________________
७८ મોતીમાં તો અપકૃષ્ટ મહત્ત્વ (= અલ્પ મહત્ત્વ) રહેલું છે. તે જ પ્રમાણે કેતન = ધ્વજા કરતા પંખો હ્રસ્વ છે” આ પ્રમાણે પંખામાં જે હ્રસ્વત્વ પરિમાણનો વ્યવહાર થાય છે તે પણ ગૌણ છે કારણ કે પંખામાં નિકૃષ્ટ દીર્ઘત્વ (= અલ્પ દીર્ઘત્વ) રહેલું છે.
વિશેષાર્થ : પરિમાણનું નીચે પ્રમાણેનું નિષ્કૃષ્ટ લક્ષણ સંખ્યાના લક્ષણ પ્રમાણે જાણવું. ‘હતત્ત્વમધામન્નત્વે સતિ માનવ્યવહાર/સાધારનિમિત્તાત્વિમ્' અથવા ‘ઢું મહત્' એ પ્રમાણે માનવ્યવહાર
પરિમાણ “વાર્થતા સંવંથાવચ્છિન્ન-મનવ્યવહારત્વ
वच्छिन्नकार्यतानिरूपितसमवायसंबंधावच्छिन्न
સમવાય
વાતા સંબંધ
સંબંધ
રપતાવત્વમ્'
ઘટાદિ
પૃથત્વ - નિરૂપણ मूलम् : पृथग्व्यवहारासाधारणकारणं पृथक्त्वम् । सर्वद्रव्यवृत्ति ॥ પૃથક્ એ પ્રમાણેના વ્યવહારનું જે અસાધારણ કારણ છે તેને પૃથકત્વ કહેવાય છે. તે નવેય દ્રવ્યોમાં રહે છે.
(प.) पृथगिति । अयमस्मात्पृथगि ति यो व्यवहारस्तस्य कारणं पृथक्त्वमित्यर्थः । दण्डादिवारणाय पृथगित्यादि । कालादिवारणाय असाधारणेति। पृथग्व्यवहारत्ववारणाय कारणमिति॥
આ આનાથી પૃથક્ છે એ પ્રમાણેના વ્યવહારનું જે અસાધારણ કારણ છે તેને પૃથત્વ કહેવાય છે. દંડાદિમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે પૃથકત્વના લક્ષણમાં “પૃથક્વે' પદનું ઉપાદાન છે. કાલાદિમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે “સાધારણ' પદનું ઉપાદાન છે. પૃથવ્યવહારત્વઃશબ્દત્વમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે “રણ” પદનું ઉપાદાન છે. (પૃથકત્વના લક્ષણનું પદકૃત્ય પરિમાણના લક્ષણની જેમ જાણવું.) વિશેષાર્થ : પૃથક્વનું નીચે પ્રમાણેનું નિષ્કૃષ્ટ લક્ષણ સંખ્યાના લક્ષણ પ્રમાણે સમજવું.
ઝતાવેંમપાત્રત્વે સતિ પૃથવ્યવહાર સાધારણનિમિત્તાત્વિમ્' અથવા પૃથકુવ્યવહાર પૃથત્વ “વાક્યતાસંવંધાવચ્છિન્ન-પૃથ[વ્યવહારત્વી
સમવાય વચ્છિન્નાર્યતાનિરૂપિત-સમવયસંવનાવચ્છિન્ન
સંબંધ વરતાવત્વમ્' પૃથક્ ઘટાદિ
સંયોગ - નિરૂપણ मूलम् : संयुक्तव्यवहारहेतुः संयोगः । सर्वद्रव्य वृत्तिः ॥
વાચ્યતા -
સંબંધ