________________
૨૨ / પડિલેહા
:
ઈ. સ. સેાળમા શતકના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એમણે કેટલીક રાસકૃતિની રચના કરેલી મળે છે. ઈ, સ. ૧૫૮૬ થી ઈ.સ. ૧૫૯૧ સુધીના એમને રચનાકાળ, ઉપલબ્ધ કૃતિઓને આધારે, મનાય છે. એમણે ‘શ્રીસાર ચેપાઈ ’ ( ઈ. સ. ૧૫૮૬ ), · શ્રીપાલ ચાપાઈ’ ( ઈ. સ. ૧૫૮૮ ), ‘રત્નમાલા રાસ ’( ઈ. સ. ૧૫૮૮ ), ‘ કથાચૂડ ચોપાઈ’ ( ઈ. સ. ૧૫૮૮ ), · ઈશાનચંદ્ર વિજયા ચાપાઈ ’ (ઈ. સ. ૧૫૮૮ ) અને ‘ શ્રીત ચેાપાઈ ’ ( ઈ. સ. ૧૫૮૮ )ની રચના કરી છે. આ બધી કૃતિએ એમણે તારંગાજી તીર્થ ની પાસે આવેલા ચાડા નામના ગામમાં કરી છે એવા તે દરેક કૃતિમાં નિર્દેશ છે. શ્રીસાર ચેાપાઈની રચના કર્યા પછી ખીજી પાંચે રાસકૃતિની રચના એમણે એક જ વર્ષોંમાં ઈ. સ. ૧૫૮૮માં કરી છે. એટલે આ કવિએ આ પછી પણ ખીજી ઘણી કૃતિઓની રચના કરી હેાવાના સંભવ છે, જે કાં તેા લુપ્ત થઈ હાય અથવા વધુનેાંધાયેલી કચાંક રહી ડેાય. ગુણવિનય
"
ખતરગચ્છના ક્ષેત્રશાખાના જયસેામ ઉપાધ્યાયના શિષ્ય કવિ ગુણવિનય સંસ્કૃતના વિદ્વાન પંડિત અને સમર્થ ટીકાકાર હતા. એમણે ગુજરાતીમાં પણ સંખ્યાબંધ કૃતિઓની રચના કરી છે. -૪ ચંદ્રવંશાવલી પ્રબંધ', ‘ અંજનાસુંદરી પ્રબંધ ', ‘ ગુણુસુંદરી ચેાપાઈ ', ‘ કયવન્ના ચોપાઈ', ‘ ઋષિદત્તા ચાપાઈ ’, ‘ જીવસ્વરૂપ ચોપાઈ ’, · નળ-દમયંતી પ્રશ્ન ધ ', ‘ જ બૂરાસ’, ‘કલાવતી ચેપાઈ’, • પ્રશ્નાત્તર માલિકા', ‘ ધન્નારાલિમદ્ર ચાપાઈ ', મૂલદેવકુમાર ચેાપાઈ ’, · અગડદત્ત રાસ’, ‘ લુંપકમત-તમેાદિનકર ચેાપાઈ, એકાવન ખાલ ચેાપાઈ’, ‘ રજ જિનર્સાવન', ‘દુમુહુ પ્રત્યેક બુદ્ધ ચેાપાઈ ’, ‘ ગુરુપટ્ટાવલી, ,' ખારવ્રત જોડી ', ' શત્રુ જય ચૈત્યપરિપાટી સ્તવન ', ' અંચલમત સ્વરૂપ વન', યાદિ એમની કૃતિએ! ઉપલબ્ધ છે. કવિએ ઘણીખરી કૃતિઓમાં પેાતાની ગુરુપર’પરા સુપ્રસિદ્ધ યુગપ્રધાન
6
"
"
તપા
'
C
"