________________
- ૧૪૪ / -પડિલેહા
નેહ ન કીજઇ ક્રાઇસ્· · સાચા મિત્ર, કજઇ તેા ઇક સાહસ જો; સાયર તરિ” નાવઈ સાચા મિત્ર, કિમ તરિઇ નિજ બાહુસું ો.
સમયસુંદરની જેમ કવિ શ્રી યશોવિજયજી પણ સંગીતના સારાષ્ટ જાણકાર હેાવા જોઈએ, એમ એમણે આ રાસમાં તેમજ અન્ય સ્તવન, સજ્ઝાય વગેરે કૃતિમાં ભિન્નભિન્ન રાગરાગિણીએ અને લોકપ્રચલિત દેશીઓમાં પ્રયેાજેલી ઢાળ કે લઘુકૃતિએ પરથી જોઈ શકાય છે. કવિ પાસે દેશીઓનું વૈવિધ્ય ધણું સારું છે. આ જ ખૂસ્વામી રાસ'માં એમણે એક પણ દેશીના ખીજી વાર ઉપયાગ કર્યો નથી. રાસમાં બધી મળી ૩૬-૩૭ ઢાળ છે અને તે દરેક માટે તેમણે નવી જુદી દેશી પ્રયાજી છે. એમાંની ઝાંઝરિયાની, વીંછિયાની, ખટાઉની, તુર્ક બાવનીની, જયમાલની વગેરે દેશીએ એ સમયે એ નામથી લેાકપ્રચલિત બની ગઈ હતી. ખીજી દેશીઓમાંથી ઘણીખરી – સીમ ંધર જિન,બાહુ જિજ્ઞેસર, ઋષભદેવ, ચંદનબાલા, જિનવર પૂજો રે, શ્રેણિક રહવાડી ચડવો, નાભિરાયાં અે ભાર, સતીય સુભદ્રા, સુરતિ મંડન પાસ જિણુિંદા, વગેરે – તે સમયે જૈનામાં ખાસ પ્રચલિત ઢાય એવી લેવામાં આવી છે. રામપુરા ખાન્તરમાં’, ‘અહે। મતવાલે સાજનાં', ‘જવહરી સાચેા રે અકબર રાયજી’, વહુઅર વીનવઈ હૈ, અલગી રહીઅ ઉદાસ’, ‘ચંદન... ુ` ભરિ પાઉ' રે પિઉં રંગપ્યાલા', 'બેડલષ ભાર ઘણા છઇ રાજિ, વાતાં કેમ કરી છે. ' ઇત્યાદિ જનસામાન્યમાં પ્રચલિત હેાય એવી કેટલીક દેશીએ પણ આ રાસમાં જોવા મળે છે. એક દરે અવનવી અને સુમધુર દેશીએમાં રાસની ઢાળાની રચના કરી, કવિએ આ રાસમાં સંગીત્તનું ઘણું સારું વૈવિધ્ય આણ્યુ છે.
શ્રી યશેાવિજયજીના પેાતાના હસ્તાક્ષરમાં જ લખાયેલી ‘જમ્મૂસ્વામી રાસ' ની પ્રતિ આપણને મળે છે એ પરથી કવિના સમયમાં દેવી ભાષા મેાલતી હશે એના સૌથી વધુ પ્રમાણુભૂત ખ્યાલ આપણને મળે છે. કવિએ આ રાસની રચના સં. ૧૭૩૯માં કરી છે, એટલે