________________
૨૩)
द्रव्यकर्मभिन्नत्वे सति सामान्यवान् गुणः। द्रव्यकर्मणोरतिव्याप्तिवारणाय विशेषणदलम्। सामान्यादावतिव्याप्तिवारणाय विशेष्यदलम्।
પદત્ય * સંજ્જા-સામાતિ “સંશ્નાસ્ત્રિવિધ ....' એ પ્રમાણે કહેવા દ્વારા સંસ્કારનો વિભાગ કરે છે. સામાન્યગુણ અને આત્માના વિશેષણ આ બંનેમાં રહેનારી ગુણત્વની જે વ્યાપ્ય જાતિ છે, તે જાતિમાને સંસ્કાર કહેવાય છે. કહેવાનો આશય એ છે કે સંસ્કાર એ સ્થિતિસ્થાપક, વેગ અને ભાવનાના ભેદથી ત્રણ પ્રકારે છે. એમાંથી ભાવનાગુણ વિશેષગુણના અન્તર્ગત આવે છે અને શેષ બે સામાન્યગુણના અન્તર્ગત આવે છે. આ ત્રણેયમાં “સંસ્કારત્વ' જાતિ રહેલી છે માટે સંસ્કારત્વ' જાતિ સામાન્યગુણ અને આત્મવિશેષગુણોભયમાં રહેનારી ગુણત્વની ન્યૂનવૃત્તિ જાતિ છે. અને તે જાતિમાનું વેગાદિ ત્રણેય હોવાથી લક્ષણ સમન્વય થયું.
* હવે “ગુણત્વવ્યાપ્ય” પદ ન કહીએ અને માત્ર “સામાન્યાવિશેષણોમવૃત્તિનાતિમાનંસ્કાર:' આટલું જ લક્ષણ કરીએ તો સામાન્યગુણ = સંખ્યા, પરિમાણાદિ અને વિશેષગુણ = રૂપાદિ એમાં રહેનારી “સત્તા' જાતિ ઘટાદિમાં પણ હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે, પરંતુ લક્ષણમાં “પુત્વવ્યાણ' પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે સત્તા' જાતિ એ ગુણત્વની વ્યાપ્ય જાતિ નથી. * જો “
પુત્વવ્યાપ્યજ્ઞાતિમન્સાર:' આટલું જ કહીએ તો સંયોગાદિ ગુણમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે ગુણત્વની વ્યાપ્ય જાતિ તો સંયોગત્વાદિ પણ છે. તેમાં અતિવ્યાપ્તિના વારણ માટે લક્ષણમાં “સામાન્યTMત્મિવિશેષ ગુણોમયવૃત્તિ' પદનો નિવેશ છે, “સંયો ત્વ' જાતિ તો સામાન્યગુણ માત્રમાં વૃત્તિ છે, ઉભય ગુણવૃત્તિ નથી. માટે નાતિવ્યાપ્તિ.
* જો ‘બાત્મવિશેષગુણવૃત્તિ પુત્વવ્યાણજ્ઞાતિમાન્સાર:' આટલું જ લક્ષણ કરીએ અને ‘સામાન્યકુળ' પદનો નિવેશ ન કરીએ તો આત્માનો વિશેષગુણ જે જ્ઞાનાદિ છે, તેમાં ગુણત્વની વ્યાપ્ય જાતિ જ્ઞાનેન્દ્રિ' રહેલી હોવાથી જ્ઞાનાદિમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં ‘સામાન્ય ' પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે “જ્ઞાનત્વાદ્રિ' જાતિ આત્મવિશેષગુણ માત્રમાં વૃત્તિ છે, ઉભયગુણમાં રહેનારી નથી.
* હવે જો લક્ષણમાં “ગાત્મ' પદનો નિવેશ ન કરીએ અને માત્ર “સામાન્યTMવિશેષગુણામયવૃત્તિ-ગુર્તવ્યનાતિમાનું સંસ્કાર:' આટલું જ કહીએ તો દ્રવત્વ' ગુણમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે દ્રવર્તત્વ' જાતિ એ “નૈમિત્તિકદ્રવત્વ' જે સામાન્યગુણ છે અને “સાંસિદ્ધિકદ્રવત્વ' જે વિશેષગુણ છે એ બંનેમાં રહે છે અને ગુણત્વની વ્યાપ્ય પણ છે. પરંતુ લક્ષણમાં “કાત્મ પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે દ્રવર્તત્વ' જાતિ આત્મવિશેષગુણમાં રહેતી નથી.
દિતિયાતિ... હવે વેગનું લક્ષણ કરે છે - “દ્વિતીયતૃતીયાદિષણકાલીન પતનક્રિયાનું