Book Title: Tarksangraha
Author(s): Santoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
Publisher: Umra S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 212
________________ ૨૦૪ सादृश्यविशिष्टपिण्डज्ञानमसाधारणधर्मविशिष्टपिण्डज्ञानं वैधर्म्यविशिष्टपिण्डज्ञानं च । तत्राद्यमुक्तमेव । द्वितीयं यथा - 'खड्गमृगः कीदृगि 'ति पृष्ठे- 'नासिकालसदेकशृङ्गोऽनतिक्रान्तगजाकृतिश्चेति तज्ज्ञातृभ्यः श्रुत्वा कालान्तरे तादृशपिण्डं पश्यन्नतिदेशवाक्यार्थं स्मरति । तदनन्तरं ' खड्गमृगः खड्गमृगपदवाच्य' इत्युपमितिरुत्पद्यते । अत्र 'नासिकालसदेकशृङ्ग' एवासाधारणधर्मः । तृतीयं यथा - 'उष्ट्रः कीदृगिति पृष्टे'अश्वादिवन्न समानपृष्ठो, न ह्रस्वग्रीवशरीरचे 'ति आप्तोक्ते कालान्तरे तत्पिण्डदर्शनाद्वैधर्म्य विशिष्ट पिण्डज्ञानं, ततोऽतिदेशवाक्यार्थस्मरणं तत 'उष्ट्र उष्ट्रपदवाच्य' इत्युपमितिरुत्पद्यते । ॥ इति पदकृत्यके उपमानपरिच्छेदः ॥ * પદકૃત્ય * અવસરપંતિ....સંજ્ઞામંજ્ઞીતિ। અનુમાનનું નિરૂપણ પૂર્ણ થયા બાદ અવસરસંગતિ દ્વારા ઉપમાનનું નિરૂપણ કરે છે કારણ કે અનુમાનની પછી ઉપમાનનો જ ક્રમ આવે છે. ઉપમિતિના કરણને ઉપમાન કહેવાય છે. * માત્ર ‘જળમુપમાનમ્' આટલું જ કહીએ તો કુઠારાદિમાં પણ અતિવ્યાપ્તિ આવશે કારણ કે કુઠાર પણ છેદનક્રિયાની પ્રતિ કરણ તો છે જ. તેથી લક્ષણમાં ‘મિતી’ પદનો નિવેશ છે. કુઠારાદિ મિતિના = જ્ઞાનના કરણ ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ નહીં આવે. * માત્ર ‘મિતિòરળમુપમાનમ્' આટલું જ લક્ષણ કરીએ તો જ્ઞાનના ક૨ણ તો પ્રત્યક્ષાદિ પ્રમાણ પણ હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે. તેથી લક્ષણમાં ‘ઉપ’ ઉપસર્ગનો નિવેશ કર્યો છે. પ્રત્યક્ષાદિ ભલે પ્રત્યક્ષાદિજ્ઞાનના કરણ હોય પરંતુ ઉપમિતિના કરણ ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ નહીં આવે. સંજ્ઞા અને સંન્નીના સંબંધના જ્ઞાનને ઉપમિતિ કહેવાય છે. * અહીં માત્ર ‘સંજ્ઞાસંજ્ઞીજ્ઞાનમુમિતિ:' આટલું જ ઉપમિતિનું લક્ષણ કરીએ તો અનુમિત્યાદિમાં પણ અતિવ્યાપ્તિ આવે છે કારણ કે પરાર્થાનુમિતિ પણ શબ્દ દ્વારા ઉત્પન્ન થાય છે અને ત્યાં પણ સંજ્ઞા = વન્ત્યાદિ શબ્દ અને સંજ્ઞી = વન્ત્યાદિ અર્થનો બોધ તો હોય જ છે. પરંતુ લક્ષણમાં ‘સંવન્ય' પદના નિવેશથી અનુમિત્યાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે ઉપમાનપ્રમાણ દ્વારા મુખ્ય તરીકે ગવયપદની શક્તિનું= સંબંધનું જ્ઞાન કરાવાય છે. જે વ્યક્તિને ગવયપદની વાચ્યતા કયા પદાર્થમાં છે તે ખબર ન હોય તો તાદશ શક્તિજ્ઞાન ઉપમાનપ્રમાણ દ્વારા થાય છે પરંતુ અનુમિતિ તો વ્યાપ્તિજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, પદ અને પદાર્થની વચ્ચેના સંબંધ દ્વારા નહીં. * જો ‘સંવન્યજ્ઞાનમુમિતિ:' આટલું જ લક્ષણ કરીએ તો સંયોગ, સમવાયાદિ પણ સંબંધ જ છે, તાદૃશ્ય જ્ઞાનને લઈને સંયોગાદિમાં પણ અતિવ્યાપ્તિ આવશે. પરંતુ

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262