SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જગતને કંઈક નવું ચણતર આપી શકાશે. બાકી ખાવા-પીવાના કે દષ્ટાંત દાખલાના વેશ–પહેરવેશના નિયમો ધર્મના નામે કદી ટકી શકતા નથી. એની સાક્ષી ઇતિહાસ અને બદલાત માનવસમાજ પૂરશે. આ બધાં પ્રવચનોનું સંપાદન કરવામાં મને જે જ્ઞાન અને આનંદ તેમજ તલસ્પર્શી અભ્યાસ થાય છે તે હું જ સમજું છું. દરેક જિજ્ઞાસુને પણ તેવો આનંદ થયા વગર નહીં રહે. એટલે ઘણીવાર મને લાગે છે કે મને આ કામ સોંપીને તેમણે મારા જ્ઞાન-અનુભવ-અભ્યાસમાં ઘણે વધારે કર્યો છે. આ બધાં પ્રવચનેને ફરી પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી મ. સા. જોઈ જાય છે અને તેમની અનુભવી કલમ ૫ણ ખૂટતું ઉમેરે છે, તેને ઉલેખ ન કરું તો અકૃતજ્ઞી ગણુઈશ. મદ્રાસ, જૈન બોર્ડિંગ હેમ, સંવત્સરી તા. ૨૧-૧૨-૬૨. ગુલાબચંદ જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034807
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy