________________
૧૦૮ / પડિલેહા લોકસંખ્યા મળીને કુલ ૫૫૦૦ શ્લોકનો આ સટીક ગ્રંથ બન્યો છે.
લ, યતિલક્ષણસમુચ્ચય: આ ગ્રંથમાં કર્તાએ પ્રાકૃતમાં ૨૬૩ ગાથામાં સાધુનાં સાત લક્ષણો વિસ્તારથી જણાવ્યાં છે.
૧૦, નયરહસ્ય: આ ગ્રંથમાં નૈગમાદિ સાત નનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે.
૧૧, નયપ્રદીપઃ સંસ્કૃતમાં લગભગ ૫૦૦ શ્લેકયુક્ત ગદ્યમાં રચાયેલે આ ગ્રંથ “સપ્તભંગીસમર્થન” અને “નયસમર્થન” એ નામના એ સર્ગમાં વહેંચાયેલું છે.
૧૨. નપદેશઃ કર્તાએ આ ગ્રંથની સટીક રચના કરી છે અને તેમાં સાતે નનું સ્વરૂપ સમજાવ્યું છે.
૧૩. જ્ઞાનબિંદુ: સાડા બારસે લેકમાં રચયેલા આ ગ્રંથમાં કિર્તાએ જ્ઞાનના પ્રકાર, લક્ષણ, સ્વરૂપ ઇત્યાદિની વિસ્તારથી મીમાંસા કરી છે.
૧૪. જ્ઞાનસાર આઠ લેકનું એક અષ્ટક એવાં ૩૨ અષ્ટકમાં કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ ઉપર કર્તાએ પોતે બાલાવબોધ(ટ)ની રચના કરી છે. આત્મસ્વરૂપ સમજવાને માટે જે જે સાધનની જરૂર પડે તે તે સાધનનું ક્રમબદ્ધ નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
૧૫, ન્યાયખંડનખંડખાઇઃ ૫૫૦૦ લેકમાં રચાયેલ આ ગ્રંથ નન્યાયની વિશિષ્ટ કેટિને, અર્થગંભીર અને જટિલ છે, અને કર્તાના ઉરચ કેટિના પાંડિત્યની પ્રતીતિ કરાવે એ છે.
૧૬. ન્યાયલેક: આ ગ્રંથમાં ન્યાય-દષ્ટિએ સ્યાદ્વાદાદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
૧૭, પ્રતિમાશતક કર્તાએ મૂળ સે લોકમાં આ ગ્રંથની રચના કરી પછી તે ઉપર પિતે મોટી ટીકા રચી છે. તેમાં તેમણે