Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 300
________________ જૈન સાહિત્ય | ૯૧ ચોપાઈ, (૮) માલદેવ શિક્ષા ચોપાઈ, (૯) સ્થૂલિભદ્ર ફાગ, (૧૦) રાજુલ-નેમિનાથ ધમાલ અને (૧૧) શીલબત્રીસી. આમાંની ઘણીખરી કૃતિઓ હજુ અપ્રસિદ્ધ રહી છે. માલદેવની કૃતિઓ કદમાં મોટી છે. એની ભોજપ્રબંધ' અને “વિક્રમચરિત્ર પંચદંડકથા' નામની કૃતિઓ તે લગભગ પંદરસો કરતાંયે વધુ કડીમાં લખાયેલી છે અને દેવદત્ત ચોપાઈ', “વીરાંગદ ચેપાઈ', ઇત્યાદિ કૃતિઓ પાંચ કરતાં પણ વધુ કડીમાં લખાયેલી છે. માલદેવ પાસે કથા-નિરૂપણની સારી શક્તિ જણાય છે. વળી ઉપમા અને દષ્ટાંત તેઓ વારંવાર પ્રોજે છે એટલે એમની વાણું પણ અલંકૃત બને છે. દડા સોરઠામાં પ્રયોજેલી એમની કેટલીક પંક્તિઓ તે સુભાતિ જેવી બની ગઈ છે. જયરંગ કવિએ સં. ૧૭૨૧માં પિતાના કયત્રના રાસમાં માલદેવની પંક્તિઓ ટાંકી છે, જે માલદેવની પંક્તિએની કપ્રિયતા દર્શાવે છે. માલદેવની એ પ્રકારની પંક્તિઓનાં થોડાં ઉદાહરણ જુઓ: પ્રતિ નહિ જોબન વિના, ધન બિન નહીં ઘાટ, માલ ધર્મ બિનુ સુખું નહીં, ગુરુ બિન નહીં વાટ. (ભેજપ્રબંધ) મુએ સત ખિયું છક દહે, વિનુ જાયે કુનિ તેલ, દહે જન્મ લગુ મુઢ સુત, સૌ દુખ સહીઈ (પુરંદરકુમાર એપાઈ ગુણસમુદ્ર સદ્દગુરુ વિના, શિષ્ય ન જાણઈ મર્મ, - બિનુ દીપકિ અંધાર માંહિ, કરિ સકિય કિ કર્મ. . ' (વિક્રમચરિત પથદંડકથા) વરત ભલી જઈ આપણી, ગ્રાહક તઉ જગુ હેલ, છે એટલે નાણઉ આપઉં, તલ તસ લેઈ ને કઈ (દેવદત્ત ચોપાઈ પક્વસુંદર લિવંદણિકગછના માણિકયસુંદરને શિષ્ય પદ્મસુંદર ઉપાધ્યાય - - - - -

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306