________________
૧૮૨
વળી કેવલાન્વયી હેતુ ચારરૂપથી યુક્ત હોય તો જ પોતાના સાધ્યને સિદ્ધ કરવા સમર્થ છે. શંકા : કેવલાન્વયી હેતુમાં પાંચરૂપમાંથી કયું એક રૂપ નથી ઘટતું ?
સમા. : ‘ઘટ: જ્ઞેયઃ વાવ્યાત્' એતાદૃશ કેવલાન્વયિ સ્થળમાં સાધ્યાભાવ જ અપ્રસિદ્ધ હોવાથી વિપક્ષની જ અપ્રસિદ્ધિ થઈ જાય છે, માટે ‘વિપક્ષવ્યાવૃતત્વ’ કેવલાન્વયી હેતુમાં ઘટશે નહીં.
કેવલવ્યતિરેકી હેતુ પણ ચાર જ રૂપથી યુક્ત થઈને પોતાના સાધ્યને સિદ્ધ કરવા સમર્થ બને છે. દા.ત. - ‘પૃથિવીતામેવવતી ધવત્ત્વાત્' આ કેવલવ્યતિરેકિ સ્થળમાં નિશ્ચિંતસાધ્યવારૂપ સપક્ષનો અભાવ છે. કારણ કે સમસ્તપૃથિવીનું પક્ષ તરીકે ગ્રહણ છે. તેથી ‘સપક્ષસત્ત્વ’ કેવલવ્યતિરેકી ‘ગન્ધવત્ત્વ’ હેતુમાં ઘટશે નહીં.
उपदर्शितरूपाणाम्... ..તરબાન્યતતિ ॥ ઉપર બતાવેલા રૂપોમાંથી કેટલાક રૂપોથી યુક્ત હોવાથી દુષ્ટહેતુઓ પણ હેતુ જેવા દેખાય છે, તે હેતુઓને હેત્વાભાસ = દુષ્ટહેતુ કહેવાય છે.
,
આ દુષ્ટòતુનું લક્ષણ શું? ‘ અનુમિતિતરખાન્યતરપ્રતિબંધ યથાર્થજ્ઞાનવિષયત્વમ્ ' અનુમતિ અથવા તેના કરણનું = વ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક એવું જે યથાર્થજ્ઞાન છે, તે યથાર્થજ્ઞાનના વિષયને હેત્વાભાસ = દુષ્ટહેતુ કહેવાય છે. દા.ત. - ‘વૃત્તિ: અનુષ્ણ: દ્રવ્યાત્' અહીં બાધ સ્થલમાં દ્રવ્યત્વસ્વરૂપ હેતુથી ‘વૃદ્ઘિનુષ્ણ:’ આ અનુમિતિ કરવાની છે. પરંતુ તેનું પ્રતિબંધક ‘૩ષ્ણત્વવાવનુષ્યત્વસાધવું દ્રવ્યત્વમ્’ = ‘ઉષ્ણત્વવદ્ વહ્નિમાં અનુષ્યત્વનું સાધક દ્રવ્યત્વ છે’ આ જ્ઞાન થયું. તાદશ યથાર્થજ્ઞાનનો વિષય દ્રવ્યત્વ છે. તેમાં વિષયતા રહેલી છે. એટલે જ્ઞાનીયવિષયતા દ્રવ્યત્વસ્વરૂપ હેત્વાભાસમાં = દુષ્ટહેતુમાં રહેવાથી લક્ષણ સમન્વય થાય છે. (= દ્રવ્યત્વ દુષ્ટહેતુ છે એ સિદ્ધ થાય છે.)
(એવી જ રીતે ‘પર્વતો ધૂમવાનું વહે:’ અહીં અનુમિતિનું કરણ ‘ધૂમામાવવવવૃત્તિવૃત્તિ:' ઇત્યાકારક વ્યાપ્તિજ્ઞાન છે. તાદૃશ વ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક જે ‘ધૂમામાવવવૃત્તિવૃત્તિ:’ ઇત્યાકારક જ્ઞાન છે, તે જ્ઞાનનો વિષય ‘વિઘ્ન’ છે માટે એ વ્યભિચારી દુષ્ટહેતુ થયો.)
ન
* હેત્વાભાસના આ લક્ષણમાં ‘યથાર્થ’ પદનો નિવેશ ન કરીએ અને ‘અનુમિતિતરનાન્યતરપ્રતિબંધજ્ઞાનવિષયત્વ’ આટલું જ લક્ષણ કરીએ તો આ લક્ષણ સદ્ભુતુમાં પણ ઘટી જશે કારણ કે ‘પર્વતો વહિમાન્ ધૂમાત્
આ સ્થળે ‘વન્યમાવવવવૃત્તિધૂમ' ઇત્યાકારક વ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક ‘વૈદ્યમાવવવૃત્તિધૂમ:’ ઇત્યાકા૨ક અયથાર્થજ્ઞાન બને છે. એ અયથાર્થજ્ઞાનના વિષય તરીકે ધૂમ છે. આ પ્રમાણે હેત્વાભાસનું લક્ષણ સહેતુમાં જવાથી તેમાં અતિવ્યાપ્તિ આવશે.
પરંતુ હેત્વાભાસના લક્ષણમાં ‘યથાર્થ’ પદનો નિવેશ કરીએ તો સદ્ભુતુમાં અતિવ્યાપ્તિ આવશે નહીં કારણ કે ‘વન્દ્વમાવવવૃત્તિધૂમ:’ ઇત્યાકારક વ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક જે