Book Title: Tarksangraha
Author(s): Santoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
Publisher: Umra S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 211
________________ ૨૦૩ (न्या० ) उपमानं लक्षयति-उपमितिकरणमिति। उपमितिं लक्षयति-संज्ञासंज्ञीति।संज्ञा નામ પમ્ સં=31ર્થ: તો સંવન્થ = શરૂ તથા પાર્થસંવન્યજ્ઞાનमुपमितिरित्यर्थः। उपमानं नामातिदेशवाक्यार्थज्ञानम्। अतिदेशवाक्यार्थस्मरणं व्यापारः। उपमितिः फलम्। 'गोसदृशो गवयपदवाच्य' इत्याकारकवाक्याद् गोसादृश्यावच्छिन्नविशेष्यकं गवयपदवाच्यत्वप्रकारकं यज्ज्ञानं जायते तदेव करणम्। છે રૂત્તિ ચાયવોધિચામુપમનિષ્કિઃ | જ ન્યાયબોધિની જ ‘૩૫મિતિવારી...' ઇત્યાદિ દ્વારા ઉપમાન પ્રમાણનું લક્ષણ કરે છે. જે ઉપમિતિનું કરણ ઉપમાન છે તે ઉપમિતિ શું છે? સંજ્ઞા = પદ, સંજ્ઞી = અર્થ, તે બંનેના સંબંધનું જ્ઞાન થવું તે ઉપમિતિ છે. આશય એ છે કે પદ અને પદાર્થની વચ્ચે જે શક્તિનામક સંબંધ છે, એનું જ્ઞાન ઉપમિતિ છે અને આવા પ્રકારની ઉપમિતિનું જે કારણ છે તેને ઉપમાનપ્રમાણ કહેવાય છે. (ઉપમાનથી ઉપમિતિ થઈ તે શું થયું? ગવય શબ્દની શક્તિનું જ્ઞાન થયું. શક્તિ શું છે? એનું નિરૂપણ શબ્દખંડમાં આવશે) ઉપમાનપ્રમાણ અતિદેશવાક્યર્થના જ્ઞાન સ્વરૂપ છે. અતિદેશવાક્ષાર્થનું જ્ઞાન = સાદૃશ્યજ્ઞાન) એક જગ્યાએ જાણેલી વાતને બીજી જગ્યાએ આરોપ કરવો તે અતિદેશ કહેવાય. આવા આરોપસૂચક વાક્યના અર્થના જ્ઞાનને અતિદેશવાક્ષાર્થ જ્ઞાન કહેવાય છે. કોઈ ગ્રામીણ માનવીને અરણ્યમાં પ્રથમવાર કોઈ પશુને જોઈને એ પશુમાં ગાયના સાદગ્ધની જે બુદ્ધિ થાય છે તે ઉપમિતિનું કરણ ઉપમાન છે, ત્યાર પછી જંગલવાસીએ જે અતિદેશ વાક્ય કહેલકે “જે ગાય સદેશ પ્રાણી છે તે ગવય પદ વાચ્ય છે ' તેના અર્થનું સ્મરણ થાય છે. આ અતિદેશવાક્યર્થની સ્મૃતિ એ વ્યાપાર છે અને ‘સૌ વિયપદ્રવ:' ઇત્યાકારક જ્ઞાનની ઉત્પત્તિ થવી તે ઉપમિતિ છે. આ રીતે બોલશો વિયપદ્રવી' ઇત્યાકારક અતિદેશવાક્યશ્રવણથી ગોસદશત્વથી અવચ્છિન્ન વિશેષ્ય છે જેમાં અને ગવયપદવાણ્યત્વ પ્રકાર છે જેમાં એવું સાદ્રશ્યાવચ્છિન્નવિશેષ્યવયપદ્રવીર્થત્વપ્રઝર' જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાનને ઉપમાનપ્રમાણ કહેવાય છે અને તે જ ઉપમિતિનું કરણ છે. __(प.) अवसरसंगतिमभिप्रेत्यानुमानानन्तरमुपमानं निरूपयति-उपमितीति। उपमितेः करणमुपमानमित्यर्थः। कुठारादिवारणाय मितीति। प्रत्यक्षादिवारणाय उपेति। संज्ञासंज्ञीति। अनुमित्यादिवारणाय संबन्धेति। संयोगादिवारणाय संज्ञासंज्ञीति। असौ गवयपदवाच्य इति। अभिप्रेतो गवयो गवयपदवाच्य इत्यर्थः। तेन गवयान्तरे शक्तिग्रहाभावप्रसंग इति दूषणमपास्तम्। तथा च गोसादृश्यविशिष्टपिण्डज्ञानं करणम्। अतिदेशवाक्यार्थस्मरणमवान्तरव्यापारः। उपमितिः फलमितिसारम्। तच्चोपमानं त्रिविधं

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262