Book Title: Tarksangraha
Author(s): Santoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
Publisher: Umra S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 226
________________ ૨૧૮ * સંશયના લક્ષણમાં જો નાના પદનો નિવેશ ન કરીએ તો “ધર્ટવિરુદ્ધત્વવાનું પટ: ઇત્યાકારક નિશ્ચયાત્મક જ્ઞાનમાં પણ અતિવ્યાપ્તિ આવે છે કારણ કે આ જ્ઞાન પણ ઘટવથી વિરૂદ્ધ પટવાત્મક એક વિરૂદ્ધધર્મને જણાવે છે. લક્ષણમાં “નાના’ પદના નિવેશથી આપત્તિ નહીં આવે કારણ કે “પટવિરુદ્ધપર્વવાન પર?' આ જ્ઞાન એક જ વિરૂદ્ધધર્મને જણાવે છે, નાના વિરૂદ્ધધર્મને નહીં. વિપર્યય - નિરૂપણ मूलम् : मिथ्याज्ञानं विपर्ययः। यथा शुक्तौ 'रजतम्' इति ॥ મિથ્યાજ્ઞાનને વિપર્યય કહેવાય છે. દા.ત. છીપમાં ચાંદીનું જ્ઞાન. ___ (न्या०) मिथ्याज्ञानमिति। अयथार्थज्ञानमित्यर्थः। विपर्ययो नाम भ्रमः॥ ક ન્યાયબોધિની * મિથ્યાજ્ઞાનને અયથાર્થજ્ઞાન પણ કહેવાય છે. મિથ્યાજ્ઞાન, અયથાર્થજ્ઞાન, ભ્રમ, વિપરીતજ્ઞાન અને વિપર્યય આ પર્યાયવાચી શબ્દો છે. (प.) मिथ्येति। यथार्थज्ञानवारणाय मिथ्येति। अयथार्थवारणाय ज्ञानेति । * પદકૃત્ય છે કે “જ્ઞાન વિપર્યય' આટલું જ કહીએ તો યથાર્થજ્ઞાનમાં અતિવ્યાપ્તિ આવશે. ““મા” પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે યથાર્થજ્ઞાન મિથ્યાજ્ઞાન નથી. * “મિચ્છા વિપર્યયઃ' આટલું જ કહીએ, તો મિથ્યાભૂત વસ્તુમાં પણ અતિવ્યાપ્તિ આવશે કારણ કે મિથ્યાજ્ઞાનની વિષયભૂત વસ્તુ પણ મિથ્યા જ કહેવાય છે. લક્ષણમાં જ્ઞાન પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે, કારણ કે મિથ્યાજ્ઞાનની વિષયભૂત વસ્તુ જ્ઞાનસ્વરૂપ નથી. તર્ક - નિરૂપણ मूलम् : व्याप्यारोपेण व्यापकारोपस्तर्कः। यथा-यदि वह्निर्न स्यात्तर्हि धूमोऽपि न સ્થાિિત વ્યાપ્યના આરોપથી વ્યાપકનો આરોપ કરવો તેને તર્ક કહેવાય છે. દા.ત. - પર્વત પર જો વનિ ન હોય તો ધૂમ પણ ન હોય. આ તર્કનો આકાર છે. (न्या.) व्याप्यारोपेणेति। तर्के व्याप्यस्य व्यापकस्य च बाधनिश्चय: कारणम्। अन्यथा बाधनिश्चयाभाव इष्टापत्तिदोषेण तर्कानुत्पत्तेः॥

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262