________________
૧૭૩ 'इतरभेदाभाव(-जलादिभेदाभाव) व्यापकीभूताभाव (गन्धाभाव) प्रतियोगिगन्धवती पृथिवी' ઇત્યાકારક વ્યતિરેકપરામર્શ થાય છે. અને તે પરામર્શાત્મક જ્ઞાનથી પૃથિવીવવિછિન્નોદ્દેશ્યતાનિરૂપતેતરમેસ્વાછિનવિધેયતા ની નિરૂપિકા “fથવી ડુતરખેવતી' ઇત્યાકારક અનુમિતિ ઉત્પન્ન થાય છે.
યથાશ્રતમૂનાર્થનુરૂતરખેવીત્યર્થ: (શબ્દાર્થ આ રીતે સમજવો..)
* યથા ગમિતિ -જલ, ઇતરભેદના અભાવવાળું છે અને ઇતરભેદભાવનો વ્યાપક ગન્ધાભાવવાળું પણ છે. આ રીતે ગન્ધાભાવનો વ્યાપ્ય ઇતરભેદભાવ છે એ ગૃહીત થાય છે.
* ને યંતથા રૂર્ય = આ પૃથિવી, ન તથા = ઇતરભેદભાવની વ્યાપક ગન્ધાભાવવાળી નથી પરંતુ ગન્ધાભાવના અભાવવાળી છે અર્થાત્ ગન્ધવાળી છે. આ ઉપનયવાક્ય છે.
* તમાન તથા - મૂલોક્ત તસ્શબ્દદ્વારા ગન્ધાભાવના અભાવરૂપ ગન્ધનો સંકેત છે, માટે “તમા’ આ પંચમ્યન્તથી “ન્યામવિમવિવસ્વી” એવા અર્થની પ્રાપ્તિ થશે. ન તથા = પૃથિવી ગન્ધાભાવના અભાવવાળી હોવાથી ઇતરભેદના અભાવવાળી નથી એટલે કે ઇતરભેદના અભાવના અભાવવાળી છે = ઈતરભેદવાળી છે. આ નિગમનવાક્ય છે. ____ (प० ) केवलव्यतिरेकिणो लक्षणमाह-व्यतिरेकेति।व्यतिरेकेणैव व्याप्तिर्यस्मिंस्तत्तथा। अन्वयव्यतिरेकिण्यतिव्याप्तिवारणाय मात्रेति। न चेयं तथेति। इयं पृथिवी, न तथा = न गन्धाभाववतीत्यर्थः । तस्मान्न तथेति।गन्धाभाववत्त्वाभावादितरभेदाभाववती नेत्यर्थः। नन्वत्र किमिति नान्वयव्याप्तिरित्याशङ्क्य परिहरति अत्रेति। इतरभेदसाधकानुमान इत्यर्थः। इदमुपलक्षणम्।जीवच्छरीरंसात्मकं, प्राणादिमत्त्वात्।यन्नैवंतन्नैवम्।यथा घटः। प्रत्यक्षादिकं प्रमाणमिति व्यवहर्तव्यं, प्रमाकरणत्वात्। यन्नैवं तन्नैवम्। यथा प्रत्यक्षाभासः। विवादास्पदम् आकाशमिति व्यवहर्तव्यं शब्दवत्त्वादित्यादिकमपि केवलव्यतिरेकीति द्रष्टव्यम् ।
ક પદકૃત્ય * વેવન વ્યતિળિો નેત્વર્થઃ ‘તિમાત્ર....'ઇત્યાદિ કહેવા દ્વારા કેવલવ્યતિરેકીનું લક્ષણ કરે છે. વ્યતિરેક દ્વારા જ વ્યાપ્તિ છે જેમાં તે હેતુને કેવલવ્યતિરેકી કહેવાય છે.
* કેવલવ્યતિરેકી હેતુના લક્ષણમાં વ્યતિરેશ્વવ્યાપ્તિ વર્તવ્યતિરેલિ' એટલું જ કહીએ તો વઢિનું ધૂમતુ' આ સ્થળે ધૂમ હેતુમાં પણ વ્યતિરેકવ્યાપ્તિ તો છે જ. આ રીતે આ લક્ષણ અન્વયવ્યતિરેકી એવા ધૂમમાં અતિવ્યાપ્ત થઈ જશે. પરંતુ લક્ષણમાં માત્ર' પદના નિવેશથી અતિવ્યાપ્તિનું વારણ થઈ જશે કારણ કે ધૂમ હેતુ તો અન્વયવ્યાપ્તિવાળો પણ છે.
ન વેયં તથતિ - યં = આ પૃથિવી, ન તથા = ગન્ધાભાવવાળી નથી તસ્માન તથા - આ પૃથિવી, ગન્ધાભાવના અભાવવાળી હોવાથી ઇતરભેદના અભાવવાળી નથી. અર્થાત્ ઇતરભેદવાળી છે. (ન્યાયબોધિનીમાં જુઓ)
નવંત્ર દ્રષ્ટવ્યમ્ ! અહીં અન્વયવ્યાપ્તિ કેમ મળતી નથી? આવી આશંકાના