________________
યશવિજયજી / ૧૧૩
દૂર થકી પણ તેમ, પ્રભુશુ ચિત્તમિળ્યુરી; શ્રી નયવિજયસૂશિષ્ય, કહે ગુણ ડેરે હિન્સુરી, (શ્રી સુન્નત જિનસ્તવન )
કવિએ કેટલાંક સામાન્ય જિનસ્તવનાની રચના કરી છે. એ સ્તવના જુદીજુદી રાગરાગિણીઓમાં રચાયેલાં છે, અને તેની ભાષા વ્રજ છે. આ સ્તત્રનેામાં કવિની વાણી મા અને પ્રસાદદ્ગુણથી વિશેષ ઝળકે છે. વિશિષ્ટ જિનસ્તવનેામાં તે તે સ્થળ-વિશેષને પણુ કવિએ નિર્દેશ કર્યો છે.
શ્રી સીમંધર સ્વામીના સવાસે ગાથાના સ્તવનમાં આરભમાં કવિએ શ્રી સીમ ંધર સ્વામીને વિન ંતિ કરી ક્રુગુરુનાં અનિષ્ટ આચરણા પર પ્રહાર કર્યો છે. આવા ક્રુગુરુના વચનમાં લેકા ફસાયા છે તેમને એક સદ્ગુરુ સાચા ખેાધ આપે છે. તે ગુરુ લક્રાને કહે છેઃ
પર ઘર જોતાં રે ધર્મ તુમે ફરા, નિજ ઘર ન લડે. રે ધ; જેમ વિ જાણે રે મૃગકસ્તૂરીએ, મૃગમદ પરિમલ મ. જેમ તે ભૂલા ૨ મૃગ દિશિ દિશિ કરે, લેવા મૃગમદ ગધ; તેમ જગ ઢૂંઢે રે બાહિર ધને, મિથ્યા-દૃષ્ટિરે અધ. જાતિઅ ંધને! રે દોષ ને આકરો, જે નવ દેખે રે અં; મિથ્યા દષ્ટિ ૨ે તેહથી આકરો માને અ અન
પછી આત્મદ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ સમજવા અને એળખવા માટે કહેવામાં આવે છે, અને સાચી જ્ઞાનદશાનું મહત્ત્વ બતાવવામાં આવે છે. આગળ જતાં શિષ્યની શંકાનુ` સમાધાન કરતાં ગુરુ નિશ્ચય અને વ્યવહાર બ તેનાં સ્વરૂપ અને મહત્ત્વ સમજાવે છે. કવિએ આ પ્રસ`ગે ઉપમા આપી છેઃ
નિશ્ચય—દષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર; પુણ્યવત તે પામશેજી, ભવસમુદ્ર
પાર.