________________
૨૧૩ (લક્ષણમાં માત્ર “સ્વોત્તરત્વ' આટલું જ કહીએ “અવ્યવહિત’ પદ ન લખીએ તો ચૈત્રો ગ્રામ છિતિ’ આ સ્થલમાં ચૈત્રપદ પણ ગ્રામની ઉત્તરવર્તિ “અમ' પદથી સાકાંક્ષ થઈ જાય તે ઉચિત નથી. “અવ્યવહિતોત્તરત્વ' કહેવાથી તે આપત્તિ નહીં આવે કારણ કે “અમે પદ ગ્રામપદ દ્વારા વ્યવહિત છે = વ્યવધાનથી યુક્ત છે.)
યોગ્યતા : જ્યાં અર્થનો બાધ ન હોય ત્યાં યોગ્યતા મનાય છે. દા.ત.- “ગજોન સિગ્નતિ' આ સ્થલમાં સિંચનની કરણતા જલમાં અબાધિત છે પરંતુ વહ્નિના સિગ્નત' ઇત્યાદિ સ્થલોમાં અર્થનો બાધ હોવાથી યોગ્યતા નથી કારણ કે સિંચન ક્રિયામાં વહ્િન કારણ નથી. તેથી અહીં વાક્યાર્થબોધ નહીં થશે.
સંનિધિ : જ્યાં પદોનું વિલમ્બથી ઉચ્ચારણ કરાય છે ત્યાં સંનિધિ હોતી નથી. દા.ત. - ગ્રામ' પદ બોલ્યા પછી એક કલાકના વિલમ્બથી જો “આનય પદ બોલાય તો ત્યાં સંનિધિ ન હોવાથી વાક્યાર્થબોધ નથી થતો પરંતુ “ગામ' પદ બોલ્યા પછી તરત જ વિલમ્બ વિના આનય’ પદ બોલે તો બંને પદોમાં સંનિધિ મનાય છે. ___ (प.) असंभववारणाय पदान्तरव्यतिरेकप्रयुक्तेति। पुनरसंभववारणाय पदान्तरेति। अर्थेति। आकाङ्क्षावारणाय अर्थेति। पदानामिति। असहोच्चारितेष्वतिव्याप्तिवारणाय अविलम्बेनेति। आकाङ्क्षावारणाय पदानामिति। आकाङ्क्षादिशून्यवाक्यस्यात्र प्रमाणत्वं निषेधति-तथा चेति। आकाङ्क्षादिकं शाब्दहेतुरित्युक्ते चेत्यर्थः। अनाकाङ्क्षाद्युदाहरणं दर्शयति-यथेति।
* પદકૃત્ય * * આકાંક્ષાના લક્ષણમાં ‘પદ્ધચક્રાક્ષા' આટલું જ લક્ષણ કરીએ અને ‘ક્વાન્તવ્યતિરે.' ઇત્યાદિ ન આપીએ તો અસંભવદોષ આવે છે કારણ કે એક પદમાં આકાંક્ષા નથી હોતી.
કે અને જો ‘પદ્રય વ્યતિરેBયુફ્રન્વયનનુમવત્વમ ' આટલું જ લક્ષણ કરીએ અને ‘પાન્તર' આ પદ નહીં આપીએ તો પણ અસંભવદોષ આવે છે કારણ કે આકાંક્ષા તો પદમાં જ હોય છે. દા.ત. - “પટ' પદને પદાન્તર એવા “' પદની આકાંક્ષા છે એવી જ રીતે પદાન્તર જે “મમ્' પદ છે તે “પટ' પદની અપેક્ષાવાળો છે. તેથી આકાંક્ષાના મૂળ લક્ષણમાં ‘પદ્રસ્ય પાન્તર..' બને આપવું જોઈએ.
* યોગ્યતાના લક્ષણમાં ‘કવાધો યોગ્યતા' આટલું જ કહીએ તો પણ ‘વહ્નિના સિગ્નેત’ ઇત્યાદિ સ્થળે પદોમાં આકાંક્ષાનો બાધ ન હોવાથી યોગ્યતાનું લક્ષણ આકાંક્ષામાં અતિવ્યાપ્ત થશે. પરંતુ વાધો યોગ્યતા' કહેવાથી તે આપત્તિ નહીં આવે કારણ કે સિંચન કરણત્વ સ્વરૂપ જે અર્થ છે, તેનો તો વનિમાં બાધ જ છે.
* “પરાનામુવારનું સંનિધિ:' આટલું સંનિધિનું લક્ષણ કરીએ અને વિનમ્પન' પદનો