________________
૨૧૬ પ્રત્યયાર્થ “કૃતિ'માં અનુકૂલ–સંબંધ આકાંક્ષા (સંસર્ગમર્યાદા) દ્વારા ભાસિત થાય છે, કૃતિનો પણ ચૈત્રામાં આશ્રયત્ન સંબંધ આકાંક્ષા દ્વારા જ ભાસિત થાય છે. તેથી પ્રામનિષ્ઠ%ર્મતાનિરૂપમનાતુઝર્વવર્તમાનતીનન્યાશ્રયૌત્ર:' ઇત્યાકારક બોધ થશે.
* “થો છિતિ ઇત્યાદિ સ્થળોમાં તિ' પ્રત્યયનો અર્થ “કૃતિ' નહીં થાય કારણ કે રથ જડ હોવાથી એમાં કૃતિનો સંભવ નથી. માટે “તિ" પ્રત્યયનો અર્થ થશે ‘વ્યાપાર'. તેથી “મનાનુવૃત્તવર્તમાનતીનવ્યાપારવીન રથ ઇત્યાકારક વાક્યાર્થબોધ થશે.
* “નાવી છતિ’ આ સ્થળમાં ‘વા” પ્રત્યાયનો કર્તા અને પૂર્વકાલીનત્વ અર્થ છે. ‘પૂર્વકાલીનત્વ' એ ગમનની અપેક્ષાથી સમજવું અર્થાત્ ગમનક્રિયાની પૂર્વકાલમાં સ્નાનક્રિયા કર્તાને અભિષ્ટ છે. તેથી અમનપ્રામાવવિશિષ્ટતવૃત્તિજ્ઞાનસ્તામનાનુત્તવર્તમાનકૃતિમાં ચૈત્ર:' ઇત્યાકારક વાક્યાર્થબોધ થશે.
આ જ પ્રમાણે અન્ય વાક્યોથી પણ તેવો તેવો શાબ્દબોધ સ્વયં વિચારવો.
I તિ શરચ્છેઃ |
પૂર્વે નવેય દ્રવ્યોનું નિરૂપણ કર્યા પછી ગુણના નિરૂપણમાં બુદ્ધિ (ગુણ) સુધી આવ્યા, ત્યાં બુદ્ધિના અનુભવ અને સ્મૃતિ એમ બે ભેદ પડ્યા, તેમાં અનુભવના યથાર્થ અને અયથાર્થ એમ બે ભેદમાંથી યથાર્થાનુભવના પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિ અને શાબ્દ એમ જે ચાર ભેદ કહ્યાં તેનું નિરૂપણ પૂર્ણ થયું. હવે અયથાર્થાનુભવનું નિરૂપણ શરૂ થાય છે...
સંશય - નિરૂપણ मूलम् : अयथार्थानुभवस्त्रिविधः संशयविपर्ययतर्कभेदात्। एकस्मिन्धर्मिणि विरुद्धनानाधर्मवैशिष्टयावगाहि ज्ञानं संशयः। यथा स्थाणुर्वा पुरुषो वेति॥
અયથાર્થાનુભવના ત્રણ ભેદ છે સંશય, વિપર્યય અને તર્ક. (એમાં) એક ધર્મમાં વિરુદ્ધ અનેક ધર્મોના વૈશિર્યને (સંબંધને) જણાવનાર જ્ઞાનને સંશય કહેવાય છે. દા.ત. -- “આ સ્થાણુ છે કે આ પુરુષ છે' એવા પ્રકારના અનિશ્ચયાત્મક જ્ઞાનને સંશય કહેવાય છે. ___ (न्या० ) यथार्थानुभवं निरूप्यायथार्थानुभवं विभजते-संशयेत्यादिना। एकेति। एकधर्मावच्छिन्नविशेष्यतानिरूपितभावाभावोभयनिष्ठप्रकारताकज्ञानं संशय इत्यर्थः, भावद्वयकोटिकसंशयाप्रसिद्धः।स्थाणुर्वेत्यत्र स्थाणुत्वस्थाणुत्वाभावपुरुषत्वपुरुषत्वाभावकोटिक एव॥