Book Title: Tarksangraha
Author(s): Santoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
Publisher: Umra S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 229
________________ ૨ ૨૧ સુખ - નિરૂપણ मूलम् : सर्वेषामनुकूलवेदनीयं सुखम् ॥ બધાને જે અનુકૂલ જણાય તેને “સુખ' કહેવાય છે. (न्या०) सुखं निरूपयति-सर्वेषामिति। इतरेच्छाऽनधीनेच्छाविषयत्वमिति निष्कर्षः। यथाश्रुते अनुकूलत्वप्रकारकवेदनाविशेष्यत्वस्य घटोऽनुकूल इत्याकारकज्ञानदशायामनुकूलत्वप्रकारकज्ञानविशेष्यत्वस्य घटादावपि सत्त्वाद् घटादावतिव्याप्तिरिति निष्कृष्टलक्षणमुक्तम्।भोजनादावतिव्याप्तिवारणाय इतरेच्छानधीनेतीच्छाविशेषणम्।सुखेच्छायाः सुखत्वप्रकारकज्ञानमात्रजन्यत्वात् ॥ * ન્યાયબોધિની આ સર્વેષા...........' ઈત્યાદિ દ્વારા સુખનું નિરૂપણ કરે છે. ઇતરેચ્છાને અનધીન એવી ઇચ્છાનો જે વિષય છે અને સુખ કહેવાય છે. દા.ત. ન ધનથી વાહન, આભૂષણાદિ મળે છે તેથી ધનેચ્છા વાહનાભૂષણાદિની ઈચ્છાને અધિન છે, પરંતુ સુખની ઈચ્છા કોઈ અન્ય ઈચ્છાને અધીન નથી કારણ કે તે સુખની ઈચ્છા સુખ–પ્રકારકજ્ઞાન માત્રથી જ ઉત્પન્ન થઈ જાય છે. યથાશ્ર ...' શંકા : મૂલમાં તો “સર્વેષામનુત્રવેનીયં સુરમ્' એવું સુખનું લક્ષણ કર્યું છે તો પછી ન્યાયબોધિનીકારે તરેષ્ઠી...” એવું નવું લક્ષણ કેમ બનાવ્યું? સમા.: જો “અનુનનીય સુર9મ્ = ‘અનુ%eત્વપ્રારબ્રજ્ઞાનવિશેષ્યત્વ' = “અનુકૂલત્વ એ છે પ્રકાર જેમાં એવા જ્ઞાનનું વિશેષ્ય સુખ છે એવું મૂલોક્ત = યથાશ્રુત લક્ષણ જ કહીએ તો “પટ મેડનુનઃ આવું જ્ઞાન થવાથી અનુકૂલત્વપ્રકારકજ્ઞાનનો વિષય “ઘટ’ પણ બની જશે, આથી એમાં અતિવ્યાપ્તિ આવશે. પરિષ્કૃત = 'ફતરેછીનથીનેચ્છાવિષયત્વમ્' એ પ્રમાણે લક્ષણ કહેવાથી ઘટાદિમાં અતિવ્યાપ્તિ નહીં થાય કારણ કે ઘટની ઈચ્છા ઇતરેચ્છા (જલાહરણાદિ ઈચ્છા)ને અધીન છે. * જો લક્ષણમાં “રૂછવિષયત્વ' આટલું જ કહીએ તો ભોજનાદિમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે ભોજનાદિ પણ ઈચ્છાના વિષય જ છે. “ફતરે છીનવીન' પદના નિવેશથી ભોજનાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ભોજનની ઈચ્છા તો સુખની ઈચ્છાને અધીન છે. જ્યારે સુખની ઈચ્છા અન્ય કોઈપણ ઈચ્છાથી અન્ય નથી, સુખના જ્ઞાનમાત્રથી જ જન્ય હોવાથી સુખેચ્છામાં ઈતરેચ્છાનબીનેચ્છાવિષયત્વ છે જ. T (ભોજનની ઈચ્છા કયારે થાય? તૃપ્તિની ઈચ્છા થાય ત્યારે, તૃપ્તિની ઈચ્છા ક્યારેય થાય? સુખની ઈચ્છા હોય ત્યારે. આ પ્રમાણે દરેક ઈચ્છા કોઈને કોઈ ઈચ્છાને અધીન હોય છે સિવાય સુખની ઈચ્છા.) (प.) सुखं निरूपयति-सर्वेषामिति।सर्वात्मनामनुकूलमिति वेद्यं यत्तत्सुखमित्यर्थः।

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262