________________
नम: श्रीसिद्धेभ्यः
રાજહૃદય
ભાગ-૧૧
પત્રાંક-૫૪૩
મુંબઈ, કારતક, ૧૯૫૧ અન્ય સંબંધી જે તાદાભ્યપણું ભાસ્યું છે, તે તાદાભ્યપણે નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે, યાર તથા રૂપમાં સમાયા છે.
મા તા. ૪-૧૧-૧૯૯૦ પત્રીક-૫૪૩ થી ૫૪૬
આ પ્રવચન નં. ૨૪૫
શ્રીમરાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૪૩, પાનું-૪૩૮.બે લીટીનો પત્ર છે. “અન્ય સંબંધી જે તાદામ્યપણું ભાસ્યું છે, તે તાદામ્યપણે નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે, વાવ તથા રૂપમાં સમાયા છે. બે લીટીનું એક વચનામૃત છે. અન્ય પદાર્થ સંબંધી તદ્દઆત્મપણું, તાદાસ્યપણું એટલે તે રૂપપણું, તન્મયપણું, તલ્લીનપણું એને