Book Title: Tarksangraha
Author(s): Santoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
Publisher: Umra S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 221
________________ ૨૧૩ (લક્ષણમાં માત્ર “સ્વોત્તરત્વ' આટલું જ કહીએ “અવ્યવહિત’ પદ ન લખીએ તો ચૈત્રો ગ્રામ છિતિ’ આ સ્થલમાં ચૈત્રપદ પણ ગ્રામની ઉત્તરવર્તિ “અમ' પદથી સાકાંક્ષ થઈ જાય તે ઉચિત નથી. “અવ્યવહિતોત્તરત્વ' કહેવાથી તે આપત્તિ નહીં આવે કારણ કે “અમે પદ ગ્રામપદ દ્વારા વ્યવહિત છે = વ્યવધાનથી યુક્ત છે.) યોગ્યતા : જ્યાં અર્થનો બાધ ન હોય ત્યાં યોગ્યતા મનાય છે. દા.ત.- “ગજોન સિગ્નતિ' આ સ્થલમાં સિંચનની કરણતા જલમાં અબાધિત છે પરંતુ વહ્નિના સિગ્નત' ઇત્યાદિ સ્થલોમાં અર્થનો બાધ હોવાથી યોગ્યતા નથી કારણ કે સિંચન ક્રિયામાં વહ્િન કારણ નથી. તેથી અહીં વાક્યાર્થબોધ નહીં થશે. સંનિધિ : જ્યાં પદોનું વિલમ્બથી ઉચ્ચારણ કરાય છે ત્યાં સંનિધિ હોતી નથી. દા.ત. - ગ્રામ' પદ બોલ્યા પછી એક કલાકના વિલમ્બથી જો “આનય પદ બોલાય તો ત્યાં સંનિધિ ન હોવાથી વાક્યાર્થબોધ નથી થતો પરંતુ “ગામ' પદ બોલ્યા પછી તરત જ વિલમ્બ વિના આનય’ પદ બોલે તો બંને પદોમાં સંનિધિ મનાય છે. ___ (प.) असंभववारणाय पदान्तरव्यतिरेकप्रयुक्तेति। पुनरसंभववारणाय पदान्तरेति। अर्थेति। आकाङ्क्षावारणाय अर्थेति। पदानामिति। असहोच्चारितेष्वतिव्याप्तिवारणाय अविलम्बेनेति। आकाङ्क्षावारणाय पदानामिति। आकाङ्क्षादिशून्यवाक्यस्यात्र प्रमाणत्वं निषेधति-तथा चेति। आकाङ्क्षादिकं शाब्दहेतुरित्युक्ते चेत्यर्थः। अनाकाङ्क्षाद्युदाहरणं दर्शयति-यथेति। * પદકૃત્ય * * આકાંક્ષાના લક્ષણમાં ‘પદ્ધચક્રાક્ષા' આટલું જ લક્ષણ કરીએ અને ‘ક્વાન્તવ્યતિરે.' ઇત્યાદિ ન આપીએ તો અસંભવદોષ આવે છે કારણ કે એક પદમાં આકાંક્ષા નથી હોતી. કે અને જો ‘પદ્રય વ્યતિરેBયુફ્રન્વયનનુમવત્વમ ' આટલું જ લક્ષણ કરીએ અને ‘પાન્તર' આ પદ નહીં આપીએ તો પણ અસંભવદોષ આવે છે કારણ કે આકાંક્ષા તો પદમાં જ હોય છે. દા.ત. - “પટ' પદને પદાન્તર એવા “' પદની આકાંક્ષા છે એવી જ રીતે પદાન્તર જે “મમ્' પદ છે તે “પટ' પદની અપેક્ષાવાળો છે. તેથી આકાંક્ષાના મૂળ લક્ષણમાં ‘પદ્રસ્ય પાન્તર..' બને આપવું જોઈએ. * યોગ્યતાના લક્ષણમાં ‘કવાધો યોગ્યતા' આટલું જ કહીએ તો પણ ‘વહ્નિના સિગ્નેત’ ઇત્યાદિ સ્થળે પદોમાં આકાંક્ષાનો બાધ ન હોવાથી યોગ્યતાનું લક્ષણ આકાંક્ષામાં અતિવ્યાપ્ત થશે. પરંતુ વાધો યોગ્યતા' કહેવાથી તે આપત્તિ નહીં આવે કારણ કે સિંચન કરણત્વ સ્વરૂપ જે અર્થ છે, તેનો તો વનિમાં બાધ જ છે. * “પરાનામુવારનું સંનિધિ:' આટલું સંનિધિનું લક્ષણ કરીએ અને વિનમ્પન' પદનો

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262