________________
૧૮૯
સ્થળમાં બે હેતુમાંથી બીજો હેતુ સાધ્યાભાવનો વ્યાપ્ત હોય છે. એના વારણ માટે લક્ષણમાં સપ્રતિપક્ષમન્નત્વે સતિ’ આ પદનો નિવેશ પણ કરવો જોઈએ.
તત્વ' નો કાર્યત્વોતુ' એ પ્રમાણે અર્થ સમજવો. “શબ્દો નિત્ય +ાર્યત્વ” અહીં જે કાર્યવ’ હેતુ છે તે સાધ્યાભાવ = અનિત્યત્વનો વ્યાપ્ત છે. અર્થાત્ “જે જે કાર્ય છે તે તે અનિત્ય છે” એવી વ્યાપ્તિ થાય છે.
સપ્રતિપક્ષ હેતુ मूलम् : साध्याभावसाधकं हेत्वन्तरं यस्य स सत्प्रतिपक्षः। यथा शब्दो नित्यः श्रावणत्वाच्छब्दत्ववत्। शब्दोऽनित्यः कार्यत्वाद् घटवत्॥
જે હેતુના સાધ્યના અભાવને સિદ્ધ કરી આપે એવો જો બીજો હેતુ મળી જાય તો પહેલા હેતુને સસ્પ્રતિપક્ષ કહેવાય છે. દા.ત.-- “શબ્દો નિત્ય શ્રીવત્વીતુ શબૂત્વવતું” શબ્દોષનિત્ય: તત્વસ્િપટવ' (અહીં “શ્રાવUત્વ’ હેતુનું જે સાધ્ધ નિત્યત્વ” છે, તેનો અભાવ અનિયત્વ છે, તેને સિદ્ધ કરી આપે એવો કાર્યત્વ' હેતુ વિદ્યમાન છે તેથી “શ્રાવણત્વ' હેતુ સત્રતિપક્ષહેત્વાભાસ કહેવાય છે.)
નોંધઃ સપ્રતિપક્ષ સ્થળે બંને હેતુના પક્ષ એક જ હોય છે. જે બે હેતુઓ હોય છે, તેમાં એક સાધ્યનો સાધક અને બીજો સાધ્યાભાવનો સાધક હોય છે.
(૫) સત્પતિપક્ષ નક્ષતિ-સàતિા થી ત: સીંધ્યામાવાથ-સાધ્યમवस्यानुमापकं हेत्वन्तरं प्रतिपक्षो हेतुः विद्यते स हेतुः 'सत्प्रतिपक्ष' इत्यर्थः ।अयमेव प्रकरणसम इत्युच्यते। विरुद्धवारणाय हेत्वन्तरं यस्येति। वन्यादिवारणाय साध्याभावेति ॥
જ પદકૃત્ય છે યમેવ.પ્રાચીન ગ્રન્થોમાં આ સપ્રતિપક્ષને જ પ્રકરણસમ' કહ્યો છે.
* જો “સાધ્યમોવસાધજં પ્રતિપક્ષઃ' આટલું જ સપ્રતિપક્ષનું લક્ષણ કરીએ તો વિરૂદ્ધહેતુમાં પણ અતિવ્યાપ્તિ આવશે કારણ કે વિરૂદ્ધહેતુ પણ સાધ્યાભાવને સિદ્ધ કરે છે.
એ અતિવ્યાપ્તિના વારણ માટે લક્ષણમાં હેલ્વન્તર વચ’ પદનો નિવેશ કર્યો છે. હવે અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે વિરૂદ્ધ હેતુ પોતે જ સાધાભાવને સિદ્ધ કરી આપે છે. જ્યારે સપ્રતિપક્ષ સ્થળે તો સાધ્યાભાવનો સાધક બીજો હેતુ હોય છે.
* આ લક્ષણમાં સાધ્યાભાવ ન લખીએ અને “સધ હેત્વન્તર સ પ્રતિપક્ષ:” અર્થાત્ “જે સાધ્યનો સાધક બીજો હેતુ છે તે સપ્રતિપક્ષ કહેવાય” આટલું જ લક્ષણ કરીએ તો સાધ્ય વહુન્યાદિમાં પણ અતિવ્યાપ્તિ આવશે કારણ કે “પર્વતો વદ્ધિમાનું ધૂમતુ અહીં વહિનરૂપ સાધ્યને સિદ્ધ કરનારો હેવન્તર = બીજો હેતુ “આલોક પણ છે. પરંતુ લક્ષણમાં “ધ્યામાવ' પદના નિવેશથી આ અતિવ્યાપ્તિ દૂર થઈ જશે કારણ કે ભલે ધૂમ, આલોકાદિ હેતુ વનિસ્વરૂપ