SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ હજ કરવા જાવ ત્યારે હજરત મુહમ્મદે તે ત્યાં સુધી કહ્યું છે કે “ જનાકારી (વ્યભિચાર) ન કરજો ! પાણીનું એક ટીપુ નકામુ ન જાય તે માટે વજુ કરજો, દાતણની એક પણ સળી નકામી ન નાખો !” આમ ઇસ્લામ ધર્મનું તત્વ જોવા જઈએ તેા એમાં સત્ય, અહિંસા અને જોવા મળશે. સાથે) સાથ મુહમ્મદ સાહેબના જીવનનેા ઊંડાણુથી અભ્યાસ કરવું તે એક પછી એક ધણી વાતે સમજાતી જશે, જ્યારે પરિસ્થિતિ વશ બધાં નિયમેા-વિધાને ઘડાયેલા છે એ વાત ભૂલાય છે ત્યારે માણસ પોતાના અહંભાવને ધના નામે પોષે છે અને તે ધર્મ ઝનૂનને કેળવે છે પરિણામે પોતાના ધમને શ્રેષ્ઠ સિદ્ધ કરવા માટે મારામારી અને કાપાકાપી ઉપર આવી જાય છે. સિંધમાં કચ્છના એ હિંદુએ ગયા, ત્યાં એક ગામની સીમમાં બેઠેલા એ મુસલમાતાએ તેમને હેરાન કરવાને વિચાર કર્યાં. તેમને પાસે ખેલાવીને તેમણે પૂછ્યું : ' હિંદુએ સારા કે મુસલમાન ! , તેમને એમ હતુ` કે જો એ લેાકેા કહે કે હિંદુએ સારા તે તેમને મારવા અને મુસલમાને સારા કહે તે તેમને પાણી પાવુ. પેલા લે કે એમની ચાલાકી કળી ગયા. તેમણે જવાબ આપ્યા : “ એક ધુળ છે ખીજો રાખ છે. ’ પેલાએએ પુછ્યુ : “ કેવી રીતે ? ’’ તેમણે જવાબ આપ્યા : તેની માટી થાય છે અને હિંદુ તેની રાખ થાય છે. ' મુસલમાન મરીને દફનાવાય છે એટલે મરી જાય ત્યારે તેને બાળે છે એટલે *. 66 ‘ પણ, ત્યારે સારા કાણુ ? "3 66 તેમણે કહ્યું : ખેર, મહેર અને ખદગી જે બધે કરે તે સાચો છે ખાકી બધું ઉપર છલ્લું છે. '' મતલબ એ કે સદાચાર એજ સાચા ધુમ છે. જે સત્ય અને અહિંસાના માધ્યમ દ્વારા બધા ધર્માંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034807
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy