SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ नम: श्रीसिद्धेभ्यः રાજહૃદય ભાગ-૧૧ પત્રાંક-૫૪૩ મુંબઈ, કારતક, ૧૯૫૧ અન્ય સંબંધી જે તાદાભ્યપણું ભાસ્યું છે, તે તાદાભ્યપણે નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે, યાર તથા રૂપમાં સમાયા છે. મા તા. ૪-૧૧-૧૯૯૦ પત્રીક-૫૪૩ થી ૫૪૬ આ પ્રવચન નં. ૨૪૫ શ્રીમરાજચંદ્ર વચનામૃત, પત્ર-પ૪૩, પાનું-૪૩૮.બે લીટીનો પત્ર છે. “અન્ય સંબંધી જે તાદામ્યપણું ભાસ્યું છે, તે તાદામ્યપણે નિવૃત્ત થાય તો સહજસ્વભાવે આત્મા મુક્ત જ છે; એમ શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે, વાવ તથા રૂપમાં સમાયા છે. બે લીટીનું એક વચનામૃત છે. અન્ય પદાર્થ સંબંધી તદ્દઆત્મપણું, તાદાસ્યપણું એટલે તે રૂપપણું, તન્મયપણું, તલ્લીનપણું એને
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy