________________
૧૩૨
(એ રીતે અન્ય કાર્ય-કારણભાવમાં પણ જાણવું)
દ્રવ્યનું પ્રત્યક્ષ ચક્ષુ, વૈકુ અને મન આ ત્રણ ઇન્દ્રિયથી જ થાય છે. અન્ય ઘાણ, રસન અને શ્રવણેન્દ્રિયથી ગુણનું પ્રત્યક્ષ થાય છે. (વિશેષાર્થમાં જોવું) આથી
* સ્પર્શેન્દ્રિયથી થતા સ્પાનપ્રત્યક્ષ પ્રતિ ત્રણ સક્નિકર્ષ કારણ બનશે.
(૧) ઘટાદિદ્રવ્યનું ઘટાદિવૃત્તિલૌકિકવિષયતાસંબંધથી સ્પાર્શન પ્રત્યક્ષ કરવું હોય તો ‘ત્વક્સયોગ) કારણ બનશે.
(૨) ઘટાદિદ્રવ્યસમવેત જે ઘટવાદિ જાતિ અથવા તો સ્પર્શાદિ ગુણ છે તેનું ઘટાદિદ્રવ્યસમવેતવૃત્તિલૌક્કિવિષયતાસંબંધથી સ્મશનપ્રત્યક્ષ કરવું હોય તો ‘ત્વક્સંયુક્ત સમવાય’ સક્નિકર્ષ કારણ બનશે. | (૩) ઘટાદિદ્રવ્ય સમવેત જે ઉષ્ણશીતાદિ સ્પર્શ છે એમાં પણ સમવેત ઉષ્ણત્વ. શીતત્વાદિ, જાતિનું ઘટાદિદ્રવ્યસમવેતસમવેતવૃત્તિલૌકિકવિષયતાસંબંધથી સ્પાર્શનપ્રત્યક્ષ કરવું હોય તો ‘ત્વક્સયુક્તસમવેતસમવાય’ સક્નિકર્ષ કારણ બનશે.
(૧) | (કાર્ય)
| (કાર્ય) ઘટાદિદ્રવ્ય " (કારણ) | ઘટાદિસમતવિષયક
(કારણ) વિષયકસ્પાર્શનપ્રત્યક્ષ વકર્યાગ | સ્પાર્શનપ્રત્યક્ષ | વસંયુક્તસમવાય
(૨)
- સમવાય સંબંધ
લૌકિક
- સ્વરૂપ સંબંધ
લૌકિક વિષયતા – સબંધ
વિષયતા -
ઘટાદિ
સંબંધ
ઘટાદિસમવેત
(૩) (કાર્ય) ઘટાદિસમવેતસમવેત વિષયકસ્પાર્શનપ્રત્યક્ષ
(કારણ) વસંયુક્તસમવેત
સમવાય
લૌકિક
વિષયતા સંબંધ
ઘટાદિસમવેત એવી જ રીતે
સમવેત * મનથી થતા માનસપ્રત્યક્ષની પ્રતિ ત્રણ સન્નિકર્ષ કારણ બનશે. (૧) આત્માનું મન દ્વારા જ પ્રત્યક્ષ માન્યું છે માટે આત્મવૃત્તિલૌક્કિવિષયતાસંબંધથી