________________
८६ / पाउasi
स नागः प्रज्जिलि त्वा वेषमानो नल तद।। उवाच मां विद्धि राजन् नागं कर्कोटक नृप ॥ ६६-४ मया प्रलब्धो ब्रह्मर्षिनारद सुमहातपाः ।। तेन मन्युपरीतेन शप्तोऽस्मि मनुजाधिप ॥ ६६-५ तिष्ठ त्वं स्थावर इव यावदेव नल क्वचित् । ईतो नेता हि तत्र त्वं शापान्मोक्ष्यसि मत्कृतात् ॥ ६६-६ तस्य शापेन्न शक्तोऽस्मि पदाद्विचलितु पदम् । उपदेक्ष्यामि ते श्रेयस्रातुमर्हति मां भवान् ॥ ६६-७ सखा च ते भविष्यामि मत्समो मत्समो नास्ति पन्नगः । लघुश्च ते भविष्यामि शीघ्रमादाय गच्छमाम् ॥ ६६-८ एवमुक्त्वा स नागेन्द्रो बभूवाङ्गुष्ठमात्रक । त गृहीत्वा नलःप्रायाद् देश दावविवर्जितम ॥ ६६-९ आकाशदेशमासाद्य विमुक्त कृष्णवर्मना । उत्स्रष्टुकाम त नागः पुनः कर्कोटकोऽब्रवीत ॥ ६६-१० पदानि गणयन् गच्छ स्वानि नैषध कानिचित् । तत्र तेऽहं महाबाहो श्रेयो धास्थामि यत् वरम् ॥ ६६-११
(भाभारत) युधिष्ठिर, वे न मयताना त्य. शन गयो सारे વનમાં મોટે દાવાનળ બળને હતે. તે જોયે પછી તેણે તેમાં કેઈએ હે પવિત્ર યશવાળા નળ, તું જલદીથી દોડ એમ મેટે શબ્દ કર્યો. તે સાંભળી તું કંઈ ભય પામતે નહિ એમ સામે ઉત્તર આપી તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો. તેમાં ગુંછળું વળીને સૂતેલા નાગને છે. તે વખતે થરથર કાંપતા એવા તે નાગે હાથ જોડીને કહ્યું કે હે રાજન હું કર્કોટક નામે નાગ છું. મેં પરમ તપસ્વી નારદજીને છળ કર્યો તેથી તેમણે કેધિયુક્ત થઈ મને શાપ આપ્યો કે હે નાગ, તું જ્યાં