________________
૨૪
નથી. જૈન - વિજ્ઞાન, અનંત કાળથી કહે છે કે વનસ્પતિ માત્રમાં જીવ છે, અને, પૂજા પ્રસંગે કે લગ્ન – પ્રસંગે શા માટે અવિચારી હિંસા કરવી – કસાઈ જેમ ઘેટાં – બકરાંની હત્યા કરે તેમ નિર્દોષ નિર્મળ કુમળા ફૂલોની આસોપાલવની કતલ કરવી તે ભયંકર પાપ છે. ડમરાના છેડમાં અનંત જી હેય છે તેને ધોતા બિચારા હણાય. છે. લગ્ન પ્રસંગે સુખડના હાર વાપરી શકાય અને શણગાર માટે પ્લાસ્ટિકના ફૂલ વગેરે વાપરી શકાય.
અટકે તે માટે
પ્રભુ : અજ્ઞાની છ વિચારી પાપથી
સન્મતિ આપજે.
૪ અને, રાત્રી ભેજન – સમૂહને – કર્મ દ્રષ્ટિએ પાપ, તથા
અંગ્રેજોનું અંધ અનુકરણ? (બુકે Buffet-plate – ડીશ—તાસક – રકાબી) ગુજરાતીઓની સ્વાશ્ય પ્રદ – પ્રથા –નિરાંતે બેસીને શાંતિથી જમવું : કોટ પાટલુન-પેન્ટવાળાને પણ નિરાંતે ખુરશી ટેબલ પર બેસી જમવું – જમાડવું તે માનવીય છે. હરતા જાય – ફરતા જાય – બે લચકા ખાતા જાય. આ પાશવીય કુ – પ્રથાને તિલાંજલી. આપવા જેવી છે અને ? સુજ્ઞજનો વિચારી જોજે ખર્ચ વધશે નહિ – અને મેંઘા ખાદ્ય પદાર્થોનો બગાડ અટકશે.
સમ્યકત્વ = સુદેવ, સુગુરુ, સુધર્મની એકતામાં દઢ અચળ શ્રદ્ધા..
તે સુધર્મ” શું છે? * જા ના મિ ધ મ ન ચ મે પ્રવૃત્તિઃ સુર્યોધન ૯ જા ના મિ આ ધ મ ન ચ મે નિવૃત્ત: દુર્યોધનની ઉક્તિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org