધર્મોને તેમના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની અપેક્ષાએ નહીં સમજીએ ત્યાં સુધી સર્વધર્મ ઉપાસના ન થઈ શકે. આજે જગતને જે એક કરવું હોય, હૃદયથી નજીક લાવવું હોય તે તે કામ ધર્મ સિવાય થઈ શકશે નહીં. જો કે રાજ્યની વ્યાસપીઠ ઉપર દુનિયાને એક કરવાનું કામ તો થઈ રહ્યું છે પણ તેને આધાર કાયદે અને દડ છે એટલે એ એકતા હિંસા, ભય કે ધમકીથી ઉપર ઉપરની થશે. પણ અંતરથી નહીં થાય. દંડને કાયદો ગમે તેટલો સાર હોય તો પણ અનુભવના અંતે એમ લાગે છે કે કેવળ માનવજાતિજ નહીં, જગતના પ્રાણીમાત્રને અહિંસા. વાત્સલ્ય, કે પ્રેમનાં ત દ્વારા જ નજીક લાવી શકાય છે. માનવ જગતમાં આ રીતે જ સ્થાયી એકતા સ્થાપી શકાય. માનવ સમાજને ભય, લાલચ, દંડ કે પ્રલોભન નહીં ખેચી શકે પણ પ્રેમ, સત્ય, ન્યાય અને અવ્યક્તબળ વગેરે ખેંચી શકશે એને વ્યાપક રૂપ આપવું હોય તો તે ધર્મ દ્વારા જ આપી શકાશે.
એટલા માટે જ આપણે સર્વધર્મ સમન્વય સાધીને સર્વધર્મ ઉપાસના કરવાનું સૂચવીએ છીએ. એમાં મુશ્કેલીઓ છે તેમાં આવેલી વિકૃતિઓ અંધશ્રદ્ધા કે રૂઢિઓ એને સાફ કરવામાં આવે તો માનવ સમાજ ધર્મની વ્યાસપીઠ ઉપર એક થઈ શકે અને વિશ્વમાં સુખશાંતિ પ્રસરી શકે એટલા માટે જ ધર્મના પાયા ઉપર દુનિયાની રચના કરવા ઈચ્છીએ છીએ. લોકશાહી પણ ધર્મના પાયા ઉપર હોય તો તે નીતિ, લક્ષી અને લોકલક્ષી બની શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪ર
એ કામ કોણ કરી શકશે? એ માટે આપણું દષ્ટિ ધર્મગુરુઓસાધુ સંસ્થા ઉપર ઠરે છે કારણકે સાધુપુરો વિશ્વકુટુંબી હેઈ ક્રાંતિ અને નવાં મૂલ્યોની સ્થાપના બલિદાન આપીને કરી શકે. એનું અવસાન થઈ જાય તે કઈ રડતું નથી પણ અંતરમાં સહુને દુઃખ થાય એ સ્વાભાવિક છે. સાધુ દીક્ષિત થયા પછી એક નાનકડા કુટુંબને મટીને મહાસમાજને બની જાય છે. પણ, દુઃખની વાત એ છે કે આજે સાધુ-સન્યાસીઓ દીક્ષા લીધા પછી પણ નાના નાના વર્તુળ અને વાડામાં પૂરાઇ જાય છે અને વિશ્વના પ્રશ્નોમાં તેઓ સક્રિય વિચારતા નથી. એટલે જ આજે વિશ્વના વિવિધ ક્ષેત્રમાં ધમની અસર નથી; કાં તે બહુ જ થોડી છે. જગતમાં ધર્મની વ્યાપક અસર ફેલાવ્યા વગર માનવસમાજને સુખશાંતિ નહીં મળે. સાથે જ ધર્મ કે ધર્મ-ગુરુઓનું પણ મહત્વ નહીં રહે. એટલે જ સર્વ ધર્મના સાધુઓએ ભેગા મળીને સર્વધર્મ સમન્વય સાધી, સર્વધર્મ ઉપાસનાની વ્યાસપીઠ ઉપર દુનિયાને એક કરવી પડશે. તે માટે કદાચ થોડો ભોગ આપવો પડશે કે ડુંક ત્યાગવું પણ પડશે. | સર્વધર્મ ઉપાસનાના મુદ્દા માં જગતના પાંચ ધર્મો અંગે વિચારણા કરી –(૧) ખ્રિસ્તી ધર્મ, (૨) ઈસ્લામ ધર્મ (૩) હિંદુ ધર્મમાં વૈદિક ધર્મ, (૪) બૌદ્ધ ધર્મ અને (૫) જૈન ધર્મ. આમ તે બૌદ્ધ ધર્મ હિંદુ ધર્મની એક શાખા રૂપે છે પણ તેને પ્રચાર હિંદ બહાર થશે હેઈને તેને અલગ સ્થાન આપ્યું છે. હિંદુ ધર્મમાં વૈદિક ધર્મ અને જૈન ધર્મ આવે છે. આજે સંખ્યામાં જેને ભલે ઓછા હેય, પણ જૈન ધર્મમાં વિશ્વધર્મ બનવાની તાકાત છે, તેની પાસે અત્યંત ઘડાયેલી સાધુ સંસ્થા છે; તેમજ જીવન ધર્મની સૂક્ષ્મ સમજણ છે. જો કે આજે તેના અનુયાયીઓનું આચરણ ઘણું સંશોધન માગી લે છે. એવી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
રીતે બીજા ધર્મો નામૌલિક તત્વ અને તેના અનુયાયીઓના આચાર વિચારમાં મેળ ખાતો નથી. તેમાં પણ સંશોધન કરવાની ખૂબ જરૂર છે.
અહીં એશિયાખંડના બીજા ધર્મો અંગે ડેક વિચાર કરી લઇએ. જાપાનને પ્રાચીન રિટે (શિત) ધર્મ:
એશિયા ખંડમાં જાપાન અને ચીનમાં બૌદ્ધ ધર્મ ગયો તે પહેલાં ત્યાં જે ધર્મો હતા; તેમાં બૌદ્ધ ધર્મ પિતાનાં તો ઉમેર્યા ખરાં, પણ એ ધર્મો પાયામાં ન હેત તો ત્યાં બૌદ્ધ ધર્મને ફાલવા ફૂલવાને અવકાશ ન મળત.
જાપાનનો પ્રાચીન ધમ સિંટ (શિતો) છે જેણે તેના વિકાસમાં મોટે ફાળો આપે છે. એ ધર્મનું મૂળ તત્વ સૂર્ય-પૂજા છે. એ ઉપરથી એમ માની શકાય છે કે ત્યાં આર્યોની કોઈ એક શાખા જઈને વસી હોવી જોઈએ. આર્યોની જુદી જુદી શાખાઓ એશિયા, ઈજિપ્ત અને યુરોપના પ્રદેશોમાં ફેલાઈ ગયેલી. તેમણે પ્રાકૃતિક દેવની પૂજા ઉપર વિશેષ ધ્યાન આપ્યું હતું. સૂર્ય-પૂજા પણ એ પ્રકૃતિ પૂજામાંથી ફલિત થઈ છે.
સૂર્ય એક તે તેજસ્વી છે, બીજું એ પ્રત્યક્ષ દેખાય છે એટલે ઈશ્વરની પ્રવૃતિ રૂપે સૂર્યને માનીને તેજસ્વી તત્વની પૂજા જાપાનમાં શરૂ થઈ. બીજી બાજુ પ્રજાના પ્રતિનિધિ રૂપે પ્રત્યક્ષ રાજા દેખાયે. રાજાની તેજસ્વિતા, વ્યવસ્થાશકિત, તાપ આપવાની શકિત વગેરે જોઈને સૂર્યદેવના પ્રતિનિધિ રૂપે રાજાને માનવામાં આવ્યો. આપણે ત્યાં વિવસ્વાન (સૂર્ય) દ્વારા મનુ ભગવાનને કર્મયોગનું તત્વજ્ઞાન મળ્યું એમ મનાય છે તેમ ત્યાં પણ મનાય છે કે સૂર્ય રાજાને પોતાના કમગનું તત્વ આપ્યું છે. એટલે શિટે ધર્મમાં રાજભકિત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૪ અને સૂર્યપૂજા બે ત હતા. એના ઉપર ત્યાં બૌદ્ધ ધર્મના મંડાણ થયાં. બૌદ્ધ ધર્મ પણ એ બે તત્વ ઉપર વ્યવસ્થિત થતું ગયો. પછી શિરે ધર્મમાં નવાં નવાં ઘણાં તત્વો ભળતાં ગયાં અને પ્રજાનું ઘડતર થતું ગયું. પણ, શિટે ધર્મનું મૂળ તત્વ રાજ્યભક્તિ કે રાષ્ટ્રભકિત અંત સુધી કાયમ રહી.
જાપાનના નાના બાળકને પણ એમ શીખવવામાં આવે છે કે તમારા માતાપિતા તે તમને માત્ર જન્મ આપનારા છે. ખરા માતા-પિતા તે તમારો દેશ છે. એ રાષ્ટ્રભકિતને એટલી હદ સુધી મહત્વ અપાયું છે કે દેશની ખાતર ચારિત્ર્યનું પણું બલિદાન આપવામાં ત્યાં વધે નથી ગણાતો. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાની નારીઓ શત્રુપક્ષને ભેદ લેવા શીલ હેમીને જાસુસીનું કામ કરતી હતી. ત્યારે ભારતના ધર્મોમાં એ વસ્તુ નથી કે દેશ માટે બ્રહ્મચર્ય તેડીને રાષ્ટ્રભકિત સિધ્ધ કરો; પણ અહીં શીલ અને સદાચારનું દેશ-ભકિત કરતાં વધુ મહત્વ અંકાયું છે. ત્યારે જાપાનના શિટ ધર્મના મૂળમાં રાષ્ટ્રભકિત હોઈ; તે બૌદ્ધધમી બન્યું હોવા છતાં, ચીન સાથે લડયું સીઆમ (શ્યામ) અને બ્રહ્મદેશ સાથે પણ લડયું. ચીન, બ્રહ્મદેશ કે સીઆમ આ રાષ્ટ્ર પણ બૌદ્ધ ધમી હતાં; બુધ્ધ ભગવાનની પૂજા કરતા હતા. પ્રાર્થનામાં ચીનીઓ જાપાનને પરાજય ઝખે અને જાપાનીએ ચીનને પરાજય ઝંખે. આ પ્રથમ દષ્ટિએ ઘણી જ અસંગત વાત લાગશે. પણ જાપાનની સબળતા રાષ્ટ્રભકિતમાં સમાઈ એટલે એને દેહ રજોગુણમૂર્તિ બન્યો આ ભુમિકામાં બૌદ્ધ ધર્મને પ્રવેશ થયો અને તેણે પચશીલ રૂપ ધર્મને પાયે જાપાનના ધમાં નાખે. બૌદ્ધ ધર્મની પંચશીલની પાયાની વાતના કારણે જ જાપાન અને ચીન બન્નેએ પંચશીલની વાત સ્વીકારી છે. ચીનને પ્રાચીન ધર્મ તાઓ :
ચીને પણ પંચશીલની વાત સ્વીકારી પણ તે હવે એમાં પીછેહઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૫
કરી રહ્યું છે. તે ધર્મને પંચશીલને પાયો કેમ નથી રહો એ વિચારવાની વાત છે. આ માટે આજના ચીનની પરિસ્થિતિ જોઈએ. ચીન આજે બે ભાગમાં વિભકત છે. એક મોટો ભાગ સામ્યવાદી - ચીન તળે છે. એ લાલચીન કહેવાય છે. બીજે નાને સરખો ભાગ રાષ્ટ્રવાદી ચીન કહેવાય છે જેના નેતા ચાંગ કાઈ શકે છે. તે ભાગ અમેરિકન બ્રિટીશ જૂથ વચ્ચે ઘેરાયેલો છે. લાલચીનમાં બૌદ્ધ ધર્મની અસર નહિંવત છે. તેણે રિબેટમાં જે રીતે લામાઓ સાથે વર્તાવ કર્યો છે તે ઉપરથી તેનું નામ બદનામ થયું છે, પણ ચીનમાં બૌદ્ધ ધર્મને આટલો બધે ફેલાવે છતાં; બૌદ્ધ ભિક્ષુઓ ઉપર થયેલ અત્યાચારોને ચીની જનતા જોઈ શકી, તેના સંદર્ભમાં ચીનને જનો પ્રાચીન ધર્મ ઇતિહાસ જાણવો જરૂરી છે.
(૧) લાજે : ભુતકાળમાં ચીનમાં બે મહાપુરૂષો થયા. (૧) વાજે, (૨) કોશિસ. લાજેએ “તાઓ ધર્મનું પ્રવર્તન કર્યું. તેના માટે તેણે “તાઓ તે કિન” નામનું પુસ્તક લખ્યું. એમાં આધ્યાત્મિક જીવન અને ઉપદેશ ઉપર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વખાણ થયેલું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સૃષ્ટિ સંચાલન સર્વવ્યાપી શકિત “તાઓ” દ્વારા થાય છે. “તાઓએ ચિન અને યાંગ (પ્રકૃતિ અને પુરૂષ)ને બનાવ્યા. એ પ્રકૃતિથી વિરૂદ્ધ ચાલવું તે હિંસા છે. લાજેનો આ ધર્મ એકાંત આત્મચિંતન ઉપર વધારે જોર આપતો હતો. તેણે દરેક વ્યકિતની શ્રેષ્ઠતા માટે ત્રણ વસ્તુઓ બતાવી; “પ્રેમ, નમ્રતા અને સમયાનુકૂળ સંસારમાં સદાચાર પૂર્ણ જીવન ગાળવું. પ્રેમથી વીરતા, નમ્રતાથી મહાનતા અને સમયાનુકુળ સદાચારથી અધિકારની રક્ષા મેળવાય છે. તાઓ ધર્મ વ્યકિતવાદનું જ પ્રતિપાદન કરતો હોઈને તેની લાંબી વ્યાપક અસર ચીન ઉપર ન રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
કારણ કે કેવળ વ્યકિત કલ્યાણથી કાર્ય ન પડે; તેની સાથે સમાજ અને રાષ્ટ્ર જોડાયેલા જ છે. વ્યકિતગત વિકાસ કરવા માટે કદાચ છેડે સમય લાગે, પણ સમાજ અને સમષ્ટિ સાથે અનુબંધ ધર્મમાં ન હેય તે સર્વાગી આત્મકલ્યાણ ન થઈ શકે અને તે ધર્મ વ્યાપક ન બની શકે. ધર્મના સિધ્ધાંતે જ્યાં સુધી સમાજમાં વ્યાપક ન બને એ રાષ્ટ્રવ્યાપી ન બની શકે. તાઓ ધર્મનાં મંડાણ વ્યકિતગત સાધના સુધીના હતા, પરિણામે ચીનમાં વ્યકિતવાદ આવ્યું અને તે સુસંગઠિત ધાર્મિક રાષ્ટ્ર રૂપે ન રહી શકયું.
(૨) કેન્સયુશિયસ : ચીનના બીજા મહાપુરૂષ કન્ફયુશિયસ થયા. એમણે ચીનની રાજ્યવ્યવસ્થા સુધારી. વ્યવસ્થા માટે પરસ્પર સંબંધને સિધ્ધાંત બતાવ્યો અને માનવતાને પ્રચાર કર્યો. પરસ્પરતાના સિધ્ધાંતમાં રાજા-પ્રજા, પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-ભાઈ તેમજ મિત્ર -મિત્ર એમ પાંચ પ્રકારના સંબંધની સમજણ છે. માનવતાને તેમણે પાંચ આધાર બતાવ્યા –પ્રેમ, ન્યાય, શ્રદ્ધા, વિવેક અને નિષ્ઠા.
જ્યારે બૌદ્ધ ધર્મે ચીનમાં પ્રવેશ કર્યો ત્યારે આ બે વસ્તુને પાયે લોકજીવનમાં નખાઈ ચૂક્યો હતો, એટલે ચીનમાં બૌધ્ધ ધર્મ જુદી જ રીતે મૂલ્ય ફાલ્યો.
આપણે બૌદ્ધ ધર્મને એક સરખે માનીએ છીએ અને ભારત, લંકા, બ્રહ્મદેશ, તિબેટ, ચીન અને જાપાનના બૌદ્ધ ધર્મને એક કક્ષામાં મૂકી દઈએ છીએ. પણ ખરું જોતાં બૌદ્ધ ધર્મ જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે ગોઠવાય છે. જ્યાં તેને ઉગમ થયે ત્યાંના સાધુઓ બીજે ગયા હોય પણ એમના શિખે ત્યાંના જ વતની હોઈને અને ત્યાંના સંસ્કારોથી ઘડાયેલા હેઈને તેમણે બીજી જ રીતે બૌદ્ધ ધર્મને પ્રચાર કર્યો હશે એમ માની શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૭
. હમણાં હમણું રંગુન નજીક બૌદ્ધ ધમાં ભિક્ષુઓ વડે મુસ્લિમ ઉપર જુલ્મ ગુજારવા, તેમના ધર્મસ્થાનકે બાળી દેવાની બીના બની છે. આ બધું બતાવે છે કે ભગવાન બુદ્ધના મૂળ ઉપદેશ–અવેરથી વેર શમે છે–વેરથી વેર શમતું નથી–થી જૈન સાધુએ કેટલા દૂર છે?
હિંદુસ્તાનમાં ધર્મસંસ્થાપકો થયા, એમણે સ રચા, ધર્મને પ્રચાર કર્યો, પણ ધર્મના નામે તલવાર અહીંના કોઈ પણ ધર્મના સાધુઓએ લીધી નથી. તલ્હારના જોરે, કે બળજરીથી ધર્મ પરિવર્તન કરવાનું કામ ભારતના ધર્મોએ ન કર્યું. અહીં તે ધર્મ લોકોના જીવનમાં તાણું– વાણાની જેમ વણાઈ ગયો છે તેની સાક્ષી ઇતિહાસ પૂરે છે. તેમ જ આજે અહીં જેટલા શ્રેષ્ઠ માણસો મળશે તેટલા દુનિયામાં કયાંયે નહીં મળે.
આ તે ધર્મના ઊંડા ખેડાણની વાત થઈ ભારત અંગેની. ત્યારે ચીનમાં એવું ન થયું. ત્યાં બીજા વિશ્વયુધ્ધના અંતે લહિયાળ ક્રાંતિ થઈ અને રાજય દ્વારા ક્રાંતિની વાત થઈ છે. તેનાં કારણોમાં તો ચીનના પ્રાચીન ધર્મો છે. જે બે ધર્મ સંસ્થાપકો થયા તેમાં એક વ્યકિતગતવાદને પ્રચાર કર્યો અને બીજાએ રાજ્ય વ્યવસ્થાવાદને, પણ, એમાં પરસ્પરતાના કારણે એકાંગી પણું આવી ગયું. સંઘ દ્વારા સમાજનું રાષ્ટ્રવ્યાપી ઘડતર ન થયું. બૌદ્ધ ધર્મ સંઘનો પાયો નાખ્યો પણ તે ઉપર ચેટિયું જ કામ થયું. કાં તે બૌધ્ધ ભિક્ષુઓ રાજ્યાશ્રિત બન્યા, કાં તે બૌધ્ધ લામાઓ પોતે રાજયકર્તા બન્યા. પરિણામે પ્રજામાં બૌદ્ધ ધમ પ્રતિ તિરસ્કાર વધવા લાગ્યો. રશિયા નજીક હેઈ એનો ચેપ ચીનને લાગે. કોરિયાની લડાઈ તેમજ ચીન–જાપાનનું યુધ્ધ એમાં કારણ બન્યું. ચીની સત્તામાં પલટો આવ્યો અને લાલ ચીન સામ્યવાદી થયું! જૂના ચીનમાં જાગીરશાહી, મઠશાહી અને અમલદારશાહીના એટલા બધા જુલ્મો હતા કે બધાયે પ્રારંભમાં સામ્યવાદી ચીનને વખાણ્યું અને તે ચીની પ્રજાની સુખ-સંપત્તિનો વધારે કરશે એમ માન્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૪૮
પણ, લાલચીને ધીમે ધીમે પિતાનું પિત પ્રકાશવું શરૂ કર્યું, બૌદ્ધ ધર્મની સારી વાતે કાઢી નાખી, પંચશીલને પણ ફગાવી દીધું. (અને હવે તેને આક્રમક પજે ભારત ઉપર પણ પડ્યો છે.) આનું મૂળ કારણ તે ચીનના જૂના ધર્મો છે અને ઉપટિયો બૌધ્ધ ધર્મ છે. જેણે કદિ પ્રજાનું ઘડતર જ ન થવા દીધું. તેણે ચીની પ્રજાને વિલાસી, અફીણી અને વ્યસની કરી મૂકી હતી. આજે ચીનમાં ક્યાંક તાઓ ધર્મ કે કન્ફયુશિયસે બતાવેલ નૈતિક, સામાજિક બંધારણના અવશેષો રહ્યા હશે. મૂળ વસ્તુ આજે રહી નથી.' અ જરથોસ્તને ધર્મ :
ચીન અને જાપાનના પ્રાચીન અને અર્વાચીન ધર્મ વિષે વિચાર થઈ ગયા છે. ભારતના ધર્મો અંગે પણ વિચાર થયું છે. તેમજ અરબસ્તાન અને પેલેસ્ટાઇનના ધર્મો વિષે પણ વિચારી ગયા છીએ. આમ બધા ધર્મોને વિચાર થઈ ચૂક્યો છે. કેવળ એક જ ધર્મ બાકી રહે છે તે ઈરાનને અશો જરથોસ્તી ધર્મ. - લગભગ ૩૫૦૦ વર્ષ પહેલાં ઇરાનમાં અશોજરથુસ્ત પેદા થયા. એમણે પારસી કે રસ્તી ધર્મ ઉપર ખેડાણ કર્યું. એમણે બે વાત ઉપર ભાર મૂક્યો જે અશો-જરથોસ્ત શબ્દમાંથી ઉદ્દભવે છે. “અ” શબ્દ અસ નામની સંસ્કૃત ધાતુમાંથી બનેલ “અશ' શબ્દ ઉપરથી બન્યો છે. જેનો અર્થ છે વિદ્યમાન થવું. એને અર્થ છે સત્ય. સત્યને પયગામ આપનારમાં પવિત્રતા હોવી જ જોઈએ એટલે જરથોસ્ત ધર્મમાં કહ્યું છે –
નેક મનસ્મી, નેક ગવક્કી, નેક કુશ્તી’
–પવિત્ર વિચાર, પવિત્ર વાણી અને પવિત્ર કર્મ–આ ત્રણે સૂત્રોમાં પવિત્રતાને મહત્ત્વ અપાયું છે. આ શબ્દો વેદકાળની સંસ્કૃત ભાષા સાથે મળતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
-
૨૪૯
આવે છે. આવા ઘણા શબ્દોમાં સામ્ય છે. જેમકે અદ્ધર = અસૂર, જર્ન = યજ્ઞ વગેરે. કિસ્તી જઈના અર્થમાં વપરાય છે એના બદલે ત્યાં કમરપટ્ટો વપરાય છે. એની પાછળનું તાત્પર્ય એ છે કે તું બહાદુર થજે પણ પવિત્ર રહેજે.
પારસી ધર્મમાં ત્રણ તો મુખ્યત્વે સંસ્કારમાં વણાયા –(૧) ઉલગ, (૨) પરોપકાર, (૩) પવિત્રતા. આ કામમાં વિશેષ રૂપે જોવામાં આવે છે. પારસી ધર્મનું મુખ્ય તત્વ જોવા જઈએ તે સમન્વયવૃત્તિ છે. તે પારસીઓને વારસામાં હોય છે. એમાંથી પારસીઓમાં એ સંસ્કાર આવ્યા કે જે રાજ્યમાં રહે તેના પ્રત્યે વફાદારીપૂર્વક રહેજે. એની પાછળ કેટલીક વાર ખુશામદારીને દુર્ગુણ આવી જાય છે. હમણું એ વાત આગાખાને પકડી છે. તેમણે પિતાના ધર્મને વિશ્વધર્મ કહ્યો છે અને પિતાના અનુયાયીઓને કહ્યું છે કે જે દેશમાં રહે તેના પ્રતિ વફાદાર રહે. આગાખાનનું આવું વલણ વિશ્વપ્રવાહને આભારી છે, ત્યારે પારસીઓને એ વાત વારસામાં મળી છે અને તેમના માટે એ ફાયદાકારક નીવડી છે.
પારસી લોકો ઈરાનના કુદરતી પ્રકોપ વખતે બેએક હજાર વર્ષ પૂર્વે હિંદમાં આવ્યાનું મનાય છે. તેમણે અહીં આવીને જોયું કે હિંદુએ યજ્ઞ કરે છે અને અગ્નિને દેવ માને છે એટલે તેઓ પણ “આતશ બહેરામ” અગ્નિ પવિત્ર છે એમ માનવા લાગ્યા. જોયું કે હિંદુઓ ગાયોને પૂજ્ય માને છે તો તેમણે પણ ગાયને પુજ્ય માની. પારસી ધર્મની એજ વિશેષતા છે કે તે દરેક ધર્મ સાથે સમન્વય કરી શકે છે. જે દેશવાળા જે રસ્તે જાય તેની સાથે તે પણ જાય. ખાદીને રંગ વાગે તે ખાદી પહેરે, યુરોપિયન પિશાક પ્રિય લાગે તે એ પહેરે. રેન્ચ નૃત્ય ગમે તે તે કરે. ટુંકમાં કોઈ પણ દેશના આચાર વિચાર કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૫૦
પોષાક તેમના માટે બાધક નથી. એટલે જ તે કોમ સારો એવો વિકાસ સાધી શકી છે.
જસ્ત ધમની બીજી વિશેષતા “માજદ યગ્ની” સ્તુતિમાં વર્ણવેલ છે –“અમારે દીન (ધર્મ) સર્વશ્રેષ્ઠ છે. અમારો ધર્મ હથિયારને છોડાવે છે.” એના સંદર્ભમાં તેમનું કહેવું છે કે અશે જરથોસ્ત પણ રાજાઓને હથિયાર મૂકાવ્યા હતા અને રાજકારણમાં મહેમ્બતની વાત કરવાનું અને લાઈ મૂકવાનું સૂચવ્યું હતું
આ તત્વ જે કે દરેક ધર્મમાં મળે છે. અને શસ્ત્ર ત્યાગ બૌદ્ધ ભિક્ષુઓએ કરાવ્યો હતો. ઘણું રાજાઓને રાજ્ય ત્યાગ પણ જૈન તેમજ બૌદ્ધ ભિક્ષુઓએ કરાવ્યો છે. તેના કરતાં પણ જૈન ઇતિહાસની વિશેષતા રૂપે ભરત-બાહુબલિનું અહિંસક યુદ્ધ છે. બન્ને નકકી કરે છે કે અમારી વિશેષતા માટે પ્રજાને ન લડાવવી જોઈએ. એટલે દષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, વગેરે દૂધ યુદ્ધોને તેમણે આસરે લીધે હતે.
એવી જ રીતે પારસીઓ અંગે આપણે જોઈ શકશું. તેઓ સાવ કુણ માખણ જેવા કોમળ લાગશે. અશે જરથોસ્તના ધર્મમાંથી આ વાત વારસાગત મળેલી હેઇને દાદાભાઈ નવરોજી જેવાઓએ કોંગ્રેસમાં પ્રવેશ કરી. કોંગ્રેસના બંધારણમાં શાંતિમય રીતે આગળ વધવાની વાત કબૂલ કરાવી. તે વખતની ગ્રેસની હાલત જોતાં એ વાત જરા આશ્ચર્યજનક લાગે. કારણકે બંગાળનું પાણી જુદું હતું. મહારાષ્ટ્રમાં પણ બંગાળના કેટલાક પુરુષ ગયા હઈને તેમણે પણ સશસ્ત્ર ક્રાંતિની વાતને વિરોધ નહોતો કર્યો. કેટલાક પંજાબી અને બંગાળીઓ તે બબ બનાવી અંગ્રેજી રાજ્યને સામને કરવામાં માનતા હતા. આ બધી બાબતમાં પરિસ્થિતિવશ ક્રોધને આશરો લે પડે તે એ ક્ષમ્ય નગણો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
ર૫૧
જોઈએ. ઘણાં યુધિષ્ઠિરનું “નો વા કુંજરવા નું વાક્ય કે કૃષ્ણનું સુદર્શનચક્ર ધારણ કરવું રજુ કરશે. એમાં વ્યક્તિ કરતાં પણ પરિસ્થિતિને દેષ વધારે છે. તે છતાં આવા પ્રસંગે રજુ કરીને હિંસાનું આચરણ પ્રતિપાદિત ન થવું જોઈએ. એવા સમયે દાદાભાઈ નવરોજીએ કોંગ્રેસને જે શાંતિ અને અહિંસાની ચાલના આપી તેને શ્રેય તેમને વારસામાં મળેલ પારસી ધર્મ હત; એમ કહું તે ખેડું નહીં થાય.
ટુંકમાં જરથોસ્તી ધર્મમાંથી બે વસ્તુ મળી –(૧) પૂર્વગ્રહ રાખ્યા સિવાય, મનને પવિત્ર રાખીને બીજા લોકોની સાથે ઓતપ્રેત થવાને પ્રયત્ન; (૨) ઘરથી માંડીને વિશ્વ સુધી કોઈપણ રીતે હિંસક શસ્ત્ર ન આવે તેવો પ્રયત્ન.
આજે જે વિશ્વની સપાટીએ અહિંસાના પ્રયત્ન કરવો હોય તે માતસમાજે ઉપર મોટી આશા રાખી શકાય. માતજાતિમાં કમળતા, વત્સલતા અને અહિંસાનાં ગુણે છે. એવી જ આશા જરથોસ્તીઓ પાસે રાખી શકાય. તેમની બીજાઓની સાથે ઓતપ્રોત થવાની જે વાત છે તેમાં કોમળતા છે, પણ કેટલીકવાર નિશ્ચિત આગ્રહ-સત્યને આગ્રહ ન હોવાને લીધે એ વેવલાપણુમાં પરિણમે છે. આપણું નીતિકારેએ કહ્યું છે –
____वादपि कठोराणि, मृनि कुसुमादपि સિદ્ધાંત ખાતર વજથી પણ કઠેર ત્યારે બીજી બાજુ ભૂલથી પણ કોમળ ! જે સત્યની સાચી તાલાવેલી ન હોય તો માણસ
જ્યાં ત્યાં ઢળી પડવાને છે. સત્ય, ચંદ્રમાં હાથમાં ન બતાવાય તેમ બતાવી ન શકાય પણ જાત અનુભવથી તટસ્થ રહી પિતાનું નિરીક્ષણ કરવાથી આપોઆપ જડે છે. ભલે એ નાનકડું હેય, ખરબચડું હેય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
ર૫ર
પણ ધીમે ધીમે એમાં વ્યાપક સત્યનું દર્શન થઈ શકે છે. એટલે જરથોસ્તી ધર્મમાં પ્રેમની સાથે સત્યનાં દર્શન હોય તે એ ધર્મ વિકસી શકે છે.. સર્વધર્મ ઉપાસના માટે ભારત યોગ્ય
એશિયામાં આમ તે જુદા જુદા ધર્મો વિકસ્યા છે. એશિયાની પ્રજાએ જંગલી અવસ્થામાંથી ધીમે ધીમે વિકાસ સાધ્યો છે. એમાં જુદા જુદા ધર્મોએ મહત્વને ભાગ ભજવ્યો છે. આજે આપણે આધ્યાભિક ક્રાંતિ કરી વિશ્વની એકતા કરવી હોય તે સર્વધર્મ સમન્વયને ખપ લાગવાને. એટલું જ નહિ વિશ્વશાંતિ માટે જે સર્વધર્મ ઉપાસનાની વાત આપણે કરીએ છીએ તેની ભૂમિકામાં સર્વધર્મ સમન્વય કરવો અત્યંત જરૂરી છે.
આ કામ ભારત દ્વારા વિશેષ થઈ શકશે. જગતના મુખ્ય ધર્મોમાં વૈદિક, બૌદ્ધ અને જૈન ધર્મને જન્મ અહીં જ થયું છે. તે ઉપરાંત જગતના અન્ય મુખ્ય ધર્મો–ઈસાઈ, ઈસ્લામ અને પારસી ધર્મવાળા અહીં આવ્યા અને તેમની સાથે હિંદુસ્તાને સમન્વય સાધ્યો જ છે. ખ્રિસ્તી ધર્મનું ખેડાણ અહીં થયું છે. તેમના સેવા અને પ્રેમના બે ગુણે ગ્રાહ્ય અને અનુકરણીય છે. સાથે સાથે વટાળ પ્રવૃત્તિ છોડવા જેવી છે. ઈસ્લામ ધર્મનું “સબ ખુદા કે બદ”ને ભ્રાતૃભાવ સુપ્રસિધ્ધ છે. પણ કેવળ એ પિતાની જમાત સુધી નહીં જગત સુધી ફેલાવવાની જરૂર છે. તેમણે પછાત વર્ગના લોકોને અપનાવ્યા ખરા પણ ધર્મઝનૂનના કારણે પાકિસ્તાનહિંદુસ્તાન એમ બે ટુકડા થયા. પારસીધર્મમાંથી પવિત્રતા, ઉદ્યોગ અને દાનના ત ગ્રાહ્ય છે. બૌદ્ધને મધ્યમ માર્ગ જગતના ઘણા પ્રશ્નોને સાંકળી શકે તેમ છે. વૈદિક ધર્મમાંથી શ્રુતિ-સ્મૃતિના વિષયે, તત્વજ્ઞાન અને સદાચારની રીતે ગ્રાહ્ય છે. જૈન ધર્મમાં અનેકાંતવાદને ગુણ છે. એમાં વિપૂલતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૩
ઉદારતાનું તત્વ પડેલ છે. કદાચ કોઈને એમ લાગે કે હું જૈનધર્મમાં દીક્ષિત છું એટલે એ ધર્મના ગુણગાન કરૂં છું. પણ શ્રીમદ્ રાજચંદ્ર જેવા તટસ્થ માણસ જેમના પિતા વેદાંતી–વૈષણવ હતા અને માતા જૈન હતા તેમને પણ જૈનધર્મને રંગ વિશેષ લાગ્યો હતો. ગાંધીજીએ તે સર્વધર્મ સમન્વય આચરી બતાવ્યે હતે. સર્વધર્મ સમન્વયની વાત મૂળે તે સયાજીરાવ ગાયકવાડના મનમાં ઉપજી હતી.
જૈનધર્મમાં સમન્વયનાં બીજ વિશેષ રૂપે પડ્યાં છે. જૈનધર્મ એટલે શ્વેતાંબર કે દિગંબર વગેરે વેશ નથી; મૂર્તિપૂજક કે સ્થાનકવાસી નથી, પણ તે ગુણ પૂજામાં માનનારે તત્ત્વપૂજક ધર્મ છે. જે સમન્વય જૈન શાસ્ત્રમાં દેખાય છે તે જ સમન્વય ગીતામાં દેખાય છે. એક બાજુ ઈશ્વરવાદને આદર્શ રૂપે સ્વીકારે છે ત્યારે બીજી બાજુ ઈશ્વરકર્તવવાદને અસ્વીકાર પણ છે. બૌદ્ધ ધર્મને મધ્યમ માર્ગ એટલે આ સમન્વય તત્ત્વથી ભરપૂર છે.
આજે જરૂર છે સક્રિય સમન્વયની. તે માટે જૈનધર્મના અનેકાંતવાદ, સ્વાદ્રવાદ કે સાપેક્ષવાદના મસાલાની જરૂર છે. અંબડ નામના સન્યાસીને જૈન તત્ત્વજ્ઞાન પ્રત્યે શ્રધ્ધા હતી, ભગવાન મહાવીરને તે પિતાના ગુરુ માનતો હતો. છતાં ભગવાન મહાવીરે તેને વેશપલટો કરવાની વાત ન કરી. તેને એજ સન્યાસી વેશમાં રાખ્યો. જૈન થઈ જાઓ એમ ન કહ્યું. જૈનધર્મની આ ખૂબી છે. તેને ગાંધીજીએ પકડી અને બધા ધર્મોનાં તત્વોને તારવ્યાં. સર્વધર્મ સમન્વયવાળે ન્યાયાધીશની જેમ દરેક ધર્મમાં ઊંડો પણ ઉતરે છતાં એક નિર્ણય લેવા માટે ડીવાર અલગ રહીને તપાસ પણ કરે. આ રીતે દરેક ધર્મને સમન્વય તટસ્થ રીતે થાય તે વિશ્વદયની નજીક વહેલી તકે આવી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૪
ચર્ચા-વિચારણા સમન્વય માટેની બે ચતુષ્ટયી
શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું; સર્વધર્મ સમન્વય માટે દરેક ધર્મના આચાર્યો, મુમુક્ષુઓએ કેટલાક ગુણે ખીલવવા પડશે. આ માટે બે ચતુષ્ટયી જરૂરી છે – (૧) સાધના ચતુષ્ટયી અને (૨) કાર્ય ચતુષ્ટયી.
સાધના ચતુષ્ટયીમાં (૧) પૂર્વગ્રહ પરિહાર, (૨) સત્યાગ્રાહી વૃત્તિ (૩) વૈજ્ઞાનિક ચિંતન-વાસ્તવિક્તા અને ચિંતનને મેળ પાડવો. પિતે સમજે તે બીજાને આચરણ દ્વારા સમજાવવું; (૪) અનાગ્રહવૃત્તિ એટલે કે પિતાને જે સત્યલક્ષી મૂલ્ય તારવ્યાં છે તેને આગ્રહ ખરા, પણ વટાળવૃત્તિ નહીં. આ ચતુષ્ટયીથી બધા ધર્મોના ગુરુઓ અને અનુયાયીઓ સાવ નજીક આવી જ જશે.
કાર્ય ચતુષ્ટયામાં (એટલે કે સામાજિક આચાર માટે) (૧) સદાચાર સેવન, (૨) સંયમલક્ષી જીવન, (૩) સક્રિય શાંતિને પ્રયત્ન-કેવળ ઉપદેશાત્મક નહીં, પણ રચનાત્મક, અને (૪) મૂલ્ય સંશોધન જેમાં એ સંશોધન પણ ક્રિયાત્મક હોવું જોઈએ.
આજે જે વ્યવસ્થા ગૂંથાઈ ગઈ છે તેને ઠેકાણે પાડવાનું કાર્ય બધા ધર્મોએ જ કરવું પડશે. આ પ્રક્રિયાને સમાજ વ્યાપી બનાવવા બે પ્રકારના કાર્યક્રમ આપવા પડશે. (૧) રચનાત્મક (૨) પ્રતિકારાત્મક, રચનાત્મકમાં સહકારી પ્રવૃત્તિથી માંડીને લવાદી પ્રથા તથા સાહિત્ય વગેરે બાબતે આવશે તેમ સાહિત્ય પણ આવશે તે બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૫
પ્રતિકારાત્મક ભાગમાં તપ વગેરે આવશે. આવું જે સર્વધર્મોનું એક વ્યાસપીઠ પર મિલન થાય તે ઘણું મેટું કામ થશે.
આના પરિણામે કરણ અને સેવાવાળા ધાર્મિક સંઘોને રાહત ઉપરાંત ક્રાંતિની દૃષ્ટિ મળે; આજે જે કાંઇ ખાં નોખાં ધાર્મિક સંગઠને છે તેમની સાથે પણ આ રીતના સંબંધ બંધાતા તેમને પણ માર્ગદર્શન મળે અને માર્ગનુસારી સંગઠનને પણ સહેજે ચાલના મળી જાય. જો કે સામાન્ય જનસમાજનાં સંગઠને, સીધા વ્રત જીવનને ન પકડી શકે, તે સત્ય અને અહિંસાની દિશામાં તેમનું ઘડતર આગળ ; વધે અને તેથી રાજ્ય અને પ્રજા, બંનેનાં વિવિધ ક્ષેત્રે ઉપર તેમને પ્રભાવ તે પડે જ. આમ સાધુસંસ્થા આ ભગીરથ કાર્યમાં અગ્રેસર બની શકે એ વિષે વધારે કહેવાની જરૂર નથી.
સાધુસંસ્થાને પાયે આધ્યાત્મિક હેય, અને બીજી વિદ્યાઓ પણ એના જીવનમાં વણાઈ જાય, અને તેવી સાધુસંસ્થા, આ બધી સંસ્થાઓ દ્વારા પ્રયોગ કરાવે. આ પ્રયોગનાં એક ભાલ નળકાંઠા પ્રદેશ જેવા ભલે માંડ શરૂઆતમાં જિલ્લા કે તેથીયે નાના વિસ્તારમાં હેય. આમ પ્રયોગ કરનારા કેન્દ્રો, માર્ગાનુસારી સંગઠન, સાધુ પરિષદ અને આ બધોની સંકલન સમિતિ, આ ચાર અંગો દ્વારા વર્તમાન યુગે સક્રિય પ્રયત્ન થાય તે સર્વધર્મ સમન્વય આપોઆપ સક્રિય રીતે થાય અને પૂર્વગ્રહ રહિત સક્રિય પ્રયત્ન થાય તે પ્રભાવ ખૂબ વધી જાય.”
શ્રી. પુજાભાઈ: “સર્વધર્મ સમન્વય માટે મારા નમ્ર મતે બહુ અભ્યાસની જરૂર છે. તેના કરતાં તે અહિંસાના વ્યક્તિગત અને સામુદાયિક ઝીણવટભર્યા આચરણની જરૂર છે. વિશ્વમાં માનવ માનવ વચ્ચે જ નહીં, પણ પ્રાણીમાત્ર પ્રત્યે પોતાપણું રાખે તેજ ધર્મનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________ ર૫૬ રહસ્ય છે. મૂર્તિપૂજા કે અમૂર્તિપૂજા, ધોળી કે ભગવાં વસ્ત્રો આ બધાં ચિહને ગૌણ વસ્તુ છે. સમગ્ર માનવ જાતિના હિતનાં કાર્યક્રમે, સવધર્મોએ એક વ્યાસ પીઠ પર ભેગા થઈને આપવાનો સમય પાકી ગયો છે. રશિયા અને ચીનની હિંસક ક્રાંતિએ જગતના બળ ગુરૂઓને ચેતવણી આપી દીધી હતી. છતાં આટલું ખેંચાયું. હવે વહેલી તે ચેતવું જ રહ્યું. ગાંધીજીએ ફરી પાછી સર્વધર્મની ભૂમિકા ઊભી કરે હતી. તેમના ગયા પછી જેટલું મોડું થયું તે સારું નથી થયું. પણ થયું તે થયું. હવે તે વહેલામાં વહેલી તકે ચેતવું જ રહ્યું. ભૂતકાળમાં અનેક સાધુસંતોનો ભારત ઉપર જે મહાન ઉપકાર છે તે ભૂલી ન શકાય છતાં હમણું જે સાવ સંકુચિત દષ્ટિ આવી ગઈ છે તે બદલાવવી છે રહી અને સર્વધર્મના ધર્મગુરુઓને આ દિશામાં સક્રિય બનાવવા ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓએ પહેલ કરવી જોઈએ. (તા. 18-11-11 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com