________________
કુવર્ણમાલા / ૨૭
વિશે છે. પેાતાને આ ગ્રંથ રચવાની સૂચના, પ્રેરણા અને પ્રસાદ એ દેવીએ આપ્યાં છે, એટલુ જ નહિ, સ` આખ્યાનક પણુ એ દેવીએ જ કહ્યું છે અને પોતે તેા નિમિત્તમાત્ર છે એમ કર્તાએ જણાવ્યું છે.
આ દેવીની સહાયથી જ તેઓ પ્રહર માત્રમાં સે। જેટલી ગાથાની રચના કરી શકયા છે એવો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે.
પેાતાને દર્શન આપનાર તથા પેાતાના ચિત્તમાં આવીને વસનાર આ દેવીનું વર્ષોંન કરતાં કવિએ લખ્યુ છે કે તે કમળના આસન ઉપર બેઠેલી, કમળ જેવી કાંતિવાળા તથા હાથમાં કમળવાળી છે. એ દેવીની સહાયથી પે।તેગ્રથની રચના કરી છે. છતાં જો કાઈ દોષ હાય તા તે પેાતાના જ છે એમ પણ કવિએ નમ્રતાપૂર્વક જણાવ્યું છે.
ગ્રંથના આર'ભમાં કર્તાએ પેાતાની કથારચનાની વિશિષ્ટતા વિશે કેટલુંક જણાવેલું છે.` તેએ કથાના પાંચ પ્રકાર જણાવે છે. સકલકથા, ખંડકથા, ઉલ્લાપકથા, પરિહાસકથા, વરાકથા અને એ સર્વ પ્રકારની કથાઓના સમન્વયવાળી પેાતાની આ કથાને સંકાકથા તરીકે તેમણે ઓળખાવી છે.
આ કથામાં કાઈક સ્થળે રૂપક રચનાથી, કાઈક સ્થળે મનેાહર લાંબાં વાકયોથી, કાઈક સ્થળે ઉલ્લાપથી, કાઈક સ્થળે કુલકાંથી, કાઈક સ્થળ ગાથામાં, કાઈક સ્થળે ગીતિકા સહિત દ્રુપદ છંદમાં, કાઈક સ્થળે દંડક તથા નારાચ છંદથી, કાઈક સ્થળે ત્રાટક છંદુથી રચના કરેલી છે. કોઈક સ્થળે તરંગથી પણ રચના કરેલી છે. વળી આ કથામાં કાઈક સ્થળે હાસ્યવચનથી તથા કાઈક સ્થળે માળાવચાથી એમ વિવિધ પ્રકારે રચના કરેલી છે.
કથાની ભાષા અંગે નિર્દેશ કરતાં કવિ ગ્રંથના આરંભમાં ૭મી કંડિકામાં કથા શરૂ કરતાં પહેલાં જણાવે છે. કે તાપસેા અને જિનસમુદાય જેને વ્યવહાર કરે છે તે પ્રાકૃત-ભાષામાં, મહારાષ્ટ્રી તથા