________________
रङ्गे' इत्याकारकसमूहालम्बनभ्रमेऽतिव्याप्तिः, तत्रापि रजतत्ववद्विशेष्यकत्वरजतत्वप्रकारकत्वयो रङ्गत्ववद्विशेष्यकत्वरङ्गत्वप्रकारकत्वयोः सत्त्वात्। उक्तनिष्कर्षे तु नातिव्याप्तिः, रजतत्वप्रकारताया रजतत्ववद्विशेष्यतानिरूपितत्वाभावात्, एवं रङ्गत्वप्रकारताया रङ्गत्ववद्विशेष्यतानिरूपितत्वाभावात्। किंतु समूहालम्बनभ्रमस्य रङ्गांशे रजतत्वावगाहित्वेन रजतत्वप्रकारताया रङ्गत्ववद्विशेष्यतानिरूपितत्वात्। एवं रजतांशे रङ्गत्वावगाहित्वेन रङ्गत्वप्रकारताया रजतत्ववद्विशेष्यतानिरूपितत्वाच्चेति। नानामुख्य विशेष्यताशालिज्ञानं समूहालम्बनम्॥
* ન્યાયબોધિની આ યથાર્થ અનુભવના લક્ષણમાં તર્વતિ' પદમાં જે સપ્તમી છે તેનો અર્થ વિશેષ્યતા છે અને ત' શબ્દથી જ્ઞાનમાં જે પ્રકાર રૂપે જણાય છે તે ધર્મ લેવો. તેથી લક્ષણ બનશે 'तद्वन्निष्ठविशेष्यतानिरूपकत्वे सति तन्निष्ठप्रकारतानिरूपकत्वे सत्यनुभवत्वं यथार्थानुभवस्य તક્ષપામ્' અર્થાત્ ‘
તમાં રહેલી વિશેષ્યતાને જે જણાવે છે, તત્ક્રાં રહેલી પ્રકારતાને જે જણાવે છે, અને જે જ્ઞાન છે તેને યથાર્થ-અનુભવ કહેવાય છે. દા.ત. રજતને જોઈને “આ રજત છે' એવું જ્ઞાન યથાર્થ અનુભવ કહેવાય છે. કારણ કે આ જ્ઞાનમાં રજત એ વિશેષ હોવાથી અને રજતત્વ એ પ્રકાર હોવાથી આ જ્ઞાન રજતત્વવજતમાં રહેલી વિશેષ્યતાને જણાવનાર પણ છે તથા રજતત્વમાં રહેલી પ્રકારતાને જણાવનાર પણ છે.
નિરૂપક
પ્રકારતા વિશેષતા
નિરૂપ,
(પ્રકાર) રજતત્વ રજત (વિશેષ્ય) રખતે હૈં નતમ્' જ્ઞાન
આમ, યથાર્થ અનુભવનું ઉપરોકત લક્ષણ રાતે રૂટું રતમ્' આ જ્ઞાનમાં ઘટી જવાથી લક્ષણ સમન્વય થાય છે.
શંકા : અરે ભાઇ ! યથાર્થ અનુભવનું આ લક્ષણ તો સમૂહાલમ્બન બ્રમાત્મક જ્ઞાનમાં અતિવ્યાપ્ત બને છે. તે આ પ્રમાણે સામે પડેલા રંગ-રજત’ને જોઇને કોઇને ‘આ રજત-રંગ છે એવું સમૂહાલમ્બન ભ્રમ જ્ઞાન થાય ત્યારે આ ભ્રમાત્મક જ્ઞાનમાં પણ રંગ અને રજત બંને વિશેષ્ય રૂપે ભાસે છે અને રજતત્વ અને રંગ– બંને પ્રકાર રૂપે ભાસે છે. અર્થાત્ “મારગતયોરિને રતને આ જ્ઞાન પણ રંગ_વગ અને રજતત્વવજતમાં રહેલી વિશેષતાનો નિરૂપક પણ છે, તથા રજતત્વમાં અને રંગત્વમાં રહેલી પ્રકારતાનો નિરૂપક પણ છે.