Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थवोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. १ वधपरीषहनिरूपणम् १७ कादिरूपान् सोढुमशक्नुवन्तः, 'मंदा' मन्दा=मन्दमतयोऽल्पसत्वाः, 'तत्थ' तत्र तादृशानोशादिरूप ग्रामकण्टकादि शब्दश्रवणकाले, 'विसीयंति' विषीदन्ति अतिशयेन दुःखमनुभवंति । 'व' यथा 'भीरुया' भीरुकाः कातरपुरुषाः 'संगामंमि' संग्रामे रणशिरसि चक्रकुन्तासिशक्तिनाराचाकुले स्टत्पटहशंखझल्लरीनादसमाकुले विषादं गच्छन्ति अयशः पटह-मंगीकृत्य पलायन्ते । ग्रामे नगरे वा विद्यमानोऽल्पमतिः साधुराकोशशब्दजनितं दुःखं तथाऽनुभवति, यथा संग्रामे कातरः पुरुषो दुःखमनुभवतीति भावः ॥७॥ • अतः परं वधपरीपहं सूत्रकारः दर्शयति-'अप्पेगे खुधियं' इत्यादि । मूळम्-अप्पगे खुधियं भिक्खं सुणी डंसइ लूसह । ____ तत्थ मंदा विसीयंति तेउ पुट्ठा व पाणिणो॥८॥ शब्दों को एवं 'यह चोर है, यह जासूस है' इत्यादि कहे जानेवाले शब्दों को सहन करने में असमर्थ होकर मन्दमति या अल्पसत्व साधु उस समय अर्थात् कानों में कांटे के समान चुभने वाले उन आक्रोश वचनों को सुनने के समय अतीव दुःख का अनुभव करते हैं । जैसे चक्र, कुन्त, असि शक्ति एवं नाराच (पाणों) से युक्त तथा बजते हुए ढोल शंख झालर आदि वाद्यों की ध्वनि से व्याप्त संग्रामशीर्ष में जैसे कायर पुरुष विषाद को प्राप्त होते हैं और अपयश सहन करके भी भाग खड़े होते हैं।
तात्पर्य यह है कि ग्राम या नगर में धैर्यहीन साधु को आक्रोश पूर्ण वचन सुनकर उसी प्रकार दुख का अनुभव होता है जिस प्रकार संग्राम में कायर पुरुष को ॥७॥ છે, ઈત્યાદિ ગ્રામ્યજને અને નગરજનો દ્વારા ઉચ્ચારાતા શબ્દ સાંભળીને તે અલપમતિ અથવા અલ્પસર્વ સાધુ અત્યંત વિષાદ અનુભવે છે. પિતાના કાનમાં કાંટાની જેમ પીડા પહેચડનારા તે શબ્દો તેનાથી સહન થઈ શકતા નથી, તેથી આ પ્રકારના આકશ વચને સાંભળવાથી તેને ઘણું જ દુખ થાય છે જેવી રીતે ચક્ર, કુન્ત. ખડગ, બ ણ આદિથી યુક્ત અરિદળને જોઈને, હેલ, શંખ, ઝાલર આદિ વાદ્યોના ધ્વનિથી વ્યાપ્ત સંગ્રામના અગ્રભાગમાં સ્થિત કાયર પુરુષ ડરી જઈને અપયશની પરવા કર્યા વિના સંગ્રામમાંથી નાસી જવાને તૈયાર થઈ જાય છે, એ જ પ્રમાણે મન્દમતિ, અલ્પસર્વ સાધુ પણ પૂર્વોક્ત આક્રોશ વચનેને સાંભળીને વિષાદને અનુભવ કરે છે અને સ યમથી ભ્રષ્ટ થઈ જાય છે. ગાથા છા
सू० ३.