________________
૧૭૯ દોષવાળા હેતુને અસિદ્ધહેતુ કહેવાય છે અને બાધ દોષવાળા હેતુને બાધિત કહેવાય છે. - વ્યભિચારી આદિ પ્રત્યેક દુષ્ટ હેતુની પરિભાષા તો મૂલકાર સ્વયં જ બતાવશે પરંતુ પાંચ દોષમાં જાય એવું સામાન્યરૂપથી દોષનું લક્ષણ ન્યાયબોધિનીકાર બતાવે છે. “વિષયત્વેના જ્ઞાનનુમિતિતર ન્યતરપ્રતિવશ્વવંતોષસામાન્યસ્થત્તક્ષા' અર્થાત્ જે વિષયના કારણે જ્ઞાન, અનુમિતિ અથવા તસ્કરણ વ્યાપ્તિજ્ઞાનાદિનું પ્રતિબંધક બને છે તે જ્ઞાનનો વિષય દોષરૂપ કહેવાય છે. તે આ રીતે ન
(૧) અહીં ‘ય’ પદથી દોષને ગ્રહણ કેરવું. દા.ત. ‘દૂઃ વહ્નિમનું ધૂમ” આ બાધિત દુષ્ટહેતુના સ્થળમાં વચમાવવાનું દૂઃ' આ બાધ દોષ છે. આથી ‘ય’ પદથી વચમાવવાનું દૂ: એ દોષ પકડાશે. યવિષયજ્ઞાન = વચમાવવાનું દૂઃ ઇત્યાકારક જ્ઞાન
વદ્ધિમાનું ફૂઃ આ અનુમિતિનું પ્રતિબંધક = વિરોધી છે. આથી પ્રતિબંધકીભૂત એવા જ્ઞાનનો વિષય વચમાવવાનું દૂત એ દોષ કહેવાશે. એવી જ રીતે..
(૨) “ન્દ્રિઃ પુન: વાયુષત્વત્' આ અનુમાનમાં “ગુણત્વવ્યાપ્યાલુષત્વવાનું શક્યૂઃ' આવા પરામર્શજ્ઞાનનો પ્રતિબંધક “વાક્ષુષત્વામીવવાનું રદ્ધઃ એવું જ્ઞાન છે. તેથી પ્રતિબંધકીભૂત આ જ્ઞાનનો વિષય “ચાક્ષુષત્વના અભાવવાળો શબ્દ છે તે સ્વરૂપાસિદ્ધિ દોષ છે.
(૩) “પર્વતો ધૂમવી વ:' આ અનુમાનમાં ધૂમામાવવઢવૃત્તિવઢિઃ' આવી વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધક‘ધૂમામાવવવૃત્તિવૃદ્ધિઃ' એવું જ્ઞાન છે. તેથી આ જ્ઞાનનો વિષય ધૂમના અભાવવાળામાં વનિની વૃત્તિ એ વ્યભિચારદોષ છે.
(૪) “શબ્દ નિત્ય: છાર્યત્વીત્' આ અનુમાનમાં ‘નિત્ય: શબ્દ ' આ અનુમિતિનો પ્રતિબંધક “નિત્ય–ામાવલ્યાણાર્યત્વવાન શબ્દ ' એવું જ્ઞાન છે. તેથી આ જ્ઞાનનો વિષય ‘નિત્યવાભાવને વ્યાપ્ય કાર્યત્વવાળો શબ્દ' એ વિરોધદોષ છે.
(५) 'महावीरस्वामी केवली घातिकर्मक्षयात्' 'महावीरस्वामी अकेवली कवलाहारवत्त्वात्' આ અનુમાનમાં “મહાવીરસ્વામી અવની' આવી અનુમિતિનો પ્રતિબંધક “વસ્તિત્વવ્યાપ્રજાતિર્મક્ષયવાન મહાવીર સ્વામી’ એવું જ્ઞાન છે. તેથી આ જ્ઞાનનો વિષય કેવલિત્વ-વ્યાપ્ય ઘાતિકર્મક્ષયવાળા મહાવીરસ્વામી છે' તે સપ્રતિપક્ષદોષ છે. જેનાથી “મહાવીર સ્વામી અવની અનુમિતિ અટકી જાય છે.
આમાં વિશેષ શંકા સમાધાન મુક્તાવલી, દિનકરી, સામાન્ય નિરુક્તિ, ઇત્યાદિ ગ્રન્થોમાં જોવા મળે છે. લઘુપ્રાયઃ ગ્રન્થ હોવાથી સરળ રીતે આ પરિભાષાને ઘટાવી છે.
મતો વાહિનHI શંકા : દુષ્ટ = અસહેતુના જ્ઞાનનું પ્રયોજન શું છે?
સમા. : “હેતી દ્રોષજ્ઞાને...' જ્યારે કોઈ વાદી (પ્રતિપક્ષી) દુહેતુ દ્વારા જીતવાની ઈચ્છા રાખે છે ત્યારે વાદીનો પરાજય કરવા માટે વાદીએ જણાવેલા હેતુમાં દોષને ઉભાવના